By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    14 hours ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    15 hours ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    2 days ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    4 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દર 10માંથી એક બાળકને મોબાઈલ એડિક્શન: સ્ક્રિન હટતા જ તોફાન!
    12 hours ago
    સુવેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી
    13 hours ago
    તમિલનાડુમાં રાજકીય ભૂકંપ
    13 hours ago
    તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું
    15 hours ago
    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    15 hours ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    2 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    2 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    3 days ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પુરાણોના રત્નાકરમાં ડૂબકી મારીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પુરાણોના રત્નાકરમાં ડૂબકી મારીએ
Author

પુરાણોના રત્નાકરમાં ડૂબકી મારીએ

Khaskhabar Editor
Last updated: 2024/08/17 at 4:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

પરિપ્રેક્ષ્ય:સિદ્ધાર્થ રાઠોડ

પ્રસ્થાન:
‘આ સંસાર વાર્તા પુરી થયા બાદ બચેલા તેના પ્રભાવ જેવો છે.’
– યોગ વસિષ્ઠ રામાયણ
અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે જે આપણા હિન્દૂ ધર્મમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. મને આ સમય આઈડિઅલ લાગે છે પૌરાણિક કથાઓના સાગરમાં ડૂબકી મારવા માટે. થોડા સમયથી જે પૌરાણિક કથાઓ વાંચી રહ્યો છું તેમાંથી જે મને સમજાણું તે અહીં શેર કરવાનો પ્રયાસ છે.
રામાયણનની શરૂઆતમાં મંથરા નામની દાસી કૈકેયીના કાન ભંભેરે છે. આમાં એવું કહેવાયું છે મંથરા પણ સ્વભાવે એવી દ્વેષીલી નાતી પણ દેવતાઓએ એવી ગોઠવણ કરી કે સરસાસ્વતી મંથરાની જીભે એવા વેણ મૂકી દે કે તે કૈકેયીને ઉશ્કેરે અને કૈકેયી રામને વનવાસ અને ભરતને ગાદી એવી માંગણી દશરથ સામે મૂકે. જો કૈકેયી એવી કઈ હાથ ન કરત તો રામને વનવાસ ન મળત. એવી જ રીતે રામ, લક્ષ્મણ અને સીતા વનમાં ન જાત તો તેઓને શૂર્પણખાનો ભેટો ન થાત, તેથી નતો રાવણ સીતાનું હરણ કરત કે ન રામ અને રાવણનું યુદ્ધ થાત. હકીકતે તે સમયે રાવણ પોતાની શક્તિ અને સત્તાના સર્વોચ્ચ શિખરે હતો. ચારેબાજુ તેણે પોતાની આણ વર્તાવી હતી. રાક્ષસજાતિનું પ્રભુત્વ હતું અને ધર્મની પર સંકટ તોળાતું હતું. માટે રાવણનો વધ અતિઆવશ્યક હતો. આમ, દેવતાઓએ ગોઠવણ કરી કે ભગવાન શ્રીરામ રાવણની સામે યુદ્ધ કરે અને તેનો વધ કરે.

- Advertisement -

વિરામ:
હું જગદિશ્વરની પૂજા કરું છું, જે શાંત, શાશ્વત, અગાધ (પુરાવાથી પર) છે, પાપરહિત છે, મોક્ષના રૂપમાં સર્વોચ્ચ શાંતિ આપનાર, કે જેને સતત બ્રહ્મા, શંભુ અને શેષજીથી સેવવામાં આવે છે, વેદાંત દ્વારા જ્ઞાત, સર્વવ્યાપી, મહાનતમ દેવ, જે માયામાંથી માનવ સ્વરૂપમાં પ્રગટ થાય છે, જે તમામ પાપોને દૂર કરે છે, કરુણાની ખાણ છે, રઘુકુળમાં શ્રેષ્ઠ અને રાજાઓના વડા, એવા જગદિશ્વર જે છે.
– ગોસ્વામી તુલસીદાસ (સુંદરકાંડ)

અહીં મને આ વાત બહુ પ્રતીકાત્મક લાગી. ઘણીવાર આપણી સાથે પણ એવું થતું હોય જ છે ને! ઘણા માણસોનો કોઈ વાંક ન હોવા છતાં તેઓએ ઘણું બધું સહન કરવું પડે છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે માણસ તરીકે બહુ ઉમદા હોવા છતાં તેમની સાથે આવું શા માટે થયું? તેની પાછળ વિધાતાનો એવો પણ આશય હોય કે એ વ્યક્તિ પોતાને થયેલ જે હાનિ છે તેનો બદલો એ રીતે વાળે કે તે આખા સમાજ, દેશ કે વિશ્વને લાભ કરે. કૃષ્ણના માતાપિતાને કંસે બંધક ના બનાવ્યા હોત કે તેમના બાળકોને બર્બરતાથી મારી ન નાખ્યા હોત તો કૃષ્ણના મનમાં કંસ પ્રત્યે વેરભાવ જાગ્યો હોત? અને તેઓએ તેનો વધ કર્યો હોત?
નજીકના ઇતિહાસની વાત કરીએ તો ગાંધીજીને જો ટ્રેનના ડબ્બામાંથી ધક્કો મારી કાઢી ન મુકાયા હોત તો તેમના મનમાં જાતિભેદ અને રંગભેદ સામે લડવાનો તથા સત્યાગ્રહનો વિચાર આવ્યો હોત? દશરથ માંઝી નામના માણસે તેની દુર્ઘટનામાં મરેલી પત્નીની યાદમાં પહાડ કોતરીને રસ્તો બનાવી નાખ્યો. પણ જો તેમના પત્ની મૃત્યુ ન પામ્યા હોત તો તેમને આવી રીતે પહાડમાંથી રસ્તો કોતરવાનું સૂઝ્યું હોત? આવા તો ઘણા ઉદાહરણો છે.
શું વિધાતાના મનમાં એવું હોય કે આ માણસ પાસે ક્ષમતા છે, સામર્થ્ય છે પણ તેનામાં એક પ્રકારની આક્રમકતાનો અભાવ છે તેથી તેઓ માણસને એક ’ઈમોશનલ કિક’ આપવા તેની સાથે અન્યાય કરે છે? એક માણસનું ખરાબ થવાથી આખા સમાજ, દેશ કે વિશ્વનું કલ્યાણ થતું હોય તો તે યોગ્ય છે. ખરું કે નહીં?

પૂર્ણાહુતિ:
રામાયણમાં માલ્યવાન એટલે કે રાવણના નાનાશ્રી રાવણને કહે છે કે તમે પોતાના બળથી આ કાળને તો જીતી લીધો પણ પોતાના જ કામ અને અહંકારને જીતવામાં તમે નિષ્ફળ રહ્યા.

- Advertisement -

You Might Also Like

બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો

ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ

TAGGED: Puranas
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુનિતા વિલિયમ્સ, બુશ વિલ્મોર.. ઘરવાપસી ક્યારે?
Next Article હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ ! ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ, તારે કાજ નથી ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ફાઈલોમાં પ્રોબ્લેમ ન હોય તો સમયસર ક્લિયર કરવાની પ્રેક્ટિસ પાડો : સંઘવી
પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી
બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે
23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે
ભાવનગરમાં દારૂ પીને નાયબ મામલતદારે ધમાલ મચાવી !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Hemadri Acharya Dave

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?