By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    14 hours ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    16 hours ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    2 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    3 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    13 hours ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    13 hours ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    13 hours ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    13 hours ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    14 hours ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    16 hours ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    2 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    15 hours ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    4 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    6 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રખર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે યોજાયો ‘પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ -2025’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પ્રખર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે યોજાયો ‘પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ -2025’
રાજકોટ

પ્રખર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે યોજાયો ‘પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ -2025’

Khaskhabar Editor
Last updated: 2025/04/08 at 5:14 PM
Khaskhabar Editor 11 months ago
Share
6 Min Read
SHARE

સૌરાષ્ટ્રભરમાંથી બ્રાહ્મણો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત
બ્રહ્મસમાજમાં યોગદાન આપનાર પાંચ ભૂદેવોનું પરશુરામ એવોર્ડ આપી સન્માન કરાયું

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે સંસ્થાનના આદ્યસ્થાપક અભયભાઈ ભારદ્વાજના જન્મ દિવસ નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ (2025)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજની અડીખમ સેવાના ભેખધારી, સમાજ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર, ઉમદા કાનુનવિદ્, કર્મઠ નેતા, હાક કરો ત્યાં હાજર એવા બ્રહ્મતેજના તણખા સમાન, બ્રહ્મસમાજના મોભી અને રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વેજે ઈ.સ. 1989ના રોજ પરશુરામ યુવા સંસ્થાનની સ્થાપના કરી હતી અને ત્યાર બાદ ભારતવર્ષમાં સૌ પ્રથમ પરશુરામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન અભયભાઈ દ્વારા ઉના ખાતેથી કરી પરશુરામ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. બ્રહ્મપ્રતિભાઓ કે જેમનું સમાજ પ્રત્યે મુઠ્ઠી ઉંચેરું યોગદાન હોય એવા બ્રહ્મ-કર્મયોગીઓને સન્માનિત કરવાની પરંપરા અભયભાઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ જ પરંપરાને અભયભાઈના કૈલાસગમન બાદ અવિરત રીતે કાર્યરત રાખવા છેલ્લા ચાર વર્ષથી પરશુરામ સેવા સંસ્થાન- રાજકોટ દ્વારા અભયભાઈના જન્મદિવસ નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવે છે અને પાંચ બ્રહ્મ-કર્મયોગીઓને ‘પરશુરામ એવોર્ડ’ એનાયત કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અભયભાઈના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્ર અને બ્રહ્મસમાજમાં પોતાનું યોગદાન આપનાર પાંચ ભૂદેવોને પરશુરામ યુવા સંસ્થાન દ્વારા પરશુરામ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

પરશુરામ એવોર્ડ અર્પણ 2025 સમારોહનો પ્રારંભ હાસ્ય કલાકાર કપિલભાઈ જોષી દ્વારા કાર્યક્રમમાં હાસ્યરસ પીરસવામાં આવ્યો હતો. ત્યાર બાદ પ્રસિદ્ધ લોકગાયક તેજસભાઈ ત્રિવેદી અને ઉર્વીશાબેન પંડ્યા દ્વારા દેવાધિદેવ મહાદેવના શિવ તાંડવ સ્તોત્ર અને બ્રહ્મતેજ ઉજાગર કરતા ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
સમારોહમાં પ્રારંભ પરમાત્માનંદજી સરસ્વતીજી, સંયોજક હિંદુ ધર્મ આચાય4 સભા, સમારોહના અધ્યક્ષ ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જૈન્તિરામ બાપા, સત પુરણ ધામ ધુનડા આમ, ઘનશ્યામજી મહારાજ, ભુવનેશ્ર્વરી પીઠ ગોંડલ તથા રાજકોટના પ્રથમ નાગરિક મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, સાથે જ શહેર ભાજપ અધ્યક્ષ માધવભાઈ દવે, પૂર્વમેયર બીનાબેન આચાર્ય, બ્રહ્મ અગ્રણી કશ્યપભાઈ શુક્લ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂર્વકુલપતિ ડો. કમલેશભાઈ જોષીપુરા, મઝદૂર સંઘના અગ્રણી હસુભાઈ દવે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વરિષ્ઠ અગ્રણી નરેન્દ્રભાઈ દવે, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી છેલભાઈ જોષી, પ્રદેશ ભાજપ અને બ્રહ્મઅગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સહકાર ક્ષેત્રના અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતા અને મ્યુઝિકલ ડાયરેકટર પંકજભાઈ ભટ્ટનાઓના કલકમલે ભારતીય સંસ્કૃતિ મુજબ દિપ પ્રાગટ્ય કરી સમારોહનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સમારોહનું સ્વાગત અભિવાદન અભયભાઈના પુત્ર અને સમારોહના આયોજક અંશ ભારદ્વાજ દ્વારા ઉપસ્થિત મહેમાનો અને ભૂદેવોનું શાબ્દિક અભિવાદન કરી સમારોહ વિશે ટૂંકમાં માહિતી આપી હતી. ત્યાર બાદ પરશુરામ યુવા સંસ્થાન દ્વારા ચૈત્ર નવરાત્રિના પાવન દિવસો પર સંતો અને ઉપસ્થિત મહેમાનોનું નાની બાળાઓના શુભહસ્તે પુષ્પગુચ્છ અર્પણ કરી સર્વેનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. અભયભાઈના જીવન પ્રસંગોને આધારિત અભયભાઈ પરની એક ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ડો. લંકેશબાપુએ પોતાની આગવી શૈલીથી સર્વેને શિવ તાંડવ સંભળાવી મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે જ બ્રાહ્મણ અને મહાદેવ એમ બંને વિષયો પર શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપ્યું હતું.

પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ-2025માં અધ્યક્ષ અભયભાઈના સાથી અને પરમ મિત્ર વિજયભાઈ રૂપાણી પૂર્વમુખ્યમંત્રી, ગુજરાત રાજ્યએ પોતાના પરમ મિત્ર અભયભાઈ વિશે વિશેષ વાત કરી હતી. પોતાની જૂની યાદો કોલેજ સમયના પ્રસંગો અભયભાઈના ગુસ્સો અને પ્રેમ વિશે સર્વેને અભયભાઈની ઝાંખી બતાવી હતી. વિજયભાઈએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ જો ટક્યો હોય તો એના મૂળમાં બ્રહ્મસમાજ છે. સંસ્કૃતિને જીવાડવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ બ્રાહ્મણોએ કર્યું છે. વધુમાં કહ્યું હતું કે આ રાષ્ટ્રની અને હિંદુ ધર્મની એકતા અને અખંડિતતાના મૂળમાં બ્રહ્મસમાજ છે. સાથે જ અભયભાઈની વિદ્યાર્થી કાળથી રાજ્યસભાના સાંસદ સુધીનો સમયગાળાની યાદગાર ક્ષણો વિજયભાઈએ યાદ કરી હતી.
ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા જસદણ ખાતેની પાઠશાળામાં અનાવરિત થનાર અભયભાઈ ભારદ્વાજની પ્રતિમાની એક સુંદર ઝલક જસદણના બ્રહ્મ અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત સહુને નિહાળવામાં આવી હતી. ત્યારબાદ પરશુરામ યુવા સંસ્થાન દ્વારા ભરતભાઈ યાજ્ઞિક, જે. જે. રાવલ, ડો. જગદીશભાઈ ત્રિવેદી, ડો. રાજેન્દ્રભાઈ રાવલ, પુષ્કરરાય જાનીને પરશુરામ એવોર્ડ સમારોહનું અધ્યક્ષ વિજયભાઈ રૂપાણીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો તથા ફરશી, પરમાત્માનંદ સરસ્વતીજી તેમજ ડો. લંકેશ બાપુ શુભહસ્તે તથા ઉપસ્થિત સંતો અને મહેમાનો દ્વારા પાંચ કર્મયોગી બ્રાહ્મણોને રૂદ્રાક્ષ માળા, સવા રૂપિયો, નાળીયેર તથા શાલ પહેરાવી પરશુરામ એવોર્ડ અંતર્ગતની આ પાંચ વસ્તુ અર્પણ કરવામાં આવી હતી.
પરશુરામ યુવા સંસ્થાન દ્વારા અભયભાઈના જન્મદિવસ નિમિત્તે નામી અને અનામી અગ્રણીઓ, સમાજના વિવિધ સ્તરના નેતાઓ, કાર્યકરો બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી હાજર રહ્યા હતા. અભયભાઈના જન્મદિવસ નિમિત્તે ઠેકઠેકાણેથી બ્રહ્મ અગ્રણીઓ, બ્રહ્મસમાજના કાર્યકર્તાઓ અને બ્રહ્મસમાજના રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સમારોહના અંત બાદ સર્વે ભૂદેવોએ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં સંતો અને ઉપસ્થિત મહેમાનો તેમજ બ્રહ્મ પરિવારોએ બ્રહ્મભોજન સાથે લઈ બ્રહ્મ ચોર્યાસી સમુ પુણ્ય પરશુરામ યુવા સંસ્થાને મેળવ્યું હતું. આ સમારોહને સફળ બનાવવા બ્રહ્મ સમાજના વિવિધ તડગોળના પ્રમુખ, વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ તથા પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહને સફળ બનાવનાર તમામ કાર્યકર્તાઓનો આ તકે પરશુરામ યુવા સંસ્થાન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- Advertisement -

You Might Also Like

રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !

‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં

સંત કબીર રોડ પર ગેરકાયદે બાંધકામ ઊભું કરતા મેયરના પતિને મહાપાલિકાની નોટિસ

આજી કાંઠાનો વિસ્તાર ખાલી કરવા તંત્રનું અલ્ટિમેટમ

રાજકોટમાં સોમવારે મેગા ડીમોલિશન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૈનમ્ સાથે જન્મ કલ્યાણકમાં જોડાશે જૈનોનો જનસૈલાબ !
Next Article હનુમાન જયંતી નિમિત્તે બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા રથયાત્રાનું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

સંત કબીર રોડ પર ગેરકાયદે બાંધકામ ઊભું કરતા મેયરના પતિને મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?