By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 hour ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    3 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી
    45 minutes ago
    તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ
    1 hour ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 hour ago
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    2 days ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    1 hour ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    3 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    5 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    6 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    11 minutes ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    24 minutes ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    48 minutes ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાણીપુરી ખાવા જવાનું કહી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા: દાગીના ગાયબ, ઈરાદો લૂંટનો કે પારિવારિક ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પાણીપુરી ખાવા જવાનું કહી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા: દાગીના ગાયબ, ઈરાદો લૂંટનો કે પારિવારિક ?
ગુજરાત

પાણીપુરી ખાવા જવાનું કહી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા: દાગીના ગાયબ, ઈરાદો લૂંટનો કે પારિવારિક ?

Khaskhabar Editor
Last updated: 2025/11/24 at 4:47 PM
Khaskhabar Editor 7 months ago
Share
8 Min Read
SHARE

કુહાડી જેવા હથિયારના ઘા ઝીંકી માથું ફાડી નાખ્યું, કાન કાપી નાખ્યા, જ્યાં હત્યા થઇ તે વાડી વિસ્તાર

પતિ-પૂર્વ પતિ સહિતના શકમંદોની પૂછતાછ પણ હજુ સુધી પોલીસને કોઈ લીડ મળતી નથી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાંથી શનિવારે સાંજે લાપતા થયેલ મહિલાની બીજા દિવસે સવારે ઘરથી દોઢેક કિલોમીટર દૂર અવાવરું જગ્યાએથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે સાથોસાથ હત્યાનો ઈરાદો લૂંટનો કે પારિવારિક, અવાવરું જગ્યાએ સાંજે જવાની જરૂર શું, તે સહિંતા પ્રશ્નો પેચીદા બન્યા છે તેમજ હત્યામાં કુહાડી જેવા હથિયારનો ઉપયોગ થયાનું જાણવા મળ્યું છે જો કે જ્યાં હત્યા થઇ તેની આજુબાજુમાં વાડી વિસ્તાર હોય બદઇરાદે કોઈ શ્રમીકે હત્યાને અંજામ આપી દાગીના-રોકડ લૂંટી લીધા કે શું તે સહિતના અનેક પ્રશ્નો વચ્ચે પોલીસે પતિ અને પૂર્વ પતિ સહીત દસેક શકમંદોની આગવી ઢબે પૂછપરછ શરુ કરી છે મૃતદેહ ઉપરથી સોનાનું મંગળસૂત્ર, સોનાનો નાકનો દાણો, ચાંદીના સાંકળાં, ચાંદીની બંગડી સહીત અઢી લાખના દાગીના ગાયબ હોય પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

રાજકોટના કોઠારીયા રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતાં અને સસરા વિજયભાઈ વારડેના મનહર પ્લોટ ખાતે આવેલ પ્રીન્ટીંગ (ડાય પંચીંગ) ના કારખાનામાં રીક્ષાના ફેરા કરી પરિવારનું ગુજરાન ચલાવતા અમીતભાઈ પ્રવીણભાઈ બાવરીયા ઉ.27એ ભગવતીપરામાં કોપર ગ્રીન સીટીમાં રહેતા બહેન સ્નેહાબેન હિતેષભાઇ આસોડીયાની હત્યા અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પરિવારમાં પિતા પ્રવીણભાઈ માતા અલ્કાબેન અને ત્રણ બહેનો છે. જેમાં સૌથી મોટા બહેન જયાબેન મકવાણા, તેનાથી નાના બહેન સ્નેહાબેન ઉર્ફે સેવુ હિતેષભાઈ આસોડીયા હતાં તેના લગ્ન આશરે ત્રણેક વર્ષ પહેલા હિતેષભાઈ આસોડીયા સાથે થયા હતા. ત્યારથી બન્ને ભગવતીપરામાં કોપર ગ્રીન સીટી, બ્લોક નં-16, ખાતે રહે છે. બહેનને સંતાનમાં બે વર્ષનો એક દિકરો શીવાંશ છે બનેવી હિતેષભાઈ ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ લોખંડની ચોરસી બનાવવાનુ કારખાનુ ધરાવે છે આ બહેનના બીજા લગ્ન છે, અગાઉ તેના લગ્ન કોઠારીયા રોડ પર રહેતા દિપકભાઈ ગુજરાતી સાથે 13 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. લગ્નના એકાદ વર્ષ બાદ છુટાછેડા થયા હતા ત્યારથી બહેન તેમની સાથે રહેતી હતી.

- Advertisement -

ગઈ તા.22ના તે તેમની પત્ની અવની સાથે કોઠારીયા રોડ પર આવેલ ડી-માર્ટમા ખરીદી કરવા ગયા હતા તે દરમ્યાન બહેન અવનીનો ફોન આવ્યો કે, સેવુ તારે ત્યા આવી છે ? હિતેષનો ફોન આવ્યો હતો. જેથી મેં કહ્યું કે, હું હાલ મોલમા છુ ઘરે જઈને વાત કરૂ, બાદમા ઘરે જઈ માતાને પૂછતાં જાણવા મળેલ કે, બહેન સેવુ ઘરેથી સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ પાણીપુરી ખાવા જવાનુ કહી નીકળેલ છે, પરંતુ હજુ સુધી ઘરે પહોંચી નથી જેથી રાત્રીના તે તેના પત્ની સાથે બહેનના કોપરગ્રીન ખાતેના ઘરે જવા નીકળ્યા ત્યારે બનેવીને ફોન કરતા તેમણે કહ્યું કે તારી બહેન ઘરેથી પાણીપુરી ખાવા નીકળુ છુ, તેમ કહી સાંજથી નીકળેલ છે અને તેણીનો મોબાઇલ ફોન પણ ઘરે રાખીને ગયેલ છે. હજી સુધી ઘરે પહોંચી નથી. તેણીએ કહ્યુ હતુ કે, તમે આપણા દિકરાને તેડતા આવજો અને આવતી વખતે મને પણ તેડી જજો હાલ હુ શીવાંશને મૂકવા મારા પપ્પાના ઘરે જાવુ છુ અને થોડીવારમાં ત્યા પહોંચુ છું થોડો સમય ઘરે બનેવી સાથે ચર્ચા કર્યા બાદ બહેનને શોધવા નીકળ્યા હતા તેમજ અલગ-અલગ સી.સી.ટી.વી. ફૂટેજ જોતા બહેન લાલ કલરના કૂર્તા તેમજ કાળા કલરની લેગીસમા જતી દેખાય છે જે આધારે દોઢેક વાગ્યા સુધી તેણીને શોધેલ, પરંતુ બહેન ક્યાય મળી આવેલ નહી. જેથી રાત્રે બે અઢી વાગ્યાના અરસામા અમો અમારા બનેવીના ઘરેથી છૂટા પડેલ. જે બાદ તેઓ ઘરે જતા રહ્યા હતા સવારે આશરે 09/50 વાગ્યે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક સોશીયલ મીડીયા ગ્રુપમાં એક સમાચાર વાંચેલ જેમાં વેલનાથપરા વિસ્તારમાં અજાણી યુવતીની લાશ મળી તેવુ લખેલુ હતુ અને સાથે એક મહીલાનો ફોટો પણ હતો. જે ફોટો જોતા તેમાં મહીલાએ પહેરેલ કપડા બહેને ગઈકાલે જે કપડા પહેરેલ હતા તેવા જ હોય તેમજ બાંધો જોતા મારી બહેનના બાંધા જેવો જ જણાતો હતો. જેથી બહેનને ઓળખી લીધી હતી જે બાદ તુરત જ બનેવીને ફોન કરી આ બાબતે જાણ કરી જે જગ્યાએ બનાવ બનેલ છે તે જગ્યાની જાણ થતા સ્થળ ઉપર પહોચેલ અને ત્યા જઇને જોયું તો બહેનની લાશ ભગવતીપરા મેઇન રોડથી વેલનાથ પરા તરફ જવા માટેના કાચા રસ્તા પર મેઇન રોડથી આશરે 300 મીટર અંદર કાચા માર્ગ પર લોહીલોહાણ હાલતમાં પડેલ હતી બહેનના નાકના ભાગે, આંખની બાજુના ભાગે, કાનના ઉપરના ભાગે તેમજ માથામા ઉપરના ભાગે કોઇ તીક્ષ્ણ હથીયાર વડે ઘા મારી ગંભીર ઈજાઓ કરી હત્યા કરેલ હતી. તેમજ બહેનના શરીર ઉપર કોઈ ઘરેણું પણ હતુ નહી જ્યાં બનાવ બન્યો તે વાડી વિસ્તાર છે જેથી ત્યાં લોકોની અવરજવર પણ ઓછી હોય છે બનાવની જાણ થતાં પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, ડિસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડિસીપી રાકેશ દેસાઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને એફએસએલ અને ડોગ સ્કોવર્ડની ટીમ સાથે ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને બી. ડિવિઝન પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ આદર્યો હતો પોલીસે મૃતકના પતિ અને પૂર્વ પતિ સહિતના શકમંદની પૂછતાછ હાથ ધરી છે પરંતુ હજુ સુધી કોઈ લીડ મળી નથી જો કે મહિલાના મોતથી એક પુત્રએ માતાનું છત્ર ગુમાવ્યું છે.

મહિલાનો મોબાઈલ ઘરે હતો : ભૂલી ગયા હતા કે અન્ય કોઈ કારણ ?

આજના યુગમાં લોકો બધું ભૂલી જાય પણ પોતાનો મોબાઈલ સાથે લઇ જવાનું કોઈ ભૂલતું નથી ત્યારે આ કેસમાં હત્યાનો ભોગ બનનાર મહિલાનો ફોન ઘરેથી મળી આવ્યો છે પોતે ઉતાવળમાં ફોન ઘરે જ ભૂલી ગયા કે અન્ય કોઈ કારણ તે પ્રશ્ર્ન પણ તપાસ માંગી લ્યે તેમ છે.

સમી સાંજે અવાવરું જગ્યાએ જવાનું કારણ શું ?

પતિને પાણીપુરી ખાવા જવાનું કહી નીકળેલી મહિલા ઘરથી દોઢ કિલોમીટર અને મુખ્ય રસ્તાથી 300 મીટર અંદર જે અવાવરું જગ્યા છે ત્યાં કેવી રીતે પહોંચી, સમી સાંજે અવાવરું જગ્યાએ જવાનું કારણ શું, તે પણ તપાસનો વિષય બની ગયો છે.

રહસ્યના આટાપાટા સર્જતી ઘટનામાં બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ

ભગવતીપરામાં જે સ્થળેથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી છે તે સ્થળે એકપણ સીસીટીવી નહીં હોવાથી પોલીસ માટે ભેદ ઉકેલવો વધુ મુશ્કેલ સાબિત થઇ રહ્યું છે રહસ્યના આટાપાટા સર્જતી આ ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે એડીચોટીનું જોર લગાડ્યું છે જ્યાં તીસરી આંખ ન હોય તેવા કિસ્સાઓમાં પોલીસ પોતાના બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કરતી હોય છે શું આ કેસમાં કોઈ બાતમીદારની બાતમી ભેદ ઉકેલવામાં મદદરૂપ થશે ?
ચાલું વર્ષે હત્યાના 37 બનાવ પોલીસ ચોપડે નોંધાયા

રાજકોટમાં ચાલુ વર્ષે હત્યાના 37 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે ગત દિવાળી ટાણે માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રિપલ મર્ડર નોંધાયા હતા તેમજ દિવાળી પર્વમાં જ સીએલએફ ક્વાટર પાસે ગાંધીગ્રામના યુવકની અને જામનગર રોડ ઉપ્પર પણ યુવકની હત્યા થઇ હતી તે પછી નવાગામમાં માતાએ બે દીકરીની હત્યા કરી આપઘાત કરી લીધાની અને નાગેશ્વરમાં પત્નીને ગોળી ધરબી હત્યા કરી પોતે પણ લમણે ગોળી ખાઈ આપઘાત કરી લીધાની ઘટનાઓ હજુ તાજી જ છે.

You Might Also Like

ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ

અમદાવાદ: સરસપુરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, AMCના સ્વિમિંગ પૂલમાં ઘૂસી મચાવી ધમાલ, હથિયારો બતાવી સિક્યુરિટી ગાર્ડને ધમકાવ્યો

રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

TAGGED: the intention robbery
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે સસ્તા અનાજનાં દુકાનધારક અનાજમાં કટકી કરતા હોવાની રાવ
Next Article ધ્રાંગધ્રા ગુરુકુળ ચોકડી નજીક જુગારધામ પર દરોડો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
અમદાવાદ: સરસપુરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, AMCના સ્વિમિંગ પૂલમાં ઘૂસી મચાવી ધમાલ, હથિયારો બતાવી સિક્યુરિટી ગાર્ડને ધમકાવ્યો
રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી
રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
TALK OF THE TOWNગુજરાતરાજકોટ

સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
અમદાવાદ

અમદાવાદ: સરસપુરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, AMCના સ્વિમિંગ પૂલમાં ઘૂસી મચાવી ધમાલ, હથિયારો બતાવી સિક્યુરિટી ગાર્ડને ધમકાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?