By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયેલ-ઈરાન-અમેરિકા સતા જાળવી રાખવાની હોડનો ભોગ વિશ્ર્વ બનશે?
    4 hours ago
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    1 day ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    1 day ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    1 day ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પીએમ મોદી ક્રોએશિયા પહોંચ્યા, કોઈ ઈન્ડિયન PMની આ પહેલી મુલાકાત
    4 hours ago
    મોડી રાતે પૂણેમાં ગમખ્વાર અકસ્માત, સ્વિફ્ટ કાર ઊભી પિકઅપમાં ઘૂસી જતાં 9નાં મોત
    4 hours ago
    ‘ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓ કેનેડાની ધરતીનો કરે છે ઉપયોગ’
    5 hours ago
    ઇઝરાયલનો ઇરાનના પરમાણુ રિએક્ટર પર હુમલો
    5 hours ago
    નવો FASTag કેવી રીતે ખરીદવો? માન્યતા કેટલી છે? કઈ ટ્રિપ્સ ગણાશે?
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    4 hours ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    1 day ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    2 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    3 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    7 hours ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    1 day ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    2 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    5 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અલગ-અલગ સ્ટેટના રાજવીઓએ PM મોદીને સમર્થન જાહેર કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અલગ-અલગ સ્ટેટના રાજવીઓએ PM મોદીને સમર્થન જાહેર કર્યું
રાજકોટ

અલગ-અલગ સ્ટેટના રાજવીઓએ PM મોદીને સમર્થન જાહેર કર્યું

Khaskhabar Editor
Last updated: 2024/05/02 at 4:18 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

સ્વતંત્રતાના દસકો બાદ નરેન્દ્ર મોદી મળ્યા છે: રાજવી

ભારતીય સંસ્કૃતિના જતન અને દેશ માટે તમામ રાજવીઓ સહમત

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,તા.02

રાજકોટમાં રાજવી પરિવારોની પત્રકાર પરિષદ યોજાઇ છે. જેમાં અલગ-અલગ સ્ટેટના રાજવીએ PM મોદીને સમર્થન જાહેર કર્યું છે. તેમાં રાજકોટ સ્ટેટના રાજવી માંધાતાસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમાં રાજવીએ જણાવ્યું છે કે સ્વતંત્રતા બાદ દસકો બાદ નરેન્દ્ર મોદી મળ્યા છે. PMનું 10 વર્ષનું શાસન ભારતનો ભવ્ય સમય છે. PMની દ્રષ્ટિ ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ છે. નરેન્દ્ર મોદી દેશની સુખાકારી અને સુરક્ષા માટે કાર્યરત છે. નરેન્દ્રભાઈએ સનાતન માટે અને રામ મંદિર માટેનું કામ કર્યું છે. સૌનો સાથ સૌનો વિકાસની નીતિથી આગળ વધી રહ્યા છે. દેશને મજબૂત રીતે આગળ વધારે તેવા પ્રધાનમંત્રીની છે. તમામ રાજવીઓ એકમત છે કે દેશ માટે કોણ જરૂરી છે. ક્ષત્રિય સમાજ રાષ્ટ્રને સંપૂર્ણ સમર્પિત છે. ઘાસમાં આગ લાગે તો પાણી રેડવાને બદલે પૂડા બચાવીએ. કમળનું ફૂલ ભગવાન શ્રીવિષ્ણુની નાભિમાંથી નીકળ્યું છે. કમળને મત ઉમેદવાર માટે નહીં પણ મોદી માટે છે. અહીં બિરાજમાન તમામ રાજવીઓનો ટેકો ઙખ મોદીને છે.

આ મત વાસુદેવ કુટુમ્બકમની ભાવનાને પ્રસ્તાવિત કરવા માટે છે. અહી બિરાજમાન છે તે રાજવીઓ અને સંખ્યાબંધ રાજવીઓનાં પત્ર ઉપસ્થિત છે તે બધાનો ટેકો નરેદ્ર મોદીને છે. રાજકોટના રાજવી પેલેસ ખાતે 15 સ્ટેટના રાજવી અને પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. સાથે જ 45 જેટલા રાજવીઓના સહમતી પત્ર મોકલ્યા છે. દાંતા, રાજકોટ, કચ્છ, ગોંડલ સહિતના રાજવીઓના સહમતી લેટર મોકલ્યા છે. ભારતીય સંસ્કૃતિના જતન અને દેશ માટે તમામ રાજવીઓ સહમત છે. ભાવનગર રાજવી કે જેઓએ પોતાનું રાજ્ય સૌથી પહેલા રાષ્ટ્ર પ્રથમ માટે રજવાડું આપ્યું હતુ. ગોંડલ કે જે ટેકસ ફ્રી રાજ્ય તરીકે આખા દેશમાં અનોખું છે. આજે વિશ્વ કોઈને કોઈ સમસ્યા હેઠળ છે. આપણે પણ બાકાત નથી. ત્યારે એક સ્થિર અને મજબૂત સરકારની જરૂર છે. એક એવા પ્રધાનમંત્રીની જરૂર છે કે જે દેશને મજબૂત રીતે આગળ વધરી શકે. આજે ઉપસ્થિત અને સહમતી આપનાર તમામ રાજવીઓનો એક મત છે કે આજે દેશ માટે કોણ જરૂરી છે. સૌનો સાથ અને સૌનો વિકાસ સૌનો વિશ્વાસ માટે પીએમ કામ કરી રહ્યા છે. 2024ની વર્તમાન ચૂંટણીમાં આપણે બધા પ્રચંડ મતદાન કરીને પીએમ નરેન્દ્ર મોદી માટે 400 થી વધુ બેઠક આપવામાં આવે તે સંકલ્પ છે.

- Advertisement -

સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિ માટે આપણે કામ કર્યું છે અને કરતા રહ્યા છે. નરેન્દ્ર ભાઈ મોદીએ સનાતન માટે અને રામ મંદિર માટેનું કામ કર્યું છે. દામોદરદાસ મોદી અંદાજે 145 કરોડ દેશવાસીઓની સર્વાંગીણ સુખાકારી અને સુરક્ષા માટે પ્રતિદિન લગાતાર 16 થી 18 કલાક સુધી કાર્યરત રહીને વસુધવ સાથે-સહુનો વિકાસ અને સહુનો સંગાથી સ હતો વિશ્વાસ માટે પોતાનું અસિસ ઓગાળી રહ્યા છે ત્યારે આપણે સહું ભારતવાસીઓનું નૈતિક કર્તવ્ય બને છે કે સને 2024ની લોકસભા ચૂંટણીમાં આપણે સહુ સાથે મળીને પ્રચંડ મતદાન કરીને પુન: એક વખત નરેન્દ્રભાઇ મોદીને દેશભરમાંથી દેવીય સિંહાસન સ્વરૂપ 400+ કમળની ભેંટ અર્પણ કરીએ અને એક પૂર્ણ બહુમતિ સાથેની સરકારનું સુકાન તેમને સોંપીએ.

રાજકોટ રાજ પરિવારના આંગણે આધશક્તિ માઁ આશાપુરાના દિવ્ય સાંનિધ્યમાં સંપન્ન થયેલી રાજવી ચિંતન બેઠકમાં સર્વ મહારાણી પ્રિતિ દેવી – કચ્છ, મહારાજા રાઓલથી વિજયરાજ સિંહ – ભાવનગર, મહારાણા રાજ સામેબે કેશરી સિંહ – વાંકાનેર, મહારાજા હિમાંશુસિંહ – ગોંડલ, મહારાજા તુષાર સિંહ – દેવગઢ બારીયા, નવાબ સુલતાન સલાઉદ્દીન ખાન બાબી – બાલાસીનોર, મહારાજા રિધ્ધીરાજસિંહ – દાંતા, મહારાજા જયપ્રતાપ સિંહ – છોટા ઉદેપુર, મહારાજ કુમાર કેતન સિંહ – પાલીતાણા, ઠાકોર ધૃવ સિંહ – સાણંદ, દરબાર સાહેબ સત્યત કુમાર – જસદણ, રાઉ સાહેબે હરેન્દ્રપાલ સિંહ – પોશીના, ઠાકોર દેવેન્દ્ર સિંહ – વિરપુર, ઠાકોર રાઘવેન્દ્ર સિંહ – વલ્લભીપુર, ઠાકોર કૃતાર્થ સિંહ – દેવપુર, ઠાકોર મયૂરધ્વજસિંહ – તેરા, ઠાકોર અમર કુમાર સિંહ – પાળ, ઠાકોર સાહેલી અશોક સિંહ – ગૌરીદડ, ઠાકોર રાજ વિજય સિંહ – રાજપરા, દરબાર અજય વાળા – અમર નગર, દરબાર રાજસિંહ વાળા – ઢાંક, દરબાર સાહેશ થી પશવંત કુમાર સિંહ – બાબરા, દરબાર સાહેબ, જયવિર સિંહ – ચોટીલા, યુવરાજ સાહેલ શેહરયાર ખાન – બજાણા, યુવરાજ જયદીપ સિંહ – સેકારીયા, યુવરાજ યશવંત સિંહ – મેંગણી, કુમાર ઇન્દ્રતસિંહ – નલીયા, કુમાર દિલીપ સિંહ – દીયોદર, કુમાર ધ્રુવકુમાર સિંહ – ધુવનગર, કુમાર સાહેત્ર સમીર વાળા – જેતપુર, કુમાર સવે ક મહાવીર સિંહ – ચોટીલા, કુમાર સાહેષ્ટ વિજયસિંહ – બિલખા, કુમાર ભાનુપ્રતાપ સિંહ – બિલખા, કુમાર સાહેલા પૃથ્વીસિંહ – બિલખા, કુમાર ચંદ્રત સિંહ – શાપર, કુમાર સૂર્યવિર સિંહ – શાપર, કુમાર અભિત સિંહ – ઢાંક, કુમાર ધર્મરાજ સિંહ – માખાવડ, કુમાર સામે અજયરાજ સિંહ – કાનપુર, કુમાર મહેશચંદ્ર સિંહ – ગણોદ, કુમાર ભવાનીસિંહ – બિલખા, કુમાર ભગીરથ સિંહ – બિલખા, ભયલુભાઈ – પાળીયાદ સહિતના રાજવીઓએ રાષ્ટ્ર પ્રથમ એ દિશામાં ગહનતા પૂર્વક વિચાર-વિમર્શ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે “રાષ્ટ્ર પ્રથમ” ચિંતન બેઠકમાં અઠ્ઠાવીસ રાજવીઓએ સ્વયં ઉપસ્થિત રહીને અને સોળ રાજવીઓએ પત્ર પાઠવીને “રાષ્ટ્ર પ્રથમ” વિભાવનાને પોતાનું સમર્થન જાહેર કરીને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કાર વારસાના જતન હેતુ સંપૂર્ણ બહુમતિ ધરાવતી સરકારનું ગઠન કરાવવાની દિશામાં સંકલ્પબદ્ધ થયાં હતાં.

You Might Also Like

સ્વ.અજયરાજસિંહ જાડેજાની પૂણ્યતિથિ નિમિત્તે શુક્રવારે રક્તદાન કેમ્પ

હિરપરા પરિવારનું ગૌરવ: કુસ્તી વર્લ્ડ કપમાં હીરપરા રૂદ્રએ સિલ્વર મેડલ જીત્યો

સ્વ. લાખાભાઇ દેવાણંદભાઈ ખાદાની 25મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો

સેવા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ: શુલ્ક સોમનાથ જાત્રા

યુવતીએ LRDની પરિક્ષા આપી, 50 માર્કના પ્રશ્ર્ન બાકી રહેતા નાપાસ થવાના ડરથી આત્મહત્યા કરવા નીકળી !

TAGGED: PM Modi, Rajkot, Royalties
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગીર ગઢડા તાલુકાના ગામોમાં 700થી વધુ મજૂરોને મતદાન કરવા માટે સમજ અપાઇ
Next Article GST કલેક્શન પ્રથમ વખત રૂ. બે લાખ કરોડને પાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલ-ઈરાન-અમેરિકા સતા જાળવી રાખવાની હોડનો ભોગ વિશ્ર્વ બનશે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સ્વ.અજયરાજસિંહ જાડેજાની પૂણ્યતિથિ નિમિત્તે શુક્રવારે રક્તદાન કેમ્પ
પોરબંદર: માધવાણી કોલેજ પાસે કાર પલ્ટી: એકની હાલત ગંભીર, રાજકોટ રેફર કરાયો
હિરપરા પરિવારનું ગૌરવ: કુસ્તી વર્લ્ડ કપમાં હીરપરા રૂદ્રએ સિલ્વર મેડલ જીત્યો
સ્વ. લાખાભાઇ દેવાણંદભાઈ ખાદાની 25મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો
સેવા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ: શુલ્ક સોમનાથ જાત્રા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સ્વ.અજયરાજસિંહ જાડેજાની પૂણ્યતિથિ નિમિત્તે શુક્રવારે રક્તદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

હિરપરા પરિવારનું ગૌરવ: કુસ્તી વર્લ્ડ કપમાં હીરપરા રૂદ્રએ સિલ્વર મેડલ જીત્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

સ્વ. લાખાભાઇ દેવાણંદભાઈ ખાદાની 25મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?