By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 day ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 day ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 day ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 day ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 day ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 day ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 day ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    4 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    4 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 day ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 day ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુરુના મહિમા બાબતે શું લખવું?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > ગુરુના મહિમા બાબતે શું લખવું?
મનીષ આચાર્ય

ગુરુના મહિમા બાબતે શું લખવું?

Khaskhabar Editor
Last updated: 2025/07/10 at 4:59 PM
Khaskhabar Editor 8 months ago
Share
4 Min Read
SHARE

ગુરુની પ્રાપ્તિ માટે એક તલસાટ હોવો જોઈએ પણ હવે આપણે કોઈનું કાંઈ સાંભળવું જ હોતું નથી, આપણી અંદર એટલો અહમ ભર્યો છે કે આપણે એમ સમજી છીએ કે આપણે બધું જ જાણી છીએ

અહી નિયમિત સ્ટેટસ મૂકતા લોકો માંહેના મોટા ભાગના આજે જ્યાં ત્યાંથી ગુરુ મહિમા અંગેના લખાણો ખોળી કાઢી અહી મૂકી દેશે. લોકો તેના પર ટિપ્પણી લાઈક વિગેરે પણ કરશે. પણ ગુરુ ક્યાં છે આજે? ગુરુ એટલે શું? ગુરુની વ્યાખ્યા શું? આપણે સહુ તે બાબતે એ જવાબ આપીશું જે આપણે છેક પ્રાથમિક શાળા સમયથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ આજે આપણે ગુરુની જરૂરત જ ક્યાં અનુભવીએ છીએ? અને ગુરુની જરૂરિયાત અનુભવે પણ કોણ?

- Advertisement -

વાસ્તવમાં સદગુરુની જરૂરિયાત ત્યારે જ અનુભવાય અને તેમની પ્રાપ્તિ પણ ત્યારે જ થાય જ્યારે આપણી ભીતર એક ગંભીર consultant ખોજ હોય! જ્યારે તમે કાંઈક અલૈકિકની પ્રાપ્તિ માટે બેતાબ હો, માંહે એક મૂંઝવણ હોય, ક્યાંક પહોચવું હોય પણ માર્ગ મળતો ના હોય અને તેથી અંદર મદદ માટેની ચીસો ઉઠતી હોય! ગુરુ સખાવતો પ્રાપ્ત કરવા માટે નથી હોતા, દુન્યવી સમસ્યાઓ સરળ કરવા માટે નથી હોતા, ભૌતિક એષણાઓની પૂર્તિ માટે નથી હોતા. તે માટે આજના જમાનામાં શિક્ષકો હોય છે, મીત્રો સ્વજનો માર્ગદર્શકો પરિવારજનો વ્યાવસાયિક કોચ અને ભજ્ઞક્ષતીહફિંક્ષિં હોય જ છે. આ લોકો બહુ સારી સેવાઓ આપતા હોય છે. પરંતુ ગુરુ તો છે પરમની ખોજમાં તમે ક્યાંક અટક્યા હો, મૂંઝાયા હો, સાચા માર્ગ અંગે ગડમથલ હોય ત્યારે એકદમ સચોટ માર્ગ પદ્ધતિ પામવા માટે. ગુરુની જરૂર તો ત્યારે પડે છે જ્યારે તમે સંગીત કલા સાહિત્ય જેવા ગૂઢ વિષયની “સાધના” કરી રહ્યા હો. કેવળ જીવનના સામાન્ય સુખો અને રોજબરોજની સમસ્યાઓના ઉકેલ માટે ગુરુ ના હોય. આપણી પાસે જ્યારે આવી કોઈ ખોજ હોય, સાધના હોય ત્યારે ગુરુ સ્વયં પ્રગટ થઈ જાય છે, ગુરુ કરવા કે ગુરુ શોધવા જવાનું હોતું નથી. એક ખોજ હોવી જોઈએ, તમે કંઇક ગૂઢ ની પ્રાપ્તિ માટે અવિરત મથામણ કરી રહ્યા હોવા જોવ, જોકે હવે આજકાલના યુગમાં બહુ ઓછાં લોકો પાસે કાંઈક ખોજ કાંઈક સાધના હોય છે.

ગુરુની પ્રાપ્તિ માટે એક તલસાટ હોવો જોઈએ પણ હવે આપણે કોઈનું કાઈ સાંભળવું જ હોતું નથી. આપણી અંદર એટલો અહમ ભર્યો છે કે આપણે એમ સમજી છીએ કે આપણે બધું જ જાણી છીએ. કોઈને પોતાના અંગત ક્ષેત્રમાં નજદીક આવવા દેવા હવે બહુ ઓછાં લોકો તૈયાર હોય છે, ગુરુ આજ્ઞા તો બહુ મોટી વાત છે, આપણે સામાન્ય સૂચન સલાહ સાંભળવા પણ તૈયાર નથી હોતા ત્યારે ગુરુ પ્રાપ્તિ માટે જરૂરી શરણ ભાવ તો ક્યાંથી પ્રગટે? આપણે જરૂર પડે નાની મોટી સલાહ લઈ લોકોને વિદાય કરી દેવા હોય છે. એટલે ગુરુ આપણને મળતા નથી. મૂળ વાત એ છે કે આપણા માં શિષ્ય ભાવ જ હવે રહ્યો નથી. આવા ખાસ પ્રસંગે કોઈના પગે પડી જઈએ એ બધો શિષ્ટાચાર છે, દંભ છે આંધળું અનુકરણ છે.

જેમ કે નોર્મલ જીવન માટે ભણવું જ જોઈએ, લગ્ન કરવા જ જોઈએ તેમ ગુરુ કરવા, કોઈને ગુરુ માનવા જ એ જરૂરી નથી. તમારી પાસે તલાશ હોવી જોઈએ, ખોજ હોવી જોઈએ, ગંભીર સાધના હોવી જોઈએ, આ બધું હશે તે દી ગુરુ પણ મલી જશે. અને ગુરુ પાસે તમામ તાળાની ચાવીઓ હોય છે. કારણ કે ગુરુ જે છે તે પ્રકૃતિએ આપણી પાસે મોકલેલા દૂત હોય છે. આ વાતની સ્વયં જે તે ગુરુને પણ જાણ નથી હોતી, પણ પ્રકૃતિ આ જીવનને, જીવનના ગંભીર રહસ્યો અને કલ્યાણ માર્ગને જાણવા બેતાબ લોકોની ગુરુ મારફતે સહાય રહે છે.

- Advertisement -

You Might Also Like

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે

ઢોસાના પિતામહ તમિલનાડુ અને ઉછેર કર્ણાટકે કર્યો !

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

TAGGED: Guru Purnima 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અષાઢી પૂનમે અંબાજીમાં ભક્તોનો મહેરામણ ઉમટ્યો
Next Article ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મનીષ આચાર્ય

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
મનીષ આચાર્ય

કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?