By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    1 hour ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    3 hours ago
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    2 days ago
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    4 days ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાન પર સાયબર એટેક
    28 minutes ago
    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નિશ્ર્ચિત
    31 minutes ago
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    2 days ago
    ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ
    2 days ago
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    1 hour ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    3 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    4 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    1 week ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    4 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાળી ચૌદશના દિવસે મહુડી ખાતે શ્રી ઘંટાકર્ણદાદાના હવનનું અનેરૂ મહત્વ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > કાળી ચૌદશના દિવસે મહુડી ખાતે શ્રી ઘંટાકર્ણદાદાના હવનનું અનેરૂ મહત્વ
ગુજરાત

કાળી ચૌદશના દિવસે મહુડી ખાતે શ્રી ઘંટાકર્ણદાદાના હવનનું અનેરૂ મહત્વ

Khaskhabar Editor
Last updated: 2024/10/29 at 5:15 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

ઉત્તર ગુજરાતમાં મહુડી તીર્થનું નામ આવતાં આસ્થાથી હૈયું તરબતર જાય છે. ભગવાન શ્રી ઘંટાકર્ણ મહાવીર દાદાનું આ સ્થાનક જૈન તીર્થ ભલે હોય પરંતુ જૈનેતરો માટે પણ એટલું જ પૂજનીય છે. મહુડી તીર્થનાં દર્શને જેટલા જૈનસમુદાયના લોકો જાય છે એના જેટલા જ જૈનેતરો પણ જતા હોય છે. ઉત્તર ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મહુડી આવેલું છે. તેનું અસલ નામ મધુપુરી છે. તેમાં શ્રી ઘંટાકાર્ણવીર દાદાનું મંદિર છે. ઉપરાંત મૂળનાયક શ્રી પદ્મપ્રભુ જિનેશ્વર ભગવાનનું ભવ્ય જિનાલય છે. શ્રી ઘંટાકર્ણવીર શ્રી જિનેશ્વર પરમાત્માના પરમતારક શાસનમાંના બાવન વીર પૈકીના ત્રીસમાં વીર છે. જિનશાસ્ત્ર મુજબ તેઓ પૂર્વભવમાં મહાબલ નામના ક્ષત્રિય રાજા હતા.

હાલના ઉત્તરાંચલ રાજયના ટિહરી ગઢવાલ વિસ્તારમાં આવેલા શ્રીનગર (શ્રીતીર્થ)માં તેમનું રાજય હતું. તેની નજીકની પર્વતમાળા પર ત્રેવીસ તીર્થંકર પરમાત્માઓનાં જિનાલય આવેલાં છે તેની યાત્રાએ આવતા શ્રાવકોનું રક્ષણ પર્વતના જંગલ વિસ્તારનાં હિંસક વન્ય પ્રાણીઓ અને અનાર્ય પ્રજાથી રક્ષણ કરવા માટે શ્રી ઘંટાકર્ણવીર દેવનો આવિર્ભાવ થયો હતો. યાત્રીઓનું રક્ષણ કરતાં કરતાં પ્રાણાર્પણ કરી શુભધ્યાનમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. શ્રી પર્વતતીર્થના મહાપ્રભાવક અધિષ્ઠાયક તરીકે તેઓ આજે પણ પૂજનીય છે. જિનશાસક પ્રભાવક યુગપ્રવર્તક યોગનિષ્ઠા આચાર્યભગવંત શ્રીમદ્ બુદ્ઘિસાગરજી મહારાજાએ મધુપુરી તીર્થ શ્રી ઘંટાકર્ણ દાદાનો આવિર્ભાવ કર્યો હતો. આ તીર્થના તેઓ અધિષ્ઠાતા છે.વિક્રમસંવત 1980 માં માગશર સુદ ત્રીજના દિવસે વર્તમાન મંદિર બંધાવી શ્રી ઘંટાકર્ણ દાદાની સ્થાપના કરી હતી. જો કે આ અગાઉ વિક્રમસવંત 1978માં તેમણે દાદાની મુર્તિ ઘડાવી હતી. ઉપાસનાસહ સાત્વિક ભકિત કરનાર સર્વ શ્રાવકો- શ્રદ્ઘાળુઓ- ભાવિકોને સહાયભૂત થવા માટે શ્રી દાદાને વચનબદ્ઘકરીને તેમણે બે ચરિત્ર્યવંત શિલ્પકારો પાસે મુર્તિ ખારાબારના પથ્થરમાંથી બનેલી છે. રોજેરોજ એની પ્રક્ષાલ-પૂજા થતી નથી. રોજ પ્રક્ષાલ-પૂજા કરાય તો મુર્તિને ઘસારો પહોંચે છે. એટલે વર્ષમાં માત્ર એક જ વાર કાળી ચૌદશના દિવસે જ તેની વિવિધપૂર્વક પ્રક્ષાલ પૂજા-કેસરપૂજા કરવાની પરંપરા છે. પ્રતિમાનજીના જમણા અંગૂઠે જ કેસરપૂજા થાય છે. અજ્ઞાન વહેમ ભૂતપ્રેતાદિ અનિષ્ટ તત્વોની પીડાથી લોકોને મુકત કરવા માટે અને ધર્મભ્રષ્ટ-આચારભ્રષ્ટ લોકોને મુકત કરાવવા માટે જ પારમાર્થિક પ્રેરણાથી શુદ્ઘવિશુદ્ઘ સમ્યગ્ દ્રષ્ટિધારક શ્રી જિનશાસન અધિષ્ઠાયક શ્રી ઘંટાકર્ણવીર દેવને પ્રત્યક્ષભાવે આ.ભ. શ્રીમદ્ બુદ્ઘિસાગર સૂરીશ્વરજી મ.સા.એ પ્રત્યક્ષભાવે સાક્ષાત કર્યા હતા.

- Advertisement -

સેંકડો વર્ષ પહેલાં પ્રાચીન મધુપુરીમાં શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. આ.ભ.શ્રીમદ્ બુદ્ઘિસાગરસૂરીશ્વરજી મ.સા.એ વિક્રમસવંત 1974માં માગશર સુદ છઠના દિવસે નૂતન જિનાલય નિમાર્ણ કરાવી મૂળનાયક શ્રીમદ્ પદ્મપ્રભુસ્વામી ભ.ની પ્રતિષ્ઠા કરાવી. વિક્રમ સવંત ર0ર4માં ગચ્છાધિપતિ આ.ભ.રી કૈલાસસાગરસુરીશ્વરજી મ.સા. તથા ગચ્છાધિપતિ આ. ભ. શ્રી સુબોધ સાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ર7 જિનાલયનું નિમાર્ણ થયું.
આ તીર્થમાં શ્રીપદ્મપ્રભુસ્વામી ભગવાનના પૂજન – દર્શન ભકિત કરી તેમજ શ્રી ઘંટાકર્ણદાદાને સુખડી -શ્રીફળ ધરાવીને શ્રદ્ઘાળુઓ આધિ-વ્યાધિ-ઉપાધિથી મુકત થાય છે.
એ સંદર્ભે શ્રી ઘંટાકર્ણ દાદાનું મંદિર અન્ય જિનમંદિરોથી અલગ પડે છે. રોજ હજારો મણ સુખડી શુદ્ઘ ઘીમાંથી મંદિરસંકુલમાં જ તૈયાર થાય છે. અહીંના નૈવેદ્યની સુખડી મંદિરસંકુલમાં જ આોરગવાની પરંપરા-પ્રણાલિકા છે. સંકુલની બહાર તેને લઈ જઈ શકાતી નથી. બહાર લઈ જનારને અશાંતિ-અનિષ્ટ નડે છે એવી માન્યતા છે.

દર વર્ષે કાળી ચૌદશના દિવસે બપોરે 1ર-39ના વિજયમુહૂર્ત શ્રી ઘંટાકર્ણદાદાનો હવન થાય છે. છેલ્લા 98 વર્ષથી પણ વધુ આ હવન થાય છે. ઘંટાકાર્ણ દાદાની પૂજા અર્ચના કાળી ચૌદશની મધ્યરાત્રીએ 1ર-00 કલાકે કરી શકાય છે. પ્રથમ સ્નાન કરતી વખતે ૐ હ્રીં કલીં ગંગે જલાય નમ: 11 વખત તો બોલવો પછી આપણે પૂજા કરવા બેસીએ તે જગ્યાએ ૐ હ્રીં શ્રીં ભુમ્યાદિદેવાય નમ: મંત્ર બોલીએ શકય હોય તો લાલ રંગનું રેશમી પીતાંબર પહેરવું અને લાલ રંગના રેશમી આસન પર બેસવું. માળા લાલરંગ પરવાળાથી જ કરવી. પૂજા પતી જાય પછી ૐ હ્રીં કલીં આનંદદેવાય નમ: આ મંત્રનો જાપ ર1 વાર કરવો અને દાદાનું ધ્યાન ધરી ત્યારે તેમના મૂળમંત્ર:

ૐ હ્રીં ઘંટાકર્ણો મહાવીર: સર્વવ્યાધિવિનાશક: મ વિસ્ફોટકભયે પ્રાપ્ત રક્ષ રક્ષ મહાબલ ાા1ાા
યત્ર ત્વં તિષ્ઠવે દેવ લિખિતોક્ષરપકિતભિ: મ રોગાસ્તત્ર પ્રણશ્યચન્તિ વાત પતિ કફોદ્રદ્ઘભવા: ાારાા
તત્ર રાજભયં નાસ્તિ યાન્તિ યાન્તિ કર્ણેજપા: ક્ષયમ્ મ શાકિની ભૂત વેતાલ રાક્ષસા: પ્રભવન્તિ ન ાા3ાા
નાકાલે મરણં તસ્ય ન ય સર્પેણ દેશ્યતે અગ્નિ ચૌરભયં નાસ્તિ હ્રીં ઘંટાકર્ણ નમોસ્તુતે ઠ: ઠ: ઠ: સ્વાહા ાા4ાા

- Advertisement -

શકય હોય તો 11 ર1 31 108 જપ કરવા અને અનુકુળ હોય તો સવાલાખ મંત્રજપનું અનુષ્ઠાન કરી શકાય. આમ મનોકામના અચુક પુરી થાય છે જેમ કે ધનનો લાભ વ્યાપાર નોકરીનો લાભ રોગમુકિત રાજકીય લાભ તેમજ હરીફ ઉપર અચુક લાભ થાય છે. તેમજ આ સાધનાથી ગર્ભપાત ચોરી અગ્નિ પાણી કસુવાવડ અ કાળ મૃત્યુનો ભય દુર થાય છે. દેશ અને દુનિયાના અનેક વિસ્તારોમાંથી જૈનો-જૈનેતરો આ હવનના દર્શનાર્થે આવે છે. હવનમાં 108 આહુતિઓ અપાય છે. પ્રત્યેક આહુતિએ ઘંટનાદ થાય છે. આ વખતે ત્યાં ઉપસ્થિત હજારો લોકો દ્વારા પોતાની સાથે રાખેલી નાડાછડી પર એક ગાંઠ મારવાની ક્રિયા થાય છે. મહુડીની આસપાસ અનેક જૈનતીર્થો પણ આવેલાં છે.
આલેખન : જયેશ સંઘાણી

You Might Also Like

રાજકોટમાં એશિયાનો સૌથી મોટો સ્વદેશી ગાયનો ‘કેટલ શૉ’ યોજાશે

રેસકોર્સ ફનસ્ટ્રીટ : 2 હજાર બાળકોએ વિસરાયેલી 30 રમતનો આનંદ માણ્યો

સિવિલ પરિસરમાં બિનજરૂરી પડ્યા પાથર્યા રહેતાં શખ્સોને બહાર કઢાયા

‘સંઘને સમજવા માટે સંઘમાં જોડાવું પડે, જાણવા સંઘ-સાહિત્યનું વાંચન કરવું પડે’

જંગલેશ્ર્વરનું જંગલરાજ હટશે

TAGGED: Kali Chaudash, Sri Ghantakarnadada's Havan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફૂલ જેવા બે બાળકો વેંચી રહ્યા છે કલરે-કલરના ફૂલ
Next Article આટકોટમાં 4000 લિટર બાયોડીઝલના બનાવમાં FSL આધારે ગુનો નોંધાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં એશિયાનો સૌથી મોટો સ્વદેશી ગાયનો ‘કેટલ શૉ’ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રેસકોર્સ ફનસ્ટ્રીટ : 2 હજાર બાળકોએ વિસરાયેલી 30 રમતનો આનંદ માણ્યો
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો
સિવિલ પરિસરમાં બિનજરૂરી પડ્યા પાથર્યા રહેતાં શખ્સોને બહાર કઢાયા
‘સંઘને સમજવા માટે સંઘમાં જોડાવું પડે, જાણવા સંઘ-સાહિત્યનું વાંચન કરવું પડે’
ઈરાન પર સાયબર એટેક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં એશિયાનો સૌથી મોટો સ્વદેશી ગાયનો ‘કેટલ શૉ’ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટ

રેસકોર્સ ફનસ્ટ્રીટ : 2 હજાર બાળકોએ વિસરાયેલી 30 રમતનો આનંદ માણ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાજકોટ

સિવિલ પરિસરમાં બિનજરૂરી પડ્યા પાથર્યા રહેતાં શખ્સોને બહાર કઢાયા

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?