By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    3 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    3 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    3 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    4 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    3 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    3 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    3 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    3 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુરુના મહિમા બાબતે શું લખવું?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > ગુરુના મહિમા બાબતે શું લખવું?
મનીષ આચાર્ય

ગુરુના મહિમા બાબતે શું લખવું?

Khaskhabar Editor
Last updated: 2025/07/10 at 4:59 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ગુરુની પ્રાપ્તિ માટે એક તલસાટ હોવો જોઈએ પણ હવે આપણે કોઈનું કાંઈ સાંભળવું જ હોતું નથી, આપણી અંદર એટલો અહમ ભર્યો છે કે આપણે એમ સમજી છીએ કે આપણે બધું જ જાણી છીએ

અહી નિયમિત સ્ટેટસ મૂકતા લોકો માંહેના મોટા ભાગના આજે જ્યાં ત્યાંથી ગુરુ મહિમા અંગેના લખાણો ખોળી કાઢી અહી મૂકી દેશે. લોકો તેના પર ટિપ્પણી લાઈક વિગેરે પણ કરશે. પણ ગુરુ ક્યાં છે આજે? ગુરુ એટલે શું? ગુરુની વ્યાખ્યા શું? આપણે સહુ તે બાબતે એ જવાબ આપીશું જે આપણે છેક પ્રાથમિક શાળા સમયથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ આજે આપણે ગુરુની જરૂરત જ ક્યાં અનુભવીએ છીએ? અને ગુરુની જરૂરિયાત અનુભવે પણ કોણ?

- Advertisement -

વાસ્તવમાં સદગુરુની જરૂરિયાત ત્યારે જ અનુભવાય અને તેમની પ્રાપ્તિ પણ ત્યારે જ થાય જ્યારે આપણી ભીતર એક ગંભીર consultant ખોજ હોય! જ્યારે તમે કાંઈક અલૈકિકની પ્રાપ્તિ માટે બેતાબ હો, માંહે એક મૂંઝવણ હોય, ક્યાંક પહોચવું હોય પણ માર્ગ મળતો ના હોય અને તેથી અંદર મદદ માટેની ચીસો ઉઠતી હોય! ગુરુ સખાવતો પ્રાપ્ત કરવા માટે નથી હોતા, દુન્યવી સમસ્યાઓ સરળ કરવા માટે નથી હોતા, ભૌતિક એષણાઓની પૂર્તિ માટે નથી હોતા. તે માટે આજના જમાનામાં શિક્ષકો હોય છે, મીત્રો સ્વજનો માર્ગદર્શકો પરિવારજનો વ્યાવસાયિક કોચ અને ભજ્ઞક્ષતીહફિંક્ષિં હોય જ છે. આ લોકો બહુ સારી સેવાઓ આપતા હોય છે. પરંતુ ગુરુ તો છે પરમની ખોજમાં તમે ક્યાંક અટક્યા હો, મૂંઝાયા હો, સાચા માર્ગ અંગે ગડમથલ હોય ત્યારે એકદમ સચોટ માર્ગ પદ્ધતિ પામવા માટે. ગુરુની જરૂર તો ત્યારે પડે છે જ્યારે તમે સંગીત કલા સાહિત્ય જેવા ગૂઢ વિષયની “સાધના” કરી રહ્યા હો. કેવળ જીવનના સામાન્ય સુખો અને રોજબરોજની સમસ્યાઓના ઉકેલ માટે ગુરુ ના હોય. આપણી પાસે જ્યારે આવી કોઈ ખોજ હોય, સાધના હોય ત્યારે ગુરુ સ્વયં પ્રગટ થઈ જાય છે, ગુરુ કરવા કે ગુરુ શોધવા જવાનું હોતું નથી. એક ખોજ હોવી જોઈએ, તમે કંઇક ગૂઢ ની પ્રાપ્તિ માટે અવિરત મથામણ કરી રહ્યા હોવા જોવ, જોકે હવે આજકાલના યુગમાં બહુ ઓછાં લોકો પાસે કાંઈક ખોજ કાંઈક સાધના હોય છે.

ગુરુની પ્રાપ્તિ માટે એક તલસાટ હોવો જોઈએ પણ હવે આપણે કોઈનું કાઈ સાંભળવું જ હોતું નથી. આપણી અંદર એટલો અહમ ભર્યો છે કે આપણે એમ સમજી છીએ કે આપણે બધું જ જાણી છીએ. કોઈને પોતાના અંગત ક્ષેત્રમાં નજદીક આવવા દેવા હવે બહુ ઓછાં લોકો તૈયાર હોય છે, ગુરુ આજ્ઞા તો બહુ મોટી વાત છે, આપણે સામાન્ય સૂચન સલાહ સાંભળવા પણ તૈયાર નથી હોતા ત્યારે ગુરુ પ્રાપ્તિ માટે જરૂરી શરણ ભાવ તો ક્યાંથી પ્રગટે? આપણે જરૂર પડે નાની મોટી સલાહ લઈ લોકોને વિદાય કરી દેવા હોય છે. એટલે ગુરુ આપણને મળતા નથી. મૂળ વાત એ છે કે આપણા માં શિષ્ય ભાવ જ હવે રહ્યો નથી. આવા ખાસ પ્રસંગે કોઈના પગે પડી જઈએ એ બધો શિષ્ટાચાર છે, દંભ છે આંધળું અનુકરણ છે.

જેમ કે નોર્મલ જીવન માટે ભણવું જ જોઈએ, લગ્ન કરવા જ જોઈએ તેમ ગુરુ કરવા, કોઈને ગુરુ માનવા જ એ જરૂરી નથી. તમારી પાસે તલાશ હોવી જોઈએ, ખોજ હોવી જોઈએ, ગંભીર સાધના હોવી જોઈએ, આ બધું હશે તે દી ગુરુ પણ મલી જશે. અને ગુરુ પાસે તમામ તાળાની ચાવીઓ હોય છે. કારણ કે ગુરુ જે છે તે પ્રકૃતિએ આપણી પાસે મોકલેલા દૂત હોય છે. આ વાતની સ્વયં જે તે ગુરુને પણ જાણ નથી હોતી, પણ પ્રકૃતિ આ જીવનને, જીવનના ગંભીર રહસ્યો અને કલ્યાણ માર્ગને જાણવા બેતાબ લોકોની ગુરુ મારફતે સહાય રહે છે.

- Advertisement -

You Might Also Like

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે

ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

TAGGED: Guru Purnima 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અષાઢી પૂનમે અંબાજીમાં ભક્તોનો મહેરામણ ઉમટ્યો
Next Article ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Authorમનીષ આચાર્ય

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
Authorમનીષ આચાર્ય

પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?