By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    2 hours ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    3 hours ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    4 hours ago
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    1 day ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    1 hour ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    2 hours ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    3 hours ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    4 hours ago
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    1 day ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    6 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    5 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 hours ago
    અનોખો વિરોધ : રાજકોટના કોંગી કોર્પોરેટરે પાવડા – તગારા લઈને આજી નદીની સફાઈ કરી
    4 hours ago
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    1 day ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    2 days ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુરુના મહિમા બાબતે શું લખવું?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > ગુરુના મહિમા બાબતે શું લખવું?
મનીષ આચાર્ય

ગુરુના મહિમા બાબતે શું લખવું?

Khaskhabar Editor
Last updated: 2025/07/10 at 4:59 PM
Khaskhabar Editor 12 months ago
Share
4 Min Read
SHARE

ગુરુની પ્રાપ્તિ માટે એક તલસાટ હોવો જોઈએ પણ હવે આપણે કોઈનું કાંઈ સાંભળવું જ હોતું નથી, આપણી અંદર એટલો અહમ ભર્યો છે કે આપણે એમ સમજી છીએ કે આપણે બધું જ જાણી છીએ

અહી નિયમિત સ્ટેટસ મૂકતા લોકો માંહેના મોટા ભાગના આજે જ્યાં ત્યાંથી ગુરુ મહિમા અંગેના લખાણો ખોળી કાઢી અહી મૂકી દેશે. લોકો તેના પર ટિપ્પણી લાઈક વિગેરે પણ કરશે. પણ ગુરુ ક્યાં છે આજે? ગુરુ એટલે શું? ગુરુની વ્યાખ્યા શું? આપણે સહુ તે બાબતે એ જવાબ આપીશું જે આપણે છેક પ્રાથમિક શાળા સમયથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ આજે આપણે ગુરુની જરૂરત જ ક્યાં અનુભવીએ છીએ? અને ગુરુની જરૂરિયાત અનુભવે પણ કોણ?

- Advertisement -

વાસ્તવમાં સદગુરુની જરૂરિયાત ત્યારે જ અનુભવાય અને તેમની પ્રાપ્તિ પણ ત્યારે જ થાય જ્યારે આપણી ભીતર એક ગંભીર consultant ખોજ હોય! જ્યારે તમે કાંઈક અલૈકિકની પ્રાપ્તિ માટે બેતાબ હો, માંહે એક મૂંઝવણ હોય, ક્યાંક પહોચવું હોય પણ માર્ગ મળતો ના હોય અને તેથી અંદર મદદ માટેની ચીસો ઉઠતી હોય! ગુરુ સખાવતો પ્રાપ્ત કરવા માટે નથી હોતા, દુન્યવી સમસ્યાઓ સરળ કરવા માટે નથી હોતા, ભૌતિક એષણાઓની પૂર્તિ માટે નથી હોતા. તે માટે આજના જમાનામાં શિક્ષકો હોય છે, મીત્રો સ્વજનો માર્ગદર્શકો પરિવારજનો વ્યાવસાયિક કોચ અને ભજ્ઞક્ષતીહફિંક્ષિં હોય જ છે. આ લોકો બહુ સારી સેવાઓ આપતા હોય છે. પરંતુ ગુરુ તો છે પરમની ખોજમાં તમે ક્યાંક અટક્યા હો, મૂંઝાયા હો, સાચા માર્ગ અંગે ગડમથલ હોય ત્યારે એકદમ સચોટ માર્ગ પદ્ધતિ પામવા માટે. ગુરુની જરૂર તો ત્યારે પડે છે જ્યારે તમે સંગીત કલા સાહિત્ય જેવા ગૂઢ વિષયની “સાધના” કરી રહ્યા હો. કેવળ જીવનના સામાન્ય સુખો અને રોજબરોજની સમસ્યાઓના ઉકેલ માટે ગુરુ ના હોય. આપણી પાસે જ્યારે આવી કોઈ ખોજ હોય, સાધના હોય ત્યારે ગુરુ સ્વયં પ્રગટ થઈ જાય છે, ગુરુ કરવા કે ગુરુ શોધવા જવાનું હોતું નથી. એક ખોજ હોવી જોઈએ, તમે કંઇક ગૂઢ ની પ્રાપ્તિ માટે અવિરત મથામણ કરી રહ્યા હોવા જોવ, જોકે હવે આજકાલના યુગમાં બહુ ઓછાં લોકો પાસે કાંઈક ખોજ કાંઈક સાધના હોય છે.

ગુરુની પ્રાપ્તિ માટે એક તલસાટ હોવો જોઈએ પણ હવે આપણે કોઈનું કાઈ સાંભળવું જ હોતું નથી. આપણી અંદર એટલો અહમ ભર્યો છે કે આપણે એમ સમજી છીએ કે આપણે બધું જ જાણી છીએ. કોઈને પોતાના અંગત ક્ષેત્રમાં નજદીક આવવા દેવા હવે બહુ ઓછાં લોકો તૈયાર હોય છે, ગુરુ આજ્ઞા તો બહુ મોટી વાત છે, આપણે સામાન્ય સૂચન સલાહ સાંભળવા પણ તૈયાર નથી હોતા ત્યારે ગુરુ પ્રાપ્તિ માટે જરૂરી શરણ ભાવ તો ક્યાંથી પ્રગટે? આપણે જરૂર પડે નાની મોટી સલાહ લઈ લોકોને વિદાય કરી દેવા હોય છે. એટલે ગુરુ આપણને મળતા નથી. મૂળ વાત એ છે કે આપણા માં શિષ્ય ભાવ જ હવે રહ્યો નથી. આવા ખાસ પ્રસંગે કોઈના પગે પડી જઈએ એ બધો શિષ્ટાચાર છે, દંભ છે આંધળું અનુકરણ છે.

જેમ કે નોર્મલ જીવન માટે ભણવું જ જોઈએ, લગ્ન કરવા જ જોઈએ તેમ ગુરુ કરવા, કોઈને ગુરુ માનવા જ એ જરૂરી નથી. તમારી પાસે તલાશ હોવી જોઈએ, ખોજ હોવી જોઈએ, ગંભીર સાધના હોવી જોઈએ, આ બધું હશે તે દી ગુરુ પણ મલી જશે. અને ગુરુ પાસે તમામ તાળાની ચાવીઓ હોય છે. કારણ કે ગુરુ જે છે તે પ્રકૃતિએ આપણી પાસે મોકલેલા દૂત હોય છે. આ વાતની સ્વયં જે તે ગુરુને પણ જાણ નથી હોતી, પણ પ્રકૃતિ આ જીવનને, જીવનના ગંભીર રહસ્યો અને કલ્યાણ માર્ગને જાણવા બેતાબ લોકોની ગુરુ મારફતે સહાય રહે છે.

- Advertisement -

You Might Also Like

રીંગણની છાલ સ્કિન કેન્સર સામે અસરકારક

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

TAGGED: Guru Purnima 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અષાઢી પૂનમે અંબાજીમાં ભક્તોનો મહેરામણ ઉમટ્યો
Next Article ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન: મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

રીંગણની છાલ સ્કિન કેન્સર સામે અસરકારક

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
મનીષ આચાર્ય

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?