By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    6 minutes ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પુરાણોના રત્નાકરમાં ડૂબકી મારીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પુરાણોના રત્નાકરમાં ડૂબકી મારીએ
Author

પુરાણોના રત્નાકરમાં ડૂબકી મારીએ

Khaskhabar Editor
Last updated: 2024/08/17 at 4:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

પરિપ્રેક્ષ્ય:સિદ્ધાર્થ રાઠોડ

પ્રસ્થાન:
‘આ સંસાર વાર્તા પુરી થયા બાદ બચેલા તેના પ્રભાવ જેવો છે.’
– યોગ વસિષ્ઠ રામાયણ
અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે જે આપણા હિન્દૂ ધર્મમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. મને આ સમય આઈડિઅલ લાગે છે પૌરાણિક કથાઓના સાગરમાં ડૂબકી મારવા માટે. થોડા સમયથી જે પૌરાણિક કથાઓ વાંચી રહ્યો છું તેમાંથી જે મને સમજાણું તે અહીં શેર કરવાનો પ્રયાસ છે.
રામાયણનની શરૂઆતમાં મંથરા નામની દાસી કૈકેયીના કાન ભંભેરે છે. આમાં એવું કહેવાયું છે મંથરા પણ સ્વભાવે એવી દ્વેષીલી નાતી પણ દેવતાઓએ એવી ગોઠવણ કરી કે સરસાસ્વતી મંથરાની જીભે એવા વેણ મૂકી દે કે તે કૈકેયીને ઉશ્કેરે અને કૈકેયી રામને વનવાસ અને ભરતને ગાદી એવી માંગણી દશરથ સામે મૂકે. જો કૈકેયી એવી કઈ હાથ ન કરત તો રામને વનવાસ ન મળત. એવી જ રીતે રામ, લક્ષ્મણ અને સીતા વનમાં ન જાત તો તેઓને શૂર્પણખાનો ભેટો ન થાત, તેથી નતો રાવણ સીતાનું હરણ કરત કે ન રામ અને રાવણનું યુદ્ધ થાત. હકીકતે તે સમયે રાવણ પોતાની શક્તિ અને સત્તાના સર્વોચ્ચ શિખરે હતો. ચારેબાજુ તેણે પોતાની આણ વર્તાવી હતી. રાક્ષસજાતિનું પ્રભુત્વ હતું અને ધર્મની પર સંકટ તોળાતું હતું. માટે રાવણનો વધ અતિઆવશ્યક હતો. આમ, દેવતાઓએ ગોઠવણ કરી કે ભગવાન શ્રીરામ રાવણની સામે યુદ્ધ કરે અને તેનો વધ કરે.

- Advertisement -

વિરામ:
હું જગદિશ્વરની પૂજા કરું છું, જે શાંત, શાશ્વત, અગાધ (પુરાવાથી પર) છે, પાપરહિત છે, મોક્ષના રૂપમાં સર્વોચ્ચ શાંતિ આપનાર, કે જેને સતત બ્રહ્મા, શંભુ અને શેષજીથી સેવવામાં આવે છે, વેદાંત દ્વારા જ્ઞાત, સર્વવ્યાપી, મહાનતમ દેવ, જે માયામાંથી માનવ સ્વરૂપમાં પ્રગટ થાય છે, જે તમામ પાપોને દૂર કરે છે, કરુણાની ખાણ છે, રઘુકુળમાં શ્રેષ્ઠ અને રાજાઓના વડા, એવા જગદિશ્વર જે છે.
– ગોસ્વામી તુલસીદાસ (સુંદરકાંડ)

અહીં મને આ વાત બહુ પ્રતીકાત્મક લાગી. ઘણીવાર આપણી સાથે પણ એવું થતું હોય જ છે ને! ઘણા માણસોનો કોઈ વાંક ન હોવા છતાં તેઓએ ઘણું બધું સહન કરવું પડે છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે માણસ તરીકે બહુ ઉમદા હોવા છતાં તેમની સાથે આવું શા માટે થયું? તેની પાછળ વિધાતાનો એવો પણ આશય હોય કે એ વ્યક્તિ પોતાને થયેલ જે હાનિ છે તેનો બદલો એ રીતે વાળે કે તે આખા સમાજ, દેશ કે વિશ્વને લાભ કરે. કૃષ્ણના માતાપિતાને કંસે બંધક ના બનાવ્યા હોત કે તેમના બાળકોને બર્બરતાથી મારી ન નાખ્યા હોત તો કૃષ્ણના મનમાં કંસ પ્રત્યે વેરભાવ જાગ્યો હોત? અને તેઓએ તેનો વધ કર્યો હોત?
નજીકના ઇતિહાસની વાત કરીએ તો ગાંધીજીને જો ટ્રેનના ડબ્બામાંથી ધક્કો મારી કાઢી ન મુકાયા હોત તો તેમના મનમાં જાતિભેદ અને રંગભેદ સામે લડવાનો તથા સત્યાગ્રહનો વિચાર આવ્યો હોત? દશરથ માંઝી નામના માણસે તેની દુર્ઘટનામાં મરેલી પત્નીની યાદમાં પહાડ કોતરીને રસ્તો બનાવી નાખ્યો. પણ જો તેમના પત્ની મૃત્યુ ન પામ્યા હોત તો તેમને આવી રીતે પહાડમાંથી રસ્તો કોતરવાનું સૂઝ્યું હોત? આવા તો ઘણા ઉદાહરણો છે.
શું વિધાતાના મનમાં એવું હોય કે આ માણસ પાસે ક્ષમતા છે, સામર્થ્ય છે પણ તેનામાં એક પ્રકારની આક્રમકતાનો અભાવ છે તેથી તેઓ માણસને એક ’ઈમોશનલ કિક’ આપવા તેની સાથે અન્યાય કરે છે? એક માણસનું ખરાબ થવાથી આખા સમાજ, દેશ કે વિશ્વનું કલ્યાણ થતું હોય તો તે યોગ્ય છે. ખરું કે નહીં?

પૂર્ણાહુતિ:
રામાયણમાં માલ્યવાન એટલે કે રાવણના નાનાશ્રી રાવણને કહે છે કે તમે પોતાના બળથી આ કાળને તો જીતી લીધો પણ પોતાના જ કામ અને અહંકારને જીતવામાં તમે નિષ્ફળ રહ્યા.

- Advertisement -

You Might Also Like

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

TAGGED: Puranas
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુનિતા વિલિયમ્સ, બુશ વિલ્મોર.. ઘરવાપસી ક્યારે?
Next Article હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ ! ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ, તારે કાજ નથી ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ
દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !
મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?