By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    18 minutes ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    2 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    2 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    2 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અલગ-અલગ સ્ટેટના રાજવીઓએ PM મોદીને સમર્થન જાહેર કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અલગ-અલગ સ્ટેટના રાજવીઓએ PM મોદીને સમર્થન જાહેર કર્યું
રાજકોટ

અલગ-અલગ સ્ટેટના રાજવીઓએ PM મોદીને સમર્થન જાહેર કર્યું

Khaskhabar Editor
Last updated: 2024/05/02 at 4:18 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

સ્વતંત્રતાના દસકો બાદ નરેન્દ્ર મોદી મળ્યા છે: રાજવી

ભારતીય સંસ્કૃતિના જતન અને દેશ માટે તમામ રાજવીઓ સહમત

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,તા.02

રાજકોટમાં રાજવી પરિવારોની પત્રકાર પરિષદ યોજાઇ છે. જેમાં અલગ-અલગ સ્ટેટના રાજવીએ PM મોદીને સમર્થન જાહેર કર્યું છે. તેમાં રાજકોટ સ્ટેટના રાજવી માંધાતાસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમાં રાજવીએ જણાવ્યું છે કે સ્વતંત્રતા બાદ દસકો બાદ નરેન્દ્ર મોદી મળ્યા છે. PMનું 10 વર્ષનું શાસન ભારતનો ભવ્ય સમય છે. PMની દ્રષ્ટિ ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ છે. નરેન્દ્ર મોદી દેશની સુખાકારી અને સુરક્ષા માટે કાર્યરત છે. નરેન્દ્રભાઈએ સનાતન માટે અને રામ મંદિર માટેનું કામ કર્યું છે. સૌનો સાથ સૌનો વિકાસની નીતિથી આગળ વધી રહ્યા છે. દેશને મજબૂત રીતે આગળ વધારે તેવા પ્રધાનમંત્રીની છે. તમામ રાજવીઓ એકમત છે કે દેશ માટે કોણ જરૂરી છે. ક્ષત્રિય સમાજ રાષ્ટ્રને સંપૂર્ણ સમર્પિત છે. ઘાસમાં આગ લાગે તો પાણી રેડવાને બદલે પૂડા બચાવીએ. કમળનું ફૂલ ભગવાન શ્રીવિષ્ણુની નાભિમાંથી નીકળ્યું છે. કમળને મત ઉમેદવાર માટે નહીં પણ મોદી માટે છે. અહીં બિરાજમાન તમામ રાજવીઓનો ટેકો ઙખ મોદીને છે.

આ મત વાસુદેવ કુટુમ્બકમની ભાવનાને પ્રસ્તાવિત કરવા માટે છે. અહી બિરાજમાન છે તે રાજવીઓ અને સંખ્યાબંધ રાજવીઓનાં પત્ર ઉપસ્થિત છે તે બધાનો ટેકો નરેદ્ર મોદીને છે. રાજકોટના રાજવી પેલેસ ખાતે 15 સ્ટેટના રાજવી અને પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. સાથે જ 45 જેટલા રાજવીઓના સહમતી પત્ર મોકલ્યા છે. દાંતા, રાજકોટ, કચ્છ, ગોંડલ સહિતના રાજવીઓના સહમતી લેટર મોકલ્યા છે. ભારતીય સંસ્કૃતિના જતન અને દેશ માટે તમામ રાજવીઓ સહમત છે. ભાવનગર રાજવી કે જેઓએ પોતાનું રાજ્ય સૌથી પહેલા રાષ્ટ્ર પ્રથમ માટે રજવાડું આપ્યું હતુ. ગોંડલ કે જે ટેકસ ફ્રી રાજ્ય તરીકે આખા દેશમાં અનોખું છે. આજે વિશ્વ કોઈને કોઈ સમસ્યા હેઠળ છે. આપણે પણ બાકાત નથી. ત્યારે એક સ્થિર અને મજબૂત સરકારની જરૂર છે. એક એવા પ્રધાનમંત્રીની જરૂર છે કે જે દેશને મજબૂત રીતે આગળ વધરી શકે. આજે ઉપસ્થિત અને સહમતી આપનાર તમામ રાજવીઓનો એક મત છે કે આજે દેશ માટે કોણ જરૂરી છે. સૌનો સાથ અને સૌનો વિકાસ સૌનો વિશ્વાસ માટે પીએમ કામ કરી રહ્યા છે. 2024ની વર્તમાન ચૂંટણીમાં આપણે બધા પ્રચંડ મતદાન કરીને પીએમ નરેન્દ્ર મોદી માટે 400 થી વધુ બેઠક આપવામાં આવે તે સંકલ્પ છે.

- Advertisement -

સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિ માટે આપણે કામ કર્યું છે અને કરતા રહ્યા છે. નરેન્દ્ર ભાઈ મોદીએ સનાતન માટે અને રામ મંદિર માટેનું કામ કર્યું છે. દામોદરદાસ મોદી અંદાજે 145 કરોડ દેશવાસીઓની સર્વાંગીણ સુખાકારી અને સુરક્ષા માટે પ્રતિદિન લગાતાર 16 થી 18 કલાક સુધી કાર્યરત રહીને વસુધવ સાથે-સહુનો વિકાસ અને સહુનો સંગાથી સ હતો વિશ્વાસ માટે પોતાનું અસિસ ઓગાળી રહ્યા છે ત્યારે આપણે સહું ભારતવાસીઓનું નૈતિક કર્તવ્ય બને છે કે સને 2024ની લોકસભા ચૂંટણીમાં આપણે સહુ સાથે મળીને પ્રચંડ મતદાન કરીને પુન: એક વખત નરેન્દ્રભાઇ મોદીને દેશભરમાંથી દેવીય સિંહાસન સ્વરૂપ 400+ કમળની ભેંટ અર્પણ કરીએ અને એક પૂર્ણ બહુમતિ સાથેની સરકારનું સુકાન તેમને સોંપીએ.

રાજકોટ રાજ પરિવારના આંગણે આધશક્તિ માઁ આશાપુરાના દિવ્ય સાંનિધ્યમાં સંપન્ન થયેલી રાજવી ચિંતન બેઠકમાં સર્વ મહારાણી પ્રિતિ દેવી – કચ્છ, મહારાજા રાઓલથી વિજયરાજ સિંહ – ભાવનગર, મહારાણા રાજ સામેબે કેશરી સિંહ – વાંકાનેર, મહારાજા હિમાંશુસિંહ – ગોંડલ, મહારાજા તુષાર સિંહ – દેવગઢ બારીયા, નવાબ સુલતાન સલાઉદ્દીન ખાન બાબી – બાલાસીનોર, મહારાજા રિધ્ધીરાજસિંહ – દાંતા, મહારાજા જયપ્રતાપ સિંહ – છોટા ઉદેપુર, મહારાજ કુમાર કેતન સિંહ – પાલીતાણા, ઠાકોર ધૃવ સિંહ – સાણંદ, દરબાર સાહેબ સત્યત કુમાર – જસદણ, રાઉ સાહેબે હરેન્દ્રપાલ સિંહ – પોશીના, ઠાકોર દેવેન્દ્ર સિંહ – વિરપુર, ઠાકોર રાઘવેન્દ્ર સિંહ – વલ્લભીપુર, ઠાકોર કૃતાર્થ સિંહ – દેવપુર, ઠાકોર મયૂરધ્વજસિંહ – તેરા, ઠાકોર અમર કુમાર સિંહ – પાળ, ઠાકોર સાહેલી અશોક સિંહ – ગૌરીદડ, ઠાકોર રાજ વિજય સિંહ – રાજપરા, દરબાર અજય વાળા – અમર નગર, દરબાર રાજસિંહ વાળા – ઢાંક, દરબાર સાહેશ થી પશવંત કુમાર સિંહ – બાબરા, દરબાર સાહેબ, જયવિર સિંહ – ચોટીલા, યુવરાજ સાહેલ શેહરયાર ખાન – બજાણા, યુવરાજ જયદીપ સિંહ – સેકારીયા, યુવરાજ યશવંત સિંહ – મેંગણી, કુમાર ઇન્દ્રતસિંહ – નલીયા, કુમાર દિલીપ સિંહ – દીયોદર, કુમાર ધ્રુવકુમાર સિંહ – ધુવનગર, કુમાર સાહેત્ર સમીર વાળા – જેતપુર, કુમાર સવે ક મહાવીર સિંહ – ચોટીલા, કુમાર સાહેષ્ટ વિજયસિંહ – બિલખા, કુમાર ભાનુપ્રતાપ સિંહ – બિલખા, કુમાર સાહેલા પૃથ્વીસિંહ – બિલખા, કુમાર ચંદ્રત સિંહ – શાપર, કુમાર સૂર્યવિર સિંહ – શાપર, કુમાર અભિત સિંહ – ઢાંક, કુમાર ધર્મરાજ સિંહ – માખાવડ, કુમાર સામે અજયરાજ સિંહ – કાનપુર, કુમાર મહેશચંદ્ર સિંહ – ગણોદ, કુમાર ભવાનીસિંહ – બિલખા, કુમાર ભગીરથ સિંહ – બિલખા, ભયલુભાઈ – પાળીયાદ સહિતના રાજવીઓએ રાષ્ટ્ર પ્રથમ એ દિશામાં ગહનતા પૂર્વક વિચાર-વિમર્શ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે “રાષ્ટ્ર પ્રથમ” ચિંતન બેઠકમાં અઠ્ઠાવીસ રાજવીઓએ સ્વયં ઉપસ્થિત રહીને અને સોળ રાજવીઓએ પત્ર પાઠવીને “રાષ્ટ્ર પ્રથમ” વિભાવનાને પોતાનું સમર્થન જાહેર કરીને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કાર વારસાના જતન હેતુ સંપૂર્ણ બહુમતિ ધરાવતી સરકારનું ગઠન કરાવવાની દિશામાં સંકલ્પબદ્ધ થયાં હતાં.

You Might Also Like

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

TAGGED: PM Modi, Rajkot, Royalties
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગીર ગઢડા તાલુકાના ગામોમાં 700થી વધુ મજૂરોને મતદાન કરવા માટે સમજ અપાઇ
Next Article GST કલેક્શન પ્રથમ વખત રૂ. બે લાખ કરોડને પાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
રાજકોટ

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
રાજકોટ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?