By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    23 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    22 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    23 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    23 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    24 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?
Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor
Last updated: 2026/06/02 at 3:41 PM
Khaskhabar Editor 4 months ago
Share
6 Min Read
SHARE

રાજકોટની ધરતી પર યોજાનાર બાબા બાગેશ્ર્વર – ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની કથાને લઈને સમાજમાં અને સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ અને વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે. જોકે અહીં ખાસ સમજવા જેવી બાબત એ છે કે, ચોતરફ જોવા મળતો વિરોધ બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાનો નહીં પરંતુ બાબા બાગેશ્ર્વર દ્વારા કથા દરમિયાન ભરાતા દિવ્ય દરબાર – પર્ચીઓ પઢવા, અકલ્પનિય દાવાઓ કરવા તેમજ ભૂત ભગાડવા ને ઘૂણાવવા મામલે થઈ રહ્યો છે. વધુમાં મોંઘવારી માર અને ઈંધણની અછત વચ્ચે આ પ્રકારના આયોજન કેટલા અંશે યોગ્ય એવા સવાલ ઉઠી રહ્યા છે. હકીકતમાં આજ સુધીમાં એકપણ વ્યક્તિએ હનુમંત કથાનો સીધો વિરોધ કર્યો નથી અને કોઈ નાસ્તિક હિંદુ કે વિધર્મી પણ એ કરી ન શકે. કોઈએ પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની હનુમંત કથા નહીં કરવા દઈએ એવું કહ્યું જ નથી. વાંધો માત્ર બાબા બાગેશ્ર્વર દ્વારા કરાતા ચમત્કાર સામે છે, તેમના દ્વારા કરાતી હનુમંત કથાનું રસપાન કરવા તેમના વિરોધીઓ પણ આતુર હોય છે.
ધાર્મિક કથા, ભજન ગીત અને આધ્યાત્મિક પ્રવચનો આપણી પરંપરાનો ભાગ છે તેને રોકવાની વાત કરવી યોગ્ય ગણાય નહીં. પરંતુ જ્યારે ધાર્મિક મંચ પર અંધશ્રદ્ધા, અલૌકિક દાવાઓ અથવા અરજીના નામે ચમત્કારના પ્રદર્શન જેવી બાબતો ઉમેરાય છે ત્યારે પ્રશ્ર્નો ઊભા થવા સ્વાભાવિક છે. જોકે અહીં વિચારવા જેવી બાબત છે કે, હજારો બાબાઓમાંથી એકમાત્ર બાબા બાગેશ્ર્વરનો જ વિરોધ શા માટે? વળી, બાબા બાગેશ્ર્વર તો દેશ-દુનિયામાં દરબાર યોજે છે, ટીવીમાં આવે છે ત્યારે તેમનો વિરોધ નહીં અને રાજકોટમાં જ કેમ? જે રીતે વિચારકો કે વિવેચકોને પોતાના વિચારો રજૂ કરવાનો હક છે, તે જ રીતે કોઈ ધાર્મિક વક્તાને સાંભળવા કે ન સાંભળવા એ જનતાનો અંગત અધિકાર છે. જો કોઈ આયોજન કાયદો અને વ્યવસ્થાની મર્યાદામાં રહીને થતું હોય તો માત્ર વૈચારિક અસંમતિના કારણે તેના પર પ્રતિબંધ મૂકવાની કે તેનો વિરોધ કરવાની માગ બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ છે. પછી કાયદો કાયદાનું કામ કરે, પણ જો કોઈ હનુમંત કથાનો વિરોધ કરતું હોય તો તે અસ્થાને છે.
બાબા બાગેશ્ર્વરના વિરોધ પાછળ મોટેભાગે ‘ચમત્કાર’ કે ‘દિવ્ય દરબાર’ના દાવાઓને આગળ ધરવામાં આવે છે. વિજ્ઞાન અને તર્કના આધારે પ્રશ્ર્નો ઉઠાવવા એ ખોટું નથી પરંતુ ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં શ્રદ્ધા એ લોકોની આંતરિક બાબત છે. સનાતન પરંપરામાં કથા અને સત્સંગનો મોટો ઈતિહાસ રહ્યો છે. જો કોઈ વ્યક્તિ આપમેળે ત્યાં જઈને આસ્થા અનુભવતી હોય તો ત્રીજી વ્યક્તિએ તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. જ્યાં સુધી કોઈ કાયદાકીય છેતરપિંડી કે નુકસાન સાબિત ન થાય ત્યાં સુધી કોઈની આસ્થાને અંધશ્રદ્ધાનું લેબલ લગાવીને વિરોધ કરવો એ લોકતાંત્રિક નથી.
જાહેર મંચ પરથી હજારોની મેદની વચ્ચે અને ડિજિટલ માધ્યમોમાં ચાલતા જીવંત પ્રસારણમાં વ્યક્તિના જીવન વિશે અજાણી માહિતી કહેવી, સમસ્યાઓનો ઉકેલ બતાવવો અથવા ચમત્કારિક શક્તિઓનો સંકેત આપવો.. આ બાબતો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ચર્ચાસ્પદ બને છે. પ્રબુદ્ધ પ્રજા માટે આવી બાબતો નાટક-ઢોંગ હોય છે અને તેઓ તેને સીધી કે આડકતરી રીતે કદાપિ સ્વીકારતા નથી. અહીં વિરોધ ભક્તિનો નહીં, પરંતુ અંધભક્તિનો થતો હોય છે. બાબા બાગેશ્ર્વરના કિસ્સામાં પણ વિરોધ હનુમંત કથાનો નહીં, દિવ્ય દરબારનો થઈ રહ્યો છે. અને આ પહેલીવાર પણ નથી. વિરોધો વચ્ચે પણ રાજકોટ નહીં તો બીજે કશે કેટકેટલાય બાબાઓના દરબાર ભરાતા રહેવાના છે. કોઈ એક કે અમુક વ્યક્તિ તેને અટકાવી-રોકી શકે તેમ નથી. તેથી બાબા બાગેશ્ર્વરનો વિરોધ કરવો એ સમય અને શક્તિની બરબાદી સિવાય બીજું કશું નથી.
રાજકોટમાં યોજાનાર બાબા બાગેશ્ર્વરની કથામાં યોજાનારા દિવ્ય દરબારને લઈને કેટલાક વર્ગોમાં વિરોધના સ્વર ઉઠ્યા છે ત્યારે આ સમગ્ર મુદ્દાને ભાવનાત્મક નહીં પરંતુ તાર્કિક દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે. આજે જ્યારે યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિ અને ડિજિટલ દુનિયા તરફ આકર્ષાઈ રહી છે એ સમયે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી જેવા વક્તાઓ પોતાની આગવી શૈલીથી લાખો યુવાનોને સનાતન સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રવાદ તરફ વાળી રહ્યા છે. વ્યસનમુક્તિ અને ગૌસેવા જેવા સામાજિક મુદ્દાઓ પર પણ તેમના મંચ પરથી સતત ભાર મૂકવામાં આવે છે. આવા આયોજનો સમાજને એકસૂત્રતામાં બાંધવાનું અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાનું કામ કરે છે. બીજી તરફ આ પ્રકારના દિવ્ય ભવ્ય આયોજનમાં અરજી લગાવવાના – પર્ચા પઢવાના – ચમત્કાર બતાવવાના વિરોધ પાછળ આખીયે કથાનો વિરોધ અયોગ્ય છે. આયોજકો અને વિરોધ કરનારાઓએ મીડિયા કે સોશિયલ મીડિયામાં સામસામે આવ્યા વિના રૂબરૂ સીધો સંવાદ સાધીને મધ્યમ માર્ગ ચોક્કસ નીકાળી શકે, જેથી રાજકોટની જનતાને હનુમાનજીની કથાનો લાભ મળે.

વિરોધનો અધિકાર છે, અવરોધનો નહીં!

- Advertisement -

ભારતનું બંધારણ દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન, પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર આપે છે. જો કોઈ કાર્યક્રમ કાયદો અને વ્યવસ્થાને ભંગ કરતો ન હોય, હિંસા કે દ્વેષ ફેલાવતો ન હોય અને કાયદેસર પરવાનગીઓ સાથે યોજાતો હોય તો માત્ર વ્યક્તિગત અસહમતિના આધારે તેનો વિરોધ કરવો લોકશાહી ભાવનાને અનુકૂળ ગણાઈ શકે નહીં. બાબા બાગેશ્ર્વરને લાખો લોકો આધ્યાત્મિક વક્તા અને ધર્મ ગુરુ તરીકે માને છે. ઘણા લોકો તેમની કથાઓમાં ધાર્મિક શાંતિ, ભક્તિ અને જીવનમૂલ્યોનો અનુભવ કરે છે. કોઈ વ્યક્તિ અથવા સંસ્થા સાથે સહમત ન હોવું અલગ બાબત છે પરંતુ અન્ય લોકોની આસ્થાને દબાવવાનો પ્રયાસ કરવો યોગ્ય નથી. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર પણ મહત્વનો છે. જો કોઈ વર્ગ બાબા બાગેશ્ર્વરના વિચારો સાથે અસહમત હોય તો તેઓ ચર્ચા, લેખન અથવા શાંતિપૂર્ણ રજૂઆત દ્વારા પોતાનો મત વ્યક્ત કરી શકે છે. કથાના આયોજકોએ કે કથામાં કરાતા ચમત્કારનો વિરોધ કરનારાઓએ મર્યાદા ચૂકવી ન જોઈએ. રાજકોટમાં યોજાનારી બાબા બાગેશ્ર્વરની હનુમંત કથા મામલે સંઘર્ષ નહીં પરંતુ સંતુલન સર્જાય એ જ સાચો માર્ગ બની શકે.

You Might Also Like

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
Next Article અમરેલીના વડીયામાં 4 શ્ર્વાને બાળકને ફાડી ખાધું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ
સ્વામી રામદાસનો ઉપદેશ
ધર્મ-વિજ્ઞાન પરસ્પર વિરોધી નહીં પરંતુ એકબીજાના પૂરક
ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?