By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    13 hours ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    2 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    3 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    3 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    13 hours ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    2 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    2 days ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    2 days ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    2 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    3 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    5 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    14 hours ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    3 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    3 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    3 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    3 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રતિકોનો મહિમા અને મહાત્મ્ય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > પ્રતિકોનો મહિમા અને મહાત્મ્ય
AuthorRajesh Bhatt

પ્રતિકોનો મહિમા અને મહાત્મ્ય

Khaskhabar Editor
Last updated: 2022/04/16 at 4:55 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ 

ભારતીય સંસ્કૃતિમાં પ્રતિકોનો ઉપયોગ પુરાતન કાળથી થતો આવ્યો છે. ભારતીય મંદિર નિર્માણ શૈલીમાં જોઈએ તો ભગવાનને પ્રિય એવા ફૂલ, વાદ્ય, આયુધ, પક્ષી કે પ્રાણીઓને પ્રતિક સ્વરૂપે આપણે મંદિરોના પ્રાંગણમાં જોઈએ છીએ. આવી જ રીતે ઘર નિર્માણમાં પણ મુખ્ય પ્રવેશદ્વાર પર શુભ પ્રતિક બનાવવાની પ્રથા ભારતીય ઘરોમાં રહી છે. વાસ્તવમાં દરેક પ્રતિક એક ચોક્કસ ઊર્જા ધરાવે છે અને આપણા ઘરને નકારાત્મક ઊર્જાથી બચાવવા અને સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરવામાં સહાયરૂપ બને છે. સામાન્ય લોકોને આ બધી વાતો થોડી ધાર્મિક લાગે પરંતુ હવે તો બોવીસ સ્કેલ નામના યંત્રની મદદથી આપણે દરેક પ્રતિક કે સિમ્બોલની ઊર્જા પણ માપી શકીએ છીએ. બોવીસ નામના આ યંત્રથી ઊર્જા માપતા ખ્યાલ આવ્યો કે ધાર્મિક પ્રતિકો અદ્ભુત ઊર્જા ધરાવે છે. પ્રતિકની સાથે અલગ અલગ ધર્મોમાં વપરાતા વાદ્ય જેમ કે મંદિરમાં રહેલ ઘંટ કે તિબેટીયન બેલ વગાડતી વખતે પણ શુભ ઊર્જા પ્રચૂર માત્રામાં હોય છે તે બોવીસ સ્કેલ પર નોંધાયું છે. ભારતીય જીવન શૈલીમાં આપણે ભાગ્યે જ એવા ઘર જોયા હશે જેના પર તમોને તોરણ, ભગવાનનું ચિત્ર, સાથિયા (સ્વસ્તિક), ૐ, કમળ, કળશ, શંખ કે લક્ષ્મી પગલાંના જોયા હોય, વિવિધ રંગોના ઉપયોગ દ્વારા લગાવવામાં આવતાં આ શુભ પ્રતિકો પાછળનો આશય સારી ઊર્જાને આકર્ષી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જ મેળવવાનું છે.

શુભ પ્રતિક જે નકારાત્મક ઊર્જાથી બચાવવા અને સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરવામાં મદદરૂપ થાય છે.

- Advertisement -

સાથિયા (સ્વસ્તિક): ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્વસ્તિક એટલે કે સાથિયાનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થતો હોય છે. હિન્દુ ઘરો, ઓફિસો, વ્યવસાયો, દુકાનો, લગ્નના કાર્ડ, આરતીની થાળી કે ઘરનો ઉંબરો બધી જગ્યાએ આપણે સ્વસ્તિક કરતાં હોઈએ છીએ. નવું વાહન ખરીદી અને ચલાવતાં પહેલાં સૌ પ્રથમ કંકુનો સ્વસ્તિક કરવામાં આવતો હોય છે. ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકને એક શક્તિશાળી સૌભાગ્ય પ્રતિક તરીકે પણ ગણવામાં આવે છે. એકસરખી ચાર બાજુવાળો સ્વસ્તિક અનિષ્ટ થતાં બચાવે છે, સ્વસ્તિક બનાવતી વખતે ખૂબ કાળજી રાખવી. ઘણાં લોકો અજાણતાં ઉલ્ટો સ્વસ્તિક બનાવે છે જે લાભને બદલે હાનિકારક સાબિત થાય છે. ભવન ભાસ્કર નામના ગ્રંથમાં પણ ખોટી જગ્યાએ રહેલ દરવાજાનો દોષ દૂર કરવા સ્વસ્તિકનો ઉપયોગ સૂચવેલો છે. ભારતીય સ્ત્રીઓ સવારે ઉંબરો પૂજતી વખતે ઉંબરાની બંને બાજુ કંકુથી સાથિયા કરતી હોય છે. નવા ઘરમાં વાસ્તુ સમયે પ્રવેશ કરતી વખતે સાથિયા (સ્વસ્તિક) અને દિવાળીમાં ચોપડા પૂજનમાં ચોપડામાં સાથિયા (સ્વસ્તિક) બનાવવાની પ્રથા રહી છે. સ્વસ્તિક, ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચાર પુરૂષાર્થનું પ્રતિક છે.

ૐ : સ્વસ્તિક જેવું અન્ય શુભ પ્રતિક એટલે ૐ. ઓમકારના જાપ અને નાદથી દિવ્ય અનુભૂતિ થાય છે. ઓમકારના જાપ અને ચિત્ર મનને શાંતિ આપવાનું કામ કરે છે. મંદિરમાં કે ધ્યાન કરવાની જગ્યાએ ઓમનું ચિત્ર રાખવું લાભદાયી રહેશે.

કમળ : કમળ લક્ષ્મીજીનું આસન છે. કમળ મૃદુ છે એટલે કે કોમળ છે લક્ષ્મીજીની કૃપા મેળવવા આ પ્રતિક ઘણું સહાયરૂપ છે. કમળ કાદવમાં રહીને પણ ગંદકીથી દૂર રહે છે. જે તેનો પવિત્રતાનો ગુણ દર્શાવે છે. આપના વ્યવસાયના સ્થળે પ્રવેશદ્વાર નજીક પાણીમાં કમળના પુષ્પો રાખવાની કામકાજમાં નવી તકો મળશે.

- Advertisement -

ચક્ર (ધર્મચક્ર) : ચક્રને પણ ભારતીય સંસ્કૃતિમાં શુભ પ્રતિક માન્યું છે. ચક્ર માંગલ્ય, ગતિશીલતા અને સતત વિકાસ દર્શાવે છે. ચક્ર વૈદિકકાળથી આધ્યાત્મિક શક્તિનું પ્રતિક છે. ચક્ર શક્તિનું પ્રતિક ગણવામાં આવે છે. જૈનોમાં સિદ્ધચક્ર અને બૌદ્ધધર્મમાં ધર્મચક્રનો ઉલ્લેખ છે.

કળશ : કળશનું પ્રતિક સૌભાગ્ય અને સંપૂર્ણતાનું સૂચક છે. હિન્દુ શાસ્ત્રોમાં કળશનું પૂજામાં વિશેષ મહત્ત્વ છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં, પુરાતન કાળમાં રાજા મહારાજા યુદ્ધના આરંભે પૂજા કરી કળશ સ્થાપન કરતાં. કળશમાં ભગવાન વરૂણની પૂજા કરવામાં આવે છે. બૌદ્ધ ગુફામાં કમળ પુષ્પ સાથે કળશનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મંદિરોનાં શિખરો પર પણ કળશની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રિમાં મંદિરોમાં તથા હિન્દુ લોકોમાં ઘરમાં કળશ સ્થાપન કરતાં હોય છે.

શંખ : પૂજામાં વપરાતા શંખને પણ ભારતીય સંસ્કૃતિમાં ઘણો શુભ માનવામાં આવ્યો છે. શંખનાદ દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ ઊર્જાનો સંચાર કરે છે. પ્રાચીન સમયમાં મંદિરમાં આરતી સમયે શંખનાદ થતો હતો. (હાલમાં અમુક મંદિરો અથવા ગામડામાં હજુ શંખનાદ થાય છે.) ઉપરાંત યુદ્ધોમાં સેનાપતિઓ શંખનાદ સાથે આક્રમણની શરૂઆત કરતાં હતાં.

સૂર્ય : આજકાલ બજારમાં ત્રાંબા કે પિત્તળના સૂર્યમુખ મળતાં હોય છે. આ પ્રતિક પણ ખૂબ જ અદ્ભુત ઊર્જા ધરાવે છે. ઘરની અંદર કે બહારની બાજુ મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવી શકાય છે. જો ધાતુના ન મળે તો ફોટોફ્રેમ પણ લગાવી શકાય. પરંતુ આ પ્રતિક લગાવતી વખતે જો કુદરતી મટિરિયલ જેમ કે લાકડું કે પિત્તળ જેવી ધાતુઓ હશે તો તેની ઊર્જા આર્ટિફિશ્યલ મટિરિયલના પ્રમાણમાં ઘણી વધારે હશે.

You Might Also Like

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક

આઇકોનિક અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ઝેરોક્ષ કોર્પોરેશનનો ઇતિહાસ, તેનું વૈશ્વિક યોગદાન અને તેની આજ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદમાં નવ મહિનામાં AMTSને 238 કરોડનું નુકશાન છતાંય 118 બસ ખરીદવા કવાયત શરૂ
Next Article શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન
લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
Author

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
Author

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?