By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    55 minutes ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    2 days ago
    અમેરિકા–ઈઝરાયલના મજબૂત સંબંધના કારણ, જાણો શું છે વૈશ્વિક વ્યૂહ રચના પાછળની હકીકત
    2 days ago
    પહેલા પોલીસમાં નોકરી, પછી બન્યો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ લોર્ડ! જાણો કોણ હતો આ કુખ્યાત ‘એલ મેન્ચો’
    2 days ago
    ટ્રમ્પનો ખતરનાક પ્લાન કે શાંતિની પહેલ? જિનીવામાં ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો પર સમગ્ર વિશ્વની નજર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશનો યુવાવર્ગ દેવાની જાળમાં: ‘સેલેરી’થી વધુ ‘EMI’નો ભાર
    2 days ago
    લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમેઇલ
    2 days ago
    ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા
    2 days ago
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    6 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    2 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    6 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    6 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 week ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    6 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રતિકોનો મહિમા અને મહાત્મ્ય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > પ્રતિકોનો મહિમા અને મહાત્મ્ય
AuthorRajesh Bhatt

પ્રતિકોનો મહિમા અને મહાત્મ્ય

Khaskhabar Editor
Last updated: 2022/04/16 at 4:55 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ 

ભારતીય સંસ્કૃતિમાં પ્રતિકોનો ઉપયોગ પુરાતન કાળથી થતો આવ્યો છે. ભારતીય મંદિર નિર્માણ શૈલીમાં જોઈએ તો ભગવાનને પ્રિય એવા ફૂલ, વાદ્ય, આયુધ, પક્ષી કે પ્રાણીઓને પ્રતિક સ્વરૂપે આપણે મંદિરોના પ્રાંગણમાં જોઈએ છીએ. આવી જ રીતે ઘર નિર્માણમાં પણ મુખ્ય પ્રવેશદ્વાર પર શુભ પ્રતિક બનાવવાની પ્રથા ભારતીય ઘરોમાં રહી છે. વાસ્તવમાં દરેક પ્રતિક એક ચોક્કસ ઊર્જા ધરાવે છે અને આપણા ઘરને નકારાત્મક ઊર્જાથી બચાવવા અને સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરવામાં સહાયરૂપ બને છે. સામાન્ય લોકોને આ બધી વાતો થોડી ધાર્મિક લાગે પરંતુ હવે તો બોવીસ સ્કેલ નામના યંત્રની મદદથી આપણે દરેક પ્રતિક કે સિમ્બોલની ઊર્જા પણ માપી શકીએ છીએ. બોવીસ નામના આ યંત્રથી ઊર્જા માપતા ખ્યાલ આવ્યો કે ધાર્મિક પ્રતિકો અદ્ભુત ઊર્જા ધરાવે છે. પ્રતિકની સાથે અલગ અલગ ધર્મોમાં વપરાતા વાદ્ય જેમ કે મંદિરમાં રહેલ ઘંટ કે તિબેટીયન બેલ વગાડતી વખતે પણ શુભ ઊર્જા પ્રચૂર માત્રામાં હોય છે તે બોવીસ સ્કેલ પર નોંધાયું છે. ભારતીય જીવન શૈલીમાં આપણે ભાગ્યે જ એવા ઘર જોયા હશે જેના પર તમોને તોરણ, ભગવાનનું ચિત્ર, સાથિયા (સ્વસ્તિક), ૐ, કમળ, કળશ, શંખ કે લક્ષ્મી પગલાંના જોયા હોય, વિવિધ રંગોના ઉપયોગ દ્વારા લગાવવામાં આવતાં આ શુભ પ્રતિકો પાછળનો આશય સારી ઊર્જાને આકર્ષી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જ મેળવવાનું છે.

શુભ પ્રતિક જે નકારાત્મક ઊર્જાથી બચાવવા અને સકારાત્મક ઊર્જાને આકર્ષિત કરવામાં મદદરૂપ થાય છે.

- Advertisement -

સાથિયા (સ્વસ્તિક): ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્વસ્તિક એટલે કે સાથિયાનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થતો હોય છે. હિન્દુ ઘરો, ઓફિસો, વ્યવસાયો, દુકાનો, લગ્નના કાર્ડ, આરતીની થાળી કે ઘરનો ઉંબરો બધી જગ્યાએ આપણે સ્વસ્તિક કરતાં હોઈએ છીએ. નવું વાહન ખરીદી અને ચલાવતાં પહેલાં સૌ પ્રથમ કંકુનો સ્વસ્તિક કરવામાં આવતો હોય છે. ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકને એક શક્તિશાળી સૌભાગ્ય પ્રતિક તરીકે પણ ગણવામાં આવે છે. એકસરખી ચાર બાજુવાળો સ્વસ્તિક અનિષ્ટ થતાં બચાવે છે, સ્વસ્તિક બનાવતી વખતે ખૂબ કાળજી રાખવી. ઘણાં લોકો અજાણતાં ઉલ્ટો સ્વસ્તિક બનાવે છે જે લાભને બદલે હાનિકારક સાબિત થાય છે. ભવન ભાસ્કર નામના ગ્રંથમાં પણ ખોટી જગ્યાએ રહેલ દરવાજાનો દોષ દૂર કરવા સ્વસ્તિકનો ઉપયોગ સૂચવેલો છે. ભારતીય સ્ત્રીઓ સવારે ઉંબરો પૂજતી વખતે ઉંબરાની બંને બાજુ કંકુથી સાથિયા કરતી હોય છે. નવા ઘરમાં વાસ્તુ સમયે પ્રવેશ કરતી વખતે સાથિયા (સ્વસ્તિક) અને દિવાળીમાં ચોપડા પૂજનમાં ચોપડામાં સાથિયા (સ્વસ્તિક) બનાવવાની પ્રથા રહી છે. સ્વસ્તિક, ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચાર પુરૂષાર્થનું પ્રતિક છે.

ૐ : સ્વસ્તિક જેવું અન્ય શુભ પ્રતિક એટલે ૐ. ઓમકારના જાપ અને નાદથી દિવ્ય અનુભૂતિ થાય છે. ઓમકારના જાપ અને ચિત્ર મનને શાંતિ આપવાનું કામ કરે છે. મંદિરમાં કે ધ્યાન કરવાની જગ્યાએ ઓમનું ચિત્ર રાખવું લાભદાયી રહેશે.

કમળ : કમળ લક્ષ્મીજીનું આસન છે. કમળ મૃદુ છે એટલે કે કોમળ છે લક્ષ્મીજીની કૃપા મેળવવા આ પ્રતિક ઘણું સહાયરૂપ છે. કમળ કાદવમાં રહીને પણ ગંદકીથી દૂર રહે છે. જે તેનો પવિત્રતાનો ગુણ દર્શાવે છે. આપના વ્યવસાયના સ્થળે પ્રવેશદ્વાર નજીક પાણીમાં કમળના પુષ્પો રાખવાની કામકાજમાં નવી તકો મળશે.

- Advertisement -

ચક્ર (ધર્મચક્ર) : ચક્રને પણ ભારતીય સંસ્કૃતિમાં શુભ પ્રતિક માન્યું છે. ચક્ર માંગલ્ય, ગતિશીલતા અને સતત વિકાસ દર્શાવે છે. ચક્ર વૈદિકકાળથી આધ્યાત્મિક શક્તિનું પ્રતિક છે. ચક્ર શક્તિનું પ્રતિક ગણવામાં આવે છે. જૈનોમાં સિદ્ધચક્ર અને બૌદ્ધધર્મમાં ધર્મચક્રનો ઉલ્લેખ છે.

કળશ : કળશનું પ્રતિક સૌભાગ્ય અને સંપૂર્ણતાનું સૂચક છે. હિન્દુ શાસ્ત્રોમાં કળશનું પૂજામાં વિશેષ મહત્ત્વ છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં, પુરાતન કાળમાં રાજા મહારાજા યુદ્ધના આરંભે પૂજા કરી કળશ સ્થાપન કરતાં. કળશમાં ભગવાન વરૂણની પૂજા કરવામાં આવે છે. બૌદ્ધ ગુફામાં કમળ પુષ્પ સાથે કળશનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મંદિરોનાં શિખરો પર પણ કળશની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રિમાં મંદિરોમાં તથા હિન્દુ લોકોમાં ઘરમાં કળશ સ્થાપન કરતાં હોય છે.

શંખ : પૂજામાં વપરાતા શંખને પણ ભારતીય સંસ્કૃતિમાં ઘણો શુભ માનવામાં આવ્યો છે. શંખનાદ દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ ઊર્જાનો સંચાર કરે છે. પ્રાચીન સમયમાં મંદિરમાં આરતી સમયે શંખનાદ થતો હતો. (હાલમાં અમુક મંદિરો અથવા ગામડામાં હજુ શંખનાદ થાય છે.) ઉપરાંત યુદ્ધોમાં સેનાપતિઓ શંખનાદ સાથે આક્રમણની શરૂઆત કરતાં હતાં.

સૂર્ય : આજકાલ બજારમાં ત્રાંબા કે પિત્તળના સૂર્યમુખ મળતાં હોય છે. આ પ્રતિક પણ ખૂબ જ અદ્ભુત ઊર્જા ધરાવે છે. ઘરની અંદર કે બહારની બાજુ મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવી શકાય છે. જો ધાતુના ન મળે તો ફોટોફ્રેમ પણ લગાવી શકાય. પરંતુ આ પ્રતિક લગાવતી વખતે જો કુદરતી મટિરિયલ જેમ કે લાકડું કે પિત્તળ જેવી ધાતુઓ હશે તો તેની ઊર્જા આર્ટિફિશ્યલ મટિરિયલના પ્રમાણમાં ઘણી વધારે હશે.

You Might Also Like

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદમાં નવ મહિનામાં AMTSને 238 કરોડનું નુકશાન છતાંય 118 બસ ખરીદવા કવાયત શરૂ
Next Article શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

વાયદા બજારમાં તેજીનો કરંટ આવતા સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354નો તોતિંગ ઉછાળો

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
હિંમતનગર: ગાયત્રી મંદિર રોડ પર ઘાસ ભરેલી ટ્રક બની અગનગોળો, વીજ વાયરને અડકતા લાગી ભીષણ આગ
UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી
તાલાલાનાં જાવંત્રી ગીર ગામના જમીન વિવાદમાં સળગી ગયેલાં વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત
20 લાખની ખંડણી અને ધમકીના કેસમાં કીર્તિ પટેલની ઉદયપુરથી ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

AI પ્લેટફોર્મનો AI વિશે ઈન્ટરવ્યૂ, જાણો વધુ માહિતી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?