By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    53 minutes ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    57 minutes ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    1 hour ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    2 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    1 day ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 day ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    52 minutes ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 day ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દરરોજ અખરોટ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > દરરોજ અખરોટ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
લાઇફ સ્ટાઇલ

દરરોજ અખરોટ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

Khaskhabar Editor
Last updated: 2024/11/25 at 1:13 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

અખરોટમાં રહેલા ઓમેગા – 3, હિમોગ્લોબીન, વિટામીન અને મિનરલ્સ અનેક રોગો માટે ફાયદાકારક બની શકે છે

અખરોટ એ સ્વાસ્થ્યવર્ધક ડ્રાયફ્રૂટ છે એમ કહેવું એ ખોટું નથી. અખરોટમાં તંદુરસ્ત ચરબી, ફાઇબર, વિટામિન્સ અને ઘણા ઘણાં ખનિજો હોય છે. હકીકતમાં, છેલ્લાં 50 વર્ષથી એક અખરોટમાં વૈજ્ઞાનિકોને ઘણો રસ છે. વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો કહે છે કે તે મગજ જેવું લાગે છે કારણ કે તે મગજ માટે સારું છે. તમે તેમને ઇન્સ્યુલેટેડ ફૂડ ક્ધટેનરમાં સ્ટોર કરી શકો છો અને બરણીને તમારાં ડેસ્ક પર અથવા તમારાં પલંગની નજીક રાખી શકો છો જેથી તે સમયાંતરે તેને ખાઇ શકો અને અનન્ય સ્વાસ્થ્ય લાભો મેળવી શકો છો. અહીં દરરોજ અખરોટ ખાવાનાં કેટલાક કારણો છે.

- Advertisement -

ઓમેગા-3નો સુપર સ્ત્રોત
અખરોટમાં અન્ય કોઈપણ ડ્રાયફ્રૂટ કરતાં ઓમેગા-3નું પ્રમાણ ઘણું વધારે હોય છે, જે દરેક 28 ગ્રામ અખરોટમાં 2.5 ગ્રામ ઓમેગા-3 પ્રદાન કરે છે. અખરોટમાં ઓમેગા-3 આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે.  તે એક આવશ્યક તત્વ છે, જેનાં માટે તમારે તેને તમારાં આહારમાં સામેલ કરવાની જરૂર છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિન અનુસાર, ઓમેગા-3નું પૂરતું સેવન કરવાથી હૃદય રોગથી મૃત્યુ થવાનું જોખમ 10 ટકા ઓછું થઈ જાય છે.

એન્ટીઑકિસડન્ટથી ભરપૂર
અખરોટમાં અન્ય કોઈપણ ડ્રાયફ્રૂટ કરતાં વધુ એન્ટીઓક્સીડેન્ટ વધુ હોય છે. અખરોટમાં મેલાટોનિન, વિટામિન ઇ અને પોલીફેનોલ્સ તરીકે ઓળખાતાં તત્વો હોય છે. તંદુરસ્ત પુખ્ત વયનાં લોકોમાં એક પ્રારંભિક અભ્યાસ દર્શાવે છે કે અખરોટથી ભરપૂર ભોજન લેવાથી “ખરાબ” એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સિડેટીવ નુકસાનને અટકાવી શકાય છે અને અખરોટથી એચડીએલ સારા કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે.

ઈનફ્લામેશન ઘટાડી શકે
ઈનફ્લામેશન એ બહુવિધ રોગોનું મૂળ કારણ છે, જેમાં હૃદય રોગ, ટાઈપ 2 ડાયાબિટીસ, કેન્સર અને અલ્ઝાઈમર જેવાં રોગનો સમાવેશ થાય છે અને તે ઓક્સિડેટીવ તણાવને કારણે થઈ શકે છે. અખરોટમાં રહેલાં પોલિફીનોલ્સ આ ઓક્સિડેટીવ તણાવ અને ઈનફ્લામેશન સામે લડવામાં મદદ કરે છે. એલાગિટાનીન નામનાં પોલિફીનોલ્સનું જૂથ ખાસ મદદ કરે છે. જે તમારાં આંતરડામાં રહેલાં ફાયદાકારક બેક્ટેરિયા એલાગિટાનિન્સને યુરોલિથિન્સ નામનાં સંયોજનોમાં રૂપાંતરિત કરે છે, જે ઈનફ્લામેશન સામે પણ રક્ષણ આપી શકે છે. એએલએ મેગ્નેશિયમ, ઓમેગા-3 ફેટ અને અખરોટમાં રહેલું એમિનો એસિડ આર્જિનિન પણ ઈનફ્લામેશન ઘટાડી શકે છે.

- Advertisement -

કેન્સરનું જોખમ ઘટાડી શકે
પ્રાણીઓ અને લોકો પરનો અભ્યાસ સૂચવે છે કે અખરોટ ખાવાથી સ્તન, પ્રોસ્ટેટ અને કોલોરેક્ટલ કેન્સર જેવાં ચોક્કસ પ્રકારનાં કેન્સરનું જોખમ ઘટી શકે છે. યુરોલિથિન્સની ઈનફ્લામેશન વિરોધી પ્રવૃત્તિઓ અન્ય પ્રકારનાં કેન્સર સામે રક્ષણ કરવામાં પણ મદદ કરી શકે છે. યુરોલિથિન્સમાં હોર્મોન જેવાં ગુણધર્મો હોય છે જે હોર્મોન-સંબંધિત કેન્સર, ખાસ કરીને સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

પેટ અને આંતરડાને સ્વસ્થ રાખે છે
અધ્યયનોએ સૂચવ્યું છે કે જો તમારાં આંતરડા સારા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવાણુઓથી સમૃદ્ધ છે, તો તમારુ આરોગ્ય એકંદર સારું રહેવાની શક્યતા વધુ છે. તેનાથી વિપરીત, તમારાં માઇક્રોબાયોટા જો બિનઆરોગ્યપ્રદ હશે તો તે સ્થૂળતા, કેન્સર અને હૃદય રોગનું જોખમ વધારે છે. તમે જે ખાઓ છો તે તમારા માઇક્રોબાયોટાને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી શકે છે.  અખરોટ ખાવું એ તમારાં માઇક્રોબાયોટા અને તમારા આંતરડાના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.

વજન નિયંત્રણ કરે છે
અખરોટમાં કેલરી હોય છે, પરંતુ અભ્યાસોએ સૂચવ્યું છે કે તેમાંથી શોષાયેલી ઊર્જા તેમનાં પોષક તત્વોના આધારે અપેક્ષિત કરતાં 21 ટકા ઓછી છે. અખરોટ ખાવાથી તમારી ભૂખને નિયંત્રિત કરવામાં પણ મદદ મળી શકે છે.  લાંબા ગાળાનાં અભ્યાસ પરથી વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે અખરોટ ભૂખ અને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે અને તમારી રોગપ્રતિકારકશક્તિને પણ વધારે છે.

બ્લડ પ્રેશર ઘટાડે છે
હાઈ બ્લડ પ્રેશર એ સ્ટ્રોક અને હ્રદય રોગ માટે નોંધપાત્ર જોખમી પરિબળ છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે અખરોટ ખાવાથી હાઈ  બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ મળી શકે છે. અખરોટ બ્લડ પ્રેશરમાં થોડો સુધારો કરી શકે છે.  આ નોંધપાત્ર છે, કારણ કે બ્લડ પ્રેશરમાં નાનો તફાવત તમારાં હૃદય રોગનાં જોખમને મોટી અસર કરી શકે છે.

ડાયાબિટીસ ઘટાડવામાં મદદ કરી શકે
નિરીક્ષણ અભ્યાસોએ સૂચવ્યું છે કે અખરોટ ટાઇપ 2 ડાયાબિટીસને ઓછું કરી શકે છે કારણ કે તે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વધારે વજન તમારાં હાઈ બ્લડ શુગર અને ડાયાબિટીસની શક્યતાને વધારે છે. અખરોટ ખાવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે જે વજન નિયંત્રણ પરનાં પ્રભાવની બહાર હોય છે. અખરોટમાં હિમોગ્લોબિન પણ વધુ હોય છે જે લોહીમાં સુગરને ઘટાડવામાં મદદ કરે છે.

વૃદ્ધત્વને સપોર્ટ કરે છે
જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ તેમ તમારી હિલચાલ અને સારી શારીરિક કામગીરી જરૂરી છે.  એક વસ્તુ જે તમારી શારીરિક ક્ષમતાઓને જાળવી રાખવામાં મદદ કરી શકે છે તે છે સ્વસ્થ આહાર. અખરોટ એ એવાં ખોરાકમાંનો એક છે જે તંદુરસ્ત આહારમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપે છે. કેલરીમાં વધુ હોવા છતાં, અખરોટ આવશ્યક વિટામિન્સ, ખનિજો, ફાઇબર, ચરબીથી ભરપૂર હોય છે જે તમારા માટે એક ટોનિક તરીકે કામ કરશે.

મગજનાં સ્વાસ્થ્ય માટે જરૂરી
સંશોધન સૂચવે છે કે આ અખરોટ ખરેખર તમારાં મગજ માટે સારું હોઈ શકે છે. તે શીખવાની કુશળતા, યાદશક્તિમાં સુધારો કરી શકે છે અને ચિંતા ઘટાડી શકે છે.  વૃદ્ધ વયસ્કોમાં અવલોકનાત્મક અભ્યાસોએ અખરોટ ખાવાને મગજનાં કાર્યમાં સુધારો કરવા સાથે જોડ્યો છે, જેમાં ઝડપી પ્રક્રિયાની ગતિ, માનસિક સુગમતા અને યાદશક્તિનો સમાવેશ થાય છે. નિયમિત ધોરણે અખરોટનું સેવન કરવાથી ડિમેન્શિયાનું જોખમ પણ ઘટી જાય છે.

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

TAGGED: health, walnuts
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદ-મુંબઈ વચ્ચે નેશનલ હાઈવે પરની મુસાફરી મોંઘી બની: ટોલનાકા દરમાં થયો તોતિંગ વધારો
Next Article IPL 2025: આજે બીજા દિવસે 493 ખેલાડીઓ પર બોલી લાગશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?