By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    19 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    21 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    2 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    2 days ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    19 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    19 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    19 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    19 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    2 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    2 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    5 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    7 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    7 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    21 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 days ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    2 days ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પૂર્વ PM નહેરુ દ્વારા થયેલી 2 ભૂલ અમિત શાહે લોકસભામાં ગણાવી, JK માટે પાસ થયા 2 બિલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પૂર્વ PM નહેરુ દ્વારા થયેલી 2 ભૂલ અમિત શાહે લોકસભામાં ગણાવી, JK માટે પાસ થયા 2 બિલ
રાષ્ટ્રીય

પૂર્વ PM નહેરુ દ્વારા થયેલી 2 ભૂલ અમિત શાહે લોકસભામાં ગણાવી, JK માટે પાસ થયા 2 બિલ

Khaskhabar Editor
Last updated: 2023/12/07 at 5:04 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
લોકસભાએ બુધવારે (6 ડિસેમ્બર 2023) જમ્મુ અને કાશ્મીર સાથે સંબંધિત બે મહત્વપૂર્ણ બિલ પસાર કર્યા. તેમના નામ છે- જમ્મુ અને કાશ્ર્મીર આરક્ષણ (સુધારા) બિલ 2023 અને જમ્મુ અને કાશ્ર્મીર પુનર્ગઠન બિલ 2023. બિલ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કાશ્મીર પર દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુ દ્વારા કરવામાં આવેલી બે ભૂલોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે પહેલી ભૂલ એ હતી કે આપણી સેના જીતી રહી હતી અને નહેરુએ યુદ્ધવિરામ આપ્યો હતો. જો આવું ન થયું હોત તો ઙજ્ઞઊં પણ ભારતનો ભાગ હોત. તેમની બીજી ભૂલ જમ્મુ-કાશ્ર્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની હતી. શાહે કહ્યું કે નહેરુએ શેખ અબ્દુલ્લાને લખેલા પત્રમાં પણ આ ભૂલો સ્વીકારી હતી.
અમિત શાહે કહ્યું, બે મોટી ભૂલો જે પંડિત જવાહર લાલ નહેરુના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન થઈ હતી. તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે કાશ્મીરમાં વર્ષો સુધી શાંતિ નહોતી. જ્યારે આપણી સેના જીતી રહી હતી ત્યારે પંજાબ વિસ્તારમાં પહોંચતાની સાથે જ યુદ્ધવિરામ લાદવામાં આવ્યો અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો જન્મ થયો. જો યુદ્ધવિરામમાં ત્રણ દિવસનો વિલંબ થયો હોત તો ઙજ્ઞઊં ભારતનો ભાગ હોત. કાશ્ર્મીર જીત્યા વિના યુદ્ધવિરામ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને બીજું, કાશ્ર્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની મોટી ભૂલ કરી.
બિલ પર ચર્ચા કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આના દ્વારા વિધાનસભાની બે બેઠકો કાશ્મીરના સ્થળાંતર કરનારાઓ માટે અને એક બેઠક પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી ભારતમાં આવનારા લોકો માટે આરક્ષિત કરવામાં આવશે. તેવી જ રીતે વિધાનસભાની બેઠકોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જમ્મુમાં પહેલા 37 સીટો હતી, હવે 43 થશે. કાશ્મીરની બેઠકો 46થી વધીને 47 થશે. શાહે કહ્યું, 24 બેઠકો ઙજ્ઞઊં માટે અનામત રાખવામાં આવી છે કારણ કે ઙજ્ઞઊં આપણું છે.
ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ કાશ્મીરી પંડિતોના વિસ્થાપનનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ બિલ તેમને તેમના અધિકારો આપવાનું કામ કરશે. તેમનું પ્રતિનિધિત્વ કરવાનું કામ કરશે. ગૃહમંત્રીએ ચર્ચા દરમિયાન કહ્યું કે જે લોકો પૂછે છે કે કલમ 370 નાબૂદ થયા પછી જમ્મુ અને કાશ્મીરમાં શું બદલાયું છે, તેઓએ જાણવું જોઈએ કે 5 ઓગસ્ટ, 2019 પછી એવા લોકોનો અવાજ સંભળાયો છે જે પહેલા સાંભળવામાં આવ્યો ન હતો.

ગૃહમંત્રીએ કરી આતંકવાદ પર વાત
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, જ્યારે આતંકવાદ શરૂ થયો અને આતંકવાદ દરેકને નિશાન બનાવવા લાગ્યો, ત્યારે મેં ઘણા નેતાઓને મગરના આંસુ વહાવતા જોયા. મેં ઘણા નેતાઓને શબ્દોથી સાંત્વના આપતા જોયા છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એકમાત્ર એવા વ્યક્તિ છે જેમણે પીડિતોના આંસુ લૂછ્યા છે. આતંકવાદ પર બોલતા, ગૃહ પ્રધાને કહ્યું, 1994-2004 વચ્ચે આતંકવાદના 40,164 કેસ નોંધાયા હતા. 2004-2014 વચ્ચે 7217 કેસ નોંધાયા હતા. 2014-23 વચ્ચે આતંકવાદના કેસોમાં 70%નો ઘટાડો થયો છે. એટલા માટે મેં કહ્યું કે કલમ 370 આતંકવાદ અને અલગતાવાદના મૂળમાં છે.

- Advertisement -

You Might Also Like

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી

ચોમાસાએ રફ્તાર પકડી

ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે

TAGGED: AMITSHAH, jammuandkashmir, JAWARHARLALNEHRU, loksabha
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાશ્મીરનું રેડ ગોલ્ડ પ્યોર કેસર ‘સેફ્રોનિયા’ બ્રાન્ડથી રાજકોટમાં ઉપલબ્ધ
Next Article ગુજરાતમાં એક જ વર્ષમાં સાઇબર ક્રાઈમની 1417 ઘટનાઓ બની

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

ચોમાસાએ રફ્તાર પકડી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?