By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    16 hours ago
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    17 hours ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    18 hours ago
    હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર
    18 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    15 hours ago
    અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી
    15 hours ago
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત
    15 hours ago
    રાજસ્થાનમાં પચપદરા ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ
    16 hours ago
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    18 hours ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    18 hours ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    4 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    5 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    5 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    6 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોઇ દર્દ નહીં છતાં વૃદ્ધોને મેડિસિન ખાવાનું વ્યસન!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કોઇ દર્દ નહીં છતાં વૃદ્ધોને મેડિસિન ખાવાનું વ્યસન!
રાષ્ટ્રીય

કોઇ દર્દ નહીં છતાં વૃદ્ધોને મેડિસિન ખાવાનું વ્યસન!

Khaskhabar Editor
Last updated: 2025/02/11 at 4:57 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ડૉકટરની સલાહ વિના દવા લેવાથી સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો

એક સાથે વધુ દવા લેવાની પ્રવૃતિ એ વડીલોમાં વધુ હતી, જેઓ અનેક બીમારીઓથી ગ્રસ્ત હતા : અધ્યયનમાં ચોંકાવનારો ખુલાસો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11

- Advertisement -

ભારતમાં દવાઓના અસુરક્ષિત ઉપયોગને લઈને વરિષ્ઠ નાગરિકો પર કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. અધ્યયનમાં જાણવા મળ્યું હતું કે, મોટી સંખ્યામાં બુઝુર્ગો ઉચીત પરામર્શ કર્યા વિના અનેક દવાઓનું સેવન કરી રહ્યા હતા, જેનાથી તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે.અધ્યયન 6 શહેરોના 600 વડીલો પર કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળેલું કે 20 ટકા વડીલો ડોકટરની સલાહથી દવા લઈ રહ્યા હતા. 33.7 ટકા વડીલો પોલી ફાર્મેસી (એક સાથે પાંચ કે વધુ દવાનું સેવન) કરી રહ્યા હતા. ડોકટરની સલાહ વિના એકથી વધુ દવા એક સાથે લેવાથી તેઓ એકબીજાની અસરને વધારી કે ઘટાડી શકે છે.ડોકટર જુગલ કિશોરના જણાવ્યા અનુસાર એકસાથે વધુ દવા લેવાની પ્રવૃતિ એ વડીલોમાં વધુ હતી, જેઓ વધુ બીમારીઓથી ગ્રસ્ત હતા. એકથી વધુ બીમારીઓ વાળા વડીલોમાં પોલી ફાર્મેસીની સંભાવના 2.5 ટકા વધુ હતી.જયારે હાલમાં જ ભરતી થયેલા વડીલોમાં આ ખતરો 4.6 ગણો હતો. ડોકટર બદલતા વડીલોમાં આ પ્રવૃતિ 3.3 ગણી વધુ જોવા મળી હતી. 19 ટકા વડીલો ડોકટરની સલાહ વિના ખુદ દવા લઈ રહ્યા હતા.ડો. જુગલ કિશોરે જણાવ્યું હતું કે અધ્યયનથી સ્પષ્ટ થાય છે કે વડીલોને સુરક્ષિત દવા લેવા અને ખરો તબીબી પરામર્શ ઉપલબ્ધ કરાવવાની સખ્ત જરૂરત છે. ડોકટરો, પરિવારના સભ્યો અને સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ આ દિશામાં સતર્કતા વધારવી પડશે, જેથી વડીલો ઉચિત માર્ગદર્શન વિના દવાઓનું સેવન ન કરે અને સંભવિત દુષ્પ્રભાવોથી બચી શકે.આ અધ્યયનમાં બહાર આવ્યું હતું કે, 65.3 ટકા વડીલોને દવાઓ અંગે ખરી જાણકારી નહોતી. 50 ટકાને દવાની ખરાબ અસરની ખબર નહોતી. 75 ટકા વડીલોને અનેક બીમારી હતી તેમને નિયમિત દવા
જરૂરી હતી.

દવાના રીટેલર – ઑનલાઈન ફાર્મસીએ સ્પષ્ટ વાંચી શકાય તેવા ‘ભાવપત્રક’ રાખવા પડશે

પેકીંગ પર પણ સ્પષ્ટ વાંચી શકાય તે રીતે દવાના ભાવ પ્રિન્ટ થાય તે જરૂરી
દેશમાં દવા ઉદ્યોગમાં ચાલતી વ્યાપક ગેરરીતિ ભાવ નિયમનમાં અપારદર્શીતા અને દવાની કિંમતો દર્શાવવામાં પણ કંપનીઓ દ્વારા ગ્રાહક પારખી શકે નહી તે રીતે જ રેપર કે અન્ય પ્રકારના પેકીંગ પર ભાવ લખાય છે તે મુદે હવે ધ નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈઝીંગ ઓથોરીટીએ આકરુ વલણ અપનાવીને તમામ દવા ઉત્પાદક કંપનીઓને દવાના ભાવ સ્પષ્ટ વાંચી શકાય તે રીતે દર્શાવવા આદેશ આપ્યા છે. આ ઉપરાંત તમામ રીટેલર-ડિલર તથા ઓનલાઈન દવા વેચતી કંપનીઓએ દવાના ભાવ તેની વેબસાઈટ પર પણ મુકવાના રહેશે. મેડીકલ જગતમાં સૌથી મોટી ગેરરીતિ દવાના પ્રમાણ અને ભાવમાં આવશે. તબીબો મોટા ડોઝ લખી આપે છે અને દર્દીને તે પ્રિસ્ક્રીપ્શન દર્શાવીને જે કિંમત દવાના ડિલર કહે તે ચૂકવવાની રહે છે.જેમાં કયાંય પારદર્શકતા નથી અને મોટાભાગની દવાઓમાં ખરીદનાર વધુ ઉંચી કિંમત ચૂકવે છે. તે સામે હવે ઓથોરિટીએ દવાના ભાવમાં પારદર્શકતા સ્થાપવા તમામ સંબંધીત વર્ગને તાકીદ કરી છે. ઓનલાઈન ફાર્મા અને દવાઓના પ્લેટફોર્મ, ઓનલાઈન ફાર્મસી કે દવાના રીટેલ સ્ટોર્સ સુધી તમામે દવાના ભાવ તેની વેબસાઈટ પર દર્શાવવા ફરજીયાત છે.

- Advertisement -

ઉપરાંત દરેક ડીલરે તથા રીટેલરે ભાવપત્રક અને સપ્લીમેન્ટ્રી ભાવપત્રક દર્શાવવા પડશે અને ગ્રાહક માંગે તો તે દેવુ પડશે. આ જોગવાઈનો ભંગ કરનાર સામે આવશ્યક ચીજવસ્તુ ધારા-1955ની કલમ 7 મુજબ તે સજાપાત્ર અપરાધ ગણાશે.

You Might Also Like

પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું

અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી

જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત

રાજસ્થાનમાં પચપદરા ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ

પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે

TAGGED: medicine
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 15થી 20 વર્ષ કે તેથી જૂનાં બાઈક – મોટર તથા કોમર્શિયલ વાહનોની રીન્યુઅલ ફીમાં ધરખમ વધારો
Next Article દિલ્હીમાં વિજેતા થયેલા 31 ઉમેદવારનો ગુનાઇત ઇતિહાસ, સૌથી વધુ ભાજપના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

શિક્ષણ ફી સહાય યોજના: 2892માંથી માત્ર 674 અરજી જ મંજૂર, અનેક પરિવારો સહાયથી વંચિત

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યવ્યાપી વેંચાતા નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ
રાજકોટમાં 23 એપ્રિલથી ‘ગૌધામ શિવ કથા મહોત્સવ’નો ભવ્ય પ્રારંભ
રોમાંચક મેચનો આનંદ માણવા પ્રેક્ષકો ઉમટ્યા
મોરબી 39 રનમાં ઓલઆઉટ, બાલાજી ક્લબ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં : શૌર્યએ 5 વિકેટ ઝડપી
ટીમ એકતાનો ઐતિહાસિક રેકોર્ડ: 10 ઓવરમાં 207 રન બનાવી ટૂર્નામેન્ટનો હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?