By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    8 hours ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    1 day ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    3 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    5 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચોરાયેલા મોબાઈલ રિકવરી કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે
    5 hours ago
    SRHએ MIને 6 વિકેટથી હરાવ્યું, રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ
    5 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવૅ પર ચાલતી કારમાં આગ, 5 જીવતા સળગી ગયા
    5 hours ago
    ભારત-રશિયા સહિતના BRICS દેશો ટ્રમ્પને આપશે ઝટકો, યુદ્ધ વચ્ચે ડોલરનો દબદબો ખતમ થશે!
    5 hours ago
    ક્રૂડ ઓઈલ ચાર વર્ષમાં સૌથી મોંઘું $126
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    1 day ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    3 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    3 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    6 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    7 hours ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે ભારતમાં ડિવોર્સના કેસ વધી રહ્યા છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શા માટે ભારતમાં ડિવોર્સના કેસ વધી રહ્યા છે?
Author

શા માટે ભારતમાં ડિવોર્સના કેસ વધી રહ્યા છે?

Khaskhabar Editor
Last updated: 2025/06/28 at 3:47 PM
Khaskhabar Editor 10 months ago
Share
8 Min Read
SHARE

મિલન ખિરા

અત્યારના આપણે સૌ જોઈ રહ્યા છે કે ભારતની અંદર શહેરી વિસ્તારોમાં છૂટાછેડાનો દર, છેલ્લા એક દાયકામાં 30-40% વધ્યો છે. આ વધારો બદલાતા સામાજિક વલણ, નૌકારિયાત કર્મચારીઓમાં મહિલાઓની વધતી જતી ભૂમિકા અને લગ્ન પ્રત્યે વધુ વ્યક્તિવાદી અભિગમ તરફના પરિવર્તનને છે. ડિવોર્સ ના કેસ દિન પ્રતિદિન ખૂબ જ વધી રહ્યા છે આના ઉપર એક વૈજ્ઞાનિક સંશોધન થયું અને તે સંશોધન ના અંશો અહીં પ્રસ્તુત છે.

- Advertisement -

1. લોકોની વિચારધારા બદલાઈ ગઈ છે
હવે લોકો માનતા થયા છે કે જો લગ્નમાં સુખી નથી રહેતા તો અલગ થવું સારું. પહેલા લોકો લોક શું કહેશે? એ વિચારે સાથે રહેતા, અને પહેલા કુટુંબમાં “આપણે”/આપણું ની ભાવના વધારે હતી જયારે અત્યારના ‘મારું’ અને ’હું’ ની ભાવના પહેલા આવે છે
2. મહિલાઓ સ્વતંત્ર બનતી ગઈ છે
મહિલાઓ હવે અભ્યાસ કરે છે, નોકરી કરે છે અને પોતાનું ભવિષ્ય ઊભું કરી શકે છે. આથી હવે જો ઘરેણું સારું નહીં લાગે તો તેઓ ડર્યા વગર છૂટાછેડા લઈ શકે છે. સ્ત્રી કમાતી થાય, તેને પહેલો વિચાર એ આવે હવે કોઈની જરૂર નથી હવે હું પગભર છું. જ્યારે પુરુષ કમાતો થાય તેની માથે આખા કુટુંબની જવાબદારી આવે છે.
3. સંયુક્ત પરિવારની જગ્યાએ ન્યુક્લિયર ફેમિલી
હવે મોટા ભાગે પતિ-પત્ની એકલા રહે છે. પહેલા ઘરમાં વડીલ હોય ત્યારે ઝઘડા ઓછી થઈ જતાં. હવે સમજાવનાર કોઈ હોય નહિ એટલે ઝઘડા વધારે થાય છે. વડીલોની માન મર્યાદા ના હિસાબે, પતિ-પત્ની ગુસ્સો ગળી જતા હતા અને સમય જતા ગુસ્સો ઓગળી જતા સમાધાન થઈ જતું હતું. પરંતુ હવે ઘરમાં વડીલ જ નથી એટલે નાનકડો કંપની ગુસ્સો પણ ખૂબ વધી જાય છે અને વાત માંથી વતેસર થઈ જાય છે અને પરિણામ ’છૂટાછેડા’.
4. લગ્ન માટે વધારે અપેક્ષાઓ
કેટલાય લોકો ફિલ્મો કે સોશ્યલ મીડિયા જોઈને વિચારતા હોય છે કે લગ્નમાં બધું જ પરફેક્ટ રહેશે. પણ હકીકતમાં થોડું સમજૂતી અને સહનશક્તિ પણ રાખવી પડે છે – જે ઓછું થાય છે. ફિલ્મો અને સિરિયલો ના લીધે, લોકોની અપેક્ષા ખૂબ જ વધી ગઈ છે, પોતાની આવક, પોતાનું કુટુંબ ની કેપેસિટી કે પોતાના બરોબર નું જોયા વગર, વર્ષની એક થી બે ફોરેન ટ્રીપ, ગમે ત્યાં જાવું હોય ફ્લાઈટમાં જવું, હોટલમાં કે રિસોર્ટમાં જ ઉતરવું, દેખા દેખી માં જરૂરિયાત વગર મોંઘાદાટ કપડાં લીધે રાખવા શોપિંગ કરે રાખવું. નાના બાળકની જેમ જીદ કરી અને પૂરી ન થાય તો તરત વાત છુટા છેડા સુધી પહોંચી જાય છે. સહનશક્તિ ઓછી થઈ ગઈ છે. નાની નાની વાતમાં ગમે ત્યારે ઝઘડો અને અલગ થવાનો વિચાર આવે છે.
5. ડિવોર્સ લેવા હવે કાયદાકીય રીતે સરળતા આવી ગઈ છે
હવે “મ્યુચ્યુઅલ ક્ધસેન્ટ” (પરસ્પર સંમતિ) વડે છૂટાછેડા સરળ બન્યા છે. પહેલાની જેમ લંબાય એવાં કેસો ઓછા છે.
6. મોબાઈલ/સોશિયલ મીડિયા થી વિશ્ર્વાસ તૂટવો
અંતરંગ સંબંધોમાં વિશ્વાસ મહત્વનો છે. પણ ઘણી વખત ચેટ, ફોટા, મેસેજીસના કારણે પતિ-પત્ની વચ્ચે શંકા ઊભી થાય છે અને વિશ્વાસ તૂટે છે.
7. સૌથી મોટું કારણ, અત્યારના પતિ-પત્નીની ઉંમરમાં તફાવત નથી હોતો
પહેલાના સમયમાં પતિની ઉંમર 10 થી 12 વર્ષ પત્ની કરતા મોટી રહેતી, તેના મુખ્ય કારણ બે છે. સ્ત્રી છે બહુ નાની ઉંમરમાં મેચ્યોર થઈ જાય છે, જ્યારે પુરુષને માનસિક અને આર્થિક મેચ્યોર થવામાં સ્ત્રી કરતા પાંચ થી 10 વર્ષ વધુ લાગે છે. જ્યારે લગ્ન થાય છે ત્યારે પત્ની કરતા પતિ જે છે તે થોડો ઈમેચ્યોર હોય છે. પુરુષને લગ્ન થાય તે પછી પત્નીની સાથોસાથ પોતાના કુટુંબને પણ નિભાવવાનું છે. જરૂરિયાતો સંતોષવાની છે, જ્યારે ઉંમરમાં તફાવત નથી હોતો અને સરખી ઉંમરના હોય છે, ત્યારે અપેક્ષા મુજબ જીવન નથી જીવી શકાતું. 30 થી 45 વર્ષના પુરુષની આવક કરતા કુટુંબની જરૂરિયાત વધુ હોય છે, લોનના ઇએમઆઈ ભરવાના હોય છે, પોતાના ભાઈઓ બહેનોને ભણાવવાના હોય છે, વડીલોનો દવાનો વગેરે ખર્ચો વધતો હોય છે, આવા સમયે જ્યારે પત્ની એવું કહે છે કે મારે બહારગામ ફરવા જવું છે, ફોરેન ટ્રીપ કરવી છે કે વેકેશન કરવા જવું છે ત્યારે બે છેડા (આર્થીક અથવા રજા) ભેગા ન થતા હોય ઝઘડો થાય છે અને બંનેને એવું લાગે છે કે બંનેની ઈચ્છા અને અપેક્ષા પૂરી નથી થતી અને વાત બહુ આગળ વધી જાય છે. જ્યારે સ્ત્રીને 25-45 વર્ષની ઉંમરમાં હરવા નો ફરવાનો અને તૈયાર થવાનો હરખ હોય છે. હવે જો પુરુષ મોટો હોય તો લોનના હપ્તા, કુટુંબની જરૂરિયાત વગેરે ઓછી થઈ ગઈ હોય ત્યારે પત્નીની મોટાભાગની ઈચ્છા પુરી કરવા માટે પૂરતો સમય અને આવક અને બચત હોય છે. આપ આજુબાજુમાં પણ જોતા હશો, કે જે પતિ-પત્નીની ઉંમરમાં વધુ ડિફરન્સ છે 5 થી 10 વર્ષનો કે 15 વર્ષનો એ લોકોના લગ્ન જીવન ખૂબ જ સુખમય હોય છે અને છૂટાછેડાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.
8. પોતાના કુટુંબ અને પોતાના મા-બાપનો સંઘર્ષ જોયા વિચાર્યા વગરની અપેક્ષાઓ.
આપણા પોતાના મા-બાપ અથવા વડીલો તેમના જ્યારે લગ્ન થયા હતા અને તેમને જે સંઘર્ષ કર્યો હતો અને આપણે જોયો હતો તેને આપણે બાયપાસ કરવા માંગીએ છીએ. પણ આપણે તે ભૂલી જઈએ છીએ જ્યારે જીવન છે ત્યારે સાથોસાથ સંઘર્ષ પણ છે. આપણા મા-બાપને વેલસેટ થતા 45 થી 50 વર્ષની ઉંમર લાગી હતી. પણ હવેના વડીલો અને પત્નીની ઈચ્છા એવી છે કે થનારો પતિ 30 થી 35 વર્ષની ઉંમરે એટલો જ વેલ સેટ હોય જે 90% કિસ્સામાં શક્ય હોતું નથી. અત્યારનો અભ્યાસ અને નોકરી કે ધંધામાં સેટ થતા ખૂબ વાર લાગે છે ઘણી વખત તો 30 35 વર્ષની ઉંમર સુધી તો છોકરો ભણતો હોય છે. પહેલાના જમાનામાં લગ્ન થતા ત્યારે મા બાપ છે તે છોકરામાં ગુણ જોતા હતા, છોકરો પાણીદાર છે કે નહીં તે જોતા હતા પછી ભલે ને તેની પાસે અત્યારે ઓછી આવક કેમ ના હોય જ્યારે અત્યારના માત્ર પૈસા જોવાય છે છોકરો ભલે નમાલો હોય કે ગમે તેટલા દુર્ગુણ હોય તો પણ ચાલશે. અંતે મોટી રકમ પડાવી ને છૂટાછેડા. (હવે તો કાયદાની માયાજાળના કારણે આ પણ એક પ્રકાર નો ધંધો થઇ ગયો છે.)
9. મોટી ઉંમરે લગ્ન કરવા
શિક્ષણ અને કારકિર્દીના વિકાસમાં પ્રાયોરિટી હોવાથી ઘણા ભારતીયો લગ્નમાં વિલંબ કરી રહ્યા છે. તાજેતરના ડેટા અનુસાર, સ્ત્રી અને પુરૂષ બંનેની લગ્નની સરેરાશ ઉંમર નોંધપાત્ર રીતે વધી છે. મોટી ઉંમરે લગ્ન કરવાનો અર્થ એ થાય છે કે વ્યક્તિઓ વધુ આર્થિક રીતે સુરક્ષિત અને આત્મનિર્ભર છે, જે વધુ અપેક્ષાઓ તરફ દોરી શકે છે. જ્યારે લગ્નો આ અપેક્ષાઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે યુગલો છૂટાછેડા લેવાનું પસંદ કરે છે.
છોકરો અને છોકરી અને તેના મા-બાપને અંતે એટલી જ સલાહ વિશ્લેષકો આપે છે, કે લગ્ન કરવાની ઉંમરે લગ્ન કરાવી દેવા, બાંધછોડ કરવી, છોકરો કેપેબલ છે કે નહીં અને કુંડળી કરતા સ્વભાવ મેચ કરે છે કે નહીં તે ખાસ જોવું.

 

You Might Also Like

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર

ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?

બૈરન, પ્રેમ, આશિકી અને લિમરન્સ

સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ

TAGGED: divorce cases, india
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવી દૃષ્ટિ આપનાર માર્ગદર્શક
Next Article EB-5 કે L-1વિઝા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
3 મેએ UG NEET અને TAT પરીક્ષા યોજાશે
રવિવારે સમસ્ત કોળી સમાજ દ્વારા 15 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન
રૂ.7000 અને મોબાઈલ માટે મિત્રએ જ મિત્રની છરીના ઘા મારી કરી હત્યા: લૂંટની વાર્તા બનાવનાર હત્યારો પકડાયો
ડિજિટલ ગુજરાત પોર્ટલ : હવે 20 સેવાઓ એક જ ક્લિકથી મળી જશે
રાજ્યના 3 શહેરમાં નવી બસ સેવા શરૂ: શહેરી બસ યોજના હેઠળ 17 રૂટને મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓસ્કાર એવોર્ડ્સમાં અપાયેલું એક અદ્ભુત વક્તવ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

ભારતીય છો તો ભારતીય બનીને જ રહો, નહીં કે દેશના ગુનેગાર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

ગુજરાતમાં ભાજપના સતત વિજય પાછળનું શું છે રહસ્ય?

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?