By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    1 day ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    1 day ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    2 days ago
    જુમ્માની નમાઝ ફરજિયાત: મલેશિયાના રાજ્યમાં નવું કડક ફરમાન, ઉલ્લંઘન પર જેલની સજા
    2 days ago
    ‘પુરસ્કૃત મુક્ત અને લોકશાહી ભાગીદાર’: નિક્કી હેલીએ ભારતને ચીનનો સામનો કરવા માટે ચાવીરૂપ ગણાવ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 10નાં મોત નિપજ્યાં: મૃતકોમાં 8 મહિલા
    3 hours ago
    કોકિલાબેન હોસ્પિટલમાં ને અનિલ અંબાણીના ઘરે દરોડા
    3 hours ago
    હોશિયારપુરમાં LPG ટેન્કર અને પિકઅપ ટ્રક વચ્ચે ટક્કર, વિસ્ફોટમાં 2 લોકોના મોત, 50થી વધુ ઘાયલ
    5 hours ago
    મતદાર યાદી સુધારણા માટે આધાર કાર્ડ માન્ય ગણાશે: ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો આદેશ
    6 hours ago
    ભારતમાં TikTok પાછું આવ્યું? ચીની એપના પાછા ફરવાની ચર્ચા વચ્ચે સરકારે જવાબ આપ્યો
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    1 day ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    4 days ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    1 week ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    2 weeks ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    1 day ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    3 days ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    4 days ago
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    2 weeks ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    3 hours ago
    ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
    8 hours ago
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    1 day ago
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    1 week ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    2 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    3 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    3 days ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    1 week ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુરુના મહિમા બાબતે શું લખવું?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > ગુરુના મહિમા બાબતે શું લખવું?
મનીષ આચાર્ય

ગુરુના મહિમા બાબતે શું લખવું?

Khaskhabar Editor
Last updated: 2025/07/10 at 4:59 PM
Khaskhabar Editor 1 month ago
Share
4 Min Read
SHARE

ગુરુની પ્રાપ્તિ માટે એક તલસાટ હોવો જોઈએ પણ હવે આપણે કોઈનું કાંઈ સાંભળવું જ હોતું નથી, આપણી અંદર એટલો અહમ ભર્યો છે કે આપણે એમ સમજી છીએ કે આપણે બધું જ જાણી છીએ

અહી નિયમિત સ્ટેટસ મૂકતા લોકો માંહેના મોટા ભાગના આજે જ્યાં ત્યાંથી ગુરુ મહિમા અંગેના લખાણો ખોળી કાઢી અહી મૂકી દેશે. લોકો તેના પર ટિપ્પણી લાઈક વિગેરે પણ કરશે. પણ ગુરુ ક્યાં છે આજે? ગુરુ એટલે શું? ગુરુની વ્યાખ્યા શું? આપણે સહુ તે બાબતે એ જવાબ આપીશું જે આપણે છેક પ્રાથમિક શાળા સમયથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ આજે આપણે ગુરુની જરૂરત જ ક્યાં અનુભવીએ છીએ? અને ગુરુની જરૂરિયાત અનુભવે પણ કોણ?

- Advertisement -

વાસ્તવમાં સદગુરુની જરૂરિયાત ત્યારે જ અનુભવાય અને તેમની પ્રાપ્તિ પણ ત્યારે જ થાય જ્યારે આપણી ભીતર એક ગંભીર consultant ખોજ હોય! જ્યારે તમે કાંઈક અલૈકિકની પ્રાપ્તિ માટે બેતાબ હો, માંહે એક મૂંઝવણ હોય, ક્યાંક પહોચવું હોય પણ માર્ગ મળતો ના હોય અને તેથી અંદર મદદ માટેની ચીસો ઉઠતી હોય! ગુરુ સખાવતો પ્રાપ્ત કરવા માટે નથી હોતા, દુન્યવી સમસ્યાઓ સરળ કરવા માટે નથી હોતા, ભૌતિક એષણાઓની પૂર્તિ માટે નથી હોતા. તે માટે આજના જમાનામાં શિક્ષકો હોય છે, મીત્રો સ્વજનો માર્ગદર્શકો પરિવારજનો વ્યાવસાયિક કોચ અને ભજ્ઞક્ષતીહફિંક્ષિં હોય જ છે. આ લોકો બહુ સારી સેવાઓ આપતા હોય છે. પરંતુ ગુરુ તો છે પરમની ખોજમાં તમે ક્યાંક અટક્યા હો, મૂંઝાયા હો, સાચા માર્ગ અંગે ગડમથલ હોય ત્યારે એકદમ સચોટ માર્ગ પદ્ધતિ પામવા માટે. ગુરુની જરૂર તો ત્યારે પડે છે જ્યારે તમે સંગીત કલા સાહિત્ય જેવા ગૂઢ વિષયની “સાધના” કરી રહ્યા હો. કેવળ જીવનના સામાન્ય સુખો અને રોજબરોજની સમસ્યાઓના ઉકેલ માટે ગુરુ ના હોય. આપણી પાસે જ્યારે આવી કોઈ ખોજ હોય, સાધના હોય ત્યારે ગુરુ સ્વયં પ્રગટ થઈ જાય છે, ગુરુ કરવા કે ગુરુ શોધવા જવાનું હોતું નથી. એક ખોજ હોવી જોઈએ, તમે કંઇક ગૂઢ ની પ્રાપ્તિ માટે અવિરત મથામણ કરી રહ્યા હોવા જોવ, જોકે હવે આજકાલના યુગમાં બહુ ઓછાં લોકો પાસે કાંઈક ખોજ કાંઈક સાધના હોય છે.

ગુરુની પ્રાપ્તિ માટે એક તલસાટ હોવો જોઈએ પણ હવે આપણે કોઈનું કાઈ સાંભળવું જ હોતું નથી. આપણી અંદર એટલો અહમ ભર્યો છે કે આપણે એમ સમજી છીએ કે આપણે બધું જ જાણી છીએ. કોઈને પોતાના અંગત ક્ષેત્રમાં નજદીક આવવા દેવા હવે બહુ ઓછાં લોકો તૈયાર હોય છે, ગુરુ આજ્ઞા તો બહુ મોટી વાત છે, આપણે સામાન્ય સૂચન સલાહ સાંભળવા પણ તૈયાર નથી હોતા ત્યારે ગુરુ પ્રાપ્તિ માટે જરૂરી શરણ ભાવ તો ક્યાંથી પ્રગટે? આપણે જરૂર પડે નાની મોટી સલાહ લઈ લોકોને વિદાય કરી દેવા હોય છે. એટલે ગુરુ આપણને મળતા નથી. મૂળ વાત એ છે કે આપણા માં શિષ્ય ભાવ જ હવે રહ્યો નથી. આવા ખાસ પ્રસંગે કોઈના પગે પડી જઈએ એ બધો શિષ્ટાચાર છે, દંભ છે આંધળું અનુકરણ છે.

જેમ કે નોર્મલ જીવન માટે ભણવું જ જોઈએ, લગ્ન કરવા જ જોઈએ તેમ ગુરુ કરવા, કોઈને ગુરુ માનવા જ એ જરૂરી નથી. તમારી પાસે તલાશ હોવી જોઈએ, ખોજ હોવી જોઈએ, ગંભીર સાધના હોવી જોઈએ, આ બધું હશે તે દી ગુરુ પણ મલી જશે. અને ગુરુ પાસે તમામ તાળાની ચાવીઓ હોય છે. કારણ કે ગુરુ જે છે તે પ્રકૃતિએ આપણી પાસે મોકલેલા દૂત હોય છે. આ વાતની સ્વયં જે તે ગુરુને પણ જાણ નથી હોતી, પણ પ્રકૃતિ આ જીવનને, જીવનના ગંભીર રહસ્યો અને કલ્યાણ માર્ગને જાણવા બેતાબ લોકોની ગુરુ મારફતે સહાય રહે છે.

- Advertisement -

You Might Also Like

બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

વિશ્વની ભયંકર હવાઈ દુર્ઘટનાઓ

ખાંડના અનેકાનેક દુષ્પરિણામ જોતાં ખાંડના આ કુદરતી વિકલ્પોને જાણવા જ રહ્યાં

સમગ્ર વિશ્વની સૌ પ્રથમ દીવાદાંડી ઇજિપ્તની “ફેરોસ ઓફ એલેક્ઝાન્ડ્રિયા”

TAGGED: Guru Purnima 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અષાઢી પૂનમે અંબાજીમાં ભક્તોનો મહેરામણ ઉમટ્યો
Next Article ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
કાયદો અને કરુણાનો સંગમ જજ કેપ્રિઓનું ન્યાયદર્શન
બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે
બોલો જય દ્વારિકાધીશ
હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ : કાબે અર્જુન લૂંટીયો..
કામ પ્રત્યેનું સમર્પણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
મનીષ આચાર્ય

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
મનીષ આચાર્ય

વિશ્વની ભયંકર હવાઈ દુર્ઘટનાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?