By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    2 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    2 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    3 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    4 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    2 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    3 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    3 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    4 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    5 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    5 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    7 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    2 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    5 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાસ્તુકળાના કારણે જગવિખ્યાત કાશ્મીરનાં માર્તંડ સૂર્યમંદિરનો ર્જીણોદ્ધાર કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વાસ્તુકળાના કારણે જગવિખ્યાત કાશ્મીરનાં માર્તંડ સૂર્યમંદિરનો ર્જીણોદ્ધાર કરાશે
રાષ્ટ્રીય

વાસ્તુકળાના કારણે જગવિખ્યાત કાશ્મીરનાં માર્તંડ સૂર્યમંદિરનો ર્જીણોદ્ધાર કરાશે

Khaskhabar Editor
Last updated: 2024/04/01 at 5:26 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ઇસ્લામી આક્રાંતાએ મંદિરને તોડ્યા બાદ બની ગયું હતું ખંડેર

વર્ષ 2014માં એક ફિલ્મ આવી હતી ‘હૈદર’, આ ફિલ્મમાં જમ્મુ કાશ્મીર સ્થિત એક મંદિરના ખંડેરને દર્શાવવામાં આવ્યું હતું

- Advertisement -

સૌજન્ય: ઑપ ઇન્ડિયા, ગુજરાતી

જમ્મુ ખાતે 1 એપ્રિલના રોજ એક હાઈ-લેવલ બેઠક બોલાવવામાં આવી છે. આ મામલે જમ્મુ-કાશ્મીર સરકારે જ એક ઓફીશીયલ નોટિફિકેશન જાહેર કરી છે. ઓડિશાના કોર્ણાક અને ગુજરાતના મોઢેરાની જેમ જ કાશ્મીરના માર્તંડ સૂર્ય મંદિર પણ ભગવાન સૂર્યને સમર્પિત ભવ્ય હિંદુ મંદિર પૈકીનું એક છે. પ્રાચીન કાળમાં આ મંદિર અતિ ભવ્ય હતું.
વર્ષ 2014માં એક ફિલ્મ આવી હતી ‘હૈદર’. આ ફિલ્મમાં જમ્મુ કાશ્મીર સ્થિત એક મંદિરના ખંડેરને દર્શાવવામાં આવ્યું હતું. આ ખંડેરને ફિલ્મમાં ‘શૈતાન કી ગુફા’ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. વાસ્તવમાં આજનું આ ખંડેર આજથી 600 વર્ષ પહેલાં એક ભવ્ય મંદિર હતું અને તેને સિકંદર શાહ મીરી દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના પ્રાચીનતમ એવા આ મંદિરનું નામ છે માર્તંડ સૂર્યમંદિર. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હવે આ સૂર્યમંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાનો નિર્ણય લીધો છે.

આ મામલે જમ્મુ ખાતે 1 એપ્રિલના રોજ એક હાઈ-લેવલ બેઠક બોલાવવામાં આવી છે. આ મામલે જમ્મુ-કાશ્મીર સરકારે જ એક અધિસૂચના જાહેર કરી છે. એક સમયે ભારતના આ ભવ્ય વારસાને જમ્મુ કાશ્મીરનું ગૌરવ માનવામાં આવતું હતું. ત્યારે આ મંદિરના પુન: નિર્માણને લઈને જાહેર કરવામાં આવેલી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે, સંસ્કૃતિક વિભાગના પ્રધાન સચિવે અનંતનાગમાં એક બેઠક બોલાવી છે, જેમાં માર્તંડ સૂર્ય મંદિરના પરિસરમાં સમ્રાટ લલિતાદિત્ય મુક્તપીડની પ્રતિમાની સ્થાપના સાથે કાશ્મીરના પ્રાચીન મંદિરોની સુરક્ષા/સંરક્ષણ/પુન:સ્થાપનાના સંબંધમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠક સચિવાલયમાં પ્રધાન સચિવના કાર્યાલયમાં 1 એપ્રિલે અઢી વાગ્યા આસપાસ રાખવામાં આવશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે ઓડિશાના કોર્ણાક અને ગુજરાતના મોઢેરાની જેમ જ કાશ્મીરના માર્તંડ સૂર્યમંદિર પણ ભગવાન સૂર્યને સમર્પિત ભવ્ય હિંદુ મંદિરો પૈકીનું એક છે. પ્રાચીન કાળમાં આ મંદિર અતિ ભવ્ય હતું. હાલ આ મંદિર અજઈંના સંરક્ષણમાં છે. ગત 22 જાન્યુઆરી, 2024 એટલે કે રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠાના દિવસે અહીં હિંદુ સમાજ દ્વારા ભવ્ય પૂજા-પાઠ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અહીં ભગવો ધ્વજ લહેરાવીને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા.

ભૂતકાળમાં કેટલું ભવ્ય હતું આ મંદિર?

માર્તંડ સૂર્ય મંદિર કેટલું ભવ્ય હતું તેનો અંદાજો તેના બાંધકામના માપથી જ જાણી શકાય તેમ છે. આ મંદિરનું પ્રાંગણ 220 ફૂટ*220 ફૂટ જેટલું વિશાળ છે. આ મંદિર 60 ફૂટ લાંબુ અને 38 ફૂટ ઊંચું હતું. ચારે બાજુ મંદિરના લગભગ 80 ભવ્ય અવશેષો જોઈ શકાય છે. મંદિરના પૂર્વ દિશામાં મુખ્ય પ્રવેશ દ્વારનો ભવ્ય મંડપ છે. તેના પર તેના દરવાજા પર ત્રિપક્ષીય ચાપ છે, જે આ મંદિરની વાસ્તુકળાની વિશેષતાઓ પૈકી એક છે.
દ્વાર મંડપ ઉપરાંત મંદિરના સ્તંભોની વસ્તુ શૈલી રોમના ડોરિક શૈલીને થોડીઘણી મળતી આવે છે. તેમ પણ કહેવામાં આવે છે કે આ મંદિર પરથી આખું કાશ્મીર જોઈ શકાતું હતું. માર્તંડ મંદિર પોતાના વાસ્તુકલાના કારણે જ જગવિખ્યાત હતું. આ મંદિર કાશ્મીરી હિંદુ રાજાઓ દ્વારા બાંધવામાં આવેલા સ્થાપત્યકળાનો બેજોડ નમૂનો છે. આ મંદિરની નિર્માણ શૈલી એ અસ્તિત્વ જમ્મુ કાશ્મીરમાં હિંદુ રજાઓ અને તેમના રાજ્યની ઉન્નતતાને દર્શાવે છે.

સમ્રાટ લલિતાદિત્ય મુક્તાપીડે કરાવ્યું હતું ભવ્ય મંદિરનું નિર્માણ

કાશ્મીરમાં એક ખૂબ જ પરાક્રમી રાજા થઈ ગયા, જેમની નામ સમ્રાટ લલિતાદિત્ય મુક્તાપીડ હતું. કહેવામાં આવે છે કે માર્તંડ સૂર્ય મદિરનું નિર્માણ એમણે જ કરાવ્યું હતું. સન 761માં તેમનો દેહાંત થયો અને તેમના બાદના તેમના વંશજો સતત નિર્બળ થતા ગયા. પરંતુ સમ્રાટ લલિતાદિત્ય મુક્તાપીડ દ્વારા બંધાવવામાં આવેલું આ ભવ્ય સૂર્ય મંદિર લોકો માટે મહત્વપૂર્ણ રહ્યું. માર્તંડના આ ભવ્ય સૂર્યમંદિરની સરખામણી વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પી સાથે કરવામાં આવતી હતી.તે સમયે ભારત, ઈરાન અને મધ્ય એશિયાના અનેક ક્ષેત્રો પર કરકોટા વંશના સમ્રાટ લલિતાદિત્ય મુક્તાપીડનું શાસન હતું. તેમણે ભલે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હોય, પરંતુ તેની સાથે જોડાયેલી કથા મહાભારતના પાંડવો સુધી જાય છે. માર્તંડ સૂર્ય મંદિર આસપાસ એક સમયે કુલ 84 અન્ય નાનાં-નાનાં મંદિરો હતાં, આજે તેમના માત્ર અવશેષો જ બચ્યા છે.

એક સૂફી ફકીરની સલાહ અને સિકંદર મીરીએ મંદિર ધ્વસ્ત કર્યું

15મી સદીની શરૂઆતમાં સીલામી આક્રાંતાઓએ આ મંદિરને ધ્વસ્ત કરવાનું નક્કી કર્યું. એવું પણ કહેવામાં આવે છે કે મંદિર એટલું ભવ્ય અને મજબૂત હતું કે આખી એક સેનાને આ મંદિર તોડવામાં આખું એક વર્ષ લાગી ગયું. આ મંદિરને નષ્ટ કરવા માટે બે લોકોએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. જેમાં પ્રથમ નામ છે સૂફી ફકીર મીર મહોમ્મદ દમદાની. અને બીજું નામ છે સિકંદર શાહ મીરી.કહેવામાં આવે છે કે સૂફી ફકીર મીર મહોમ્મદ દમદાની અને સિકંદર મીરી બંને પર ઇસ્લામ સ્થાપિત કરવાનું એટલું ઝનૂન હતું કે દમદાનીની સલાહ પર મીરીએ જમ્મુ કાશ્મીરની ઓળખ સમાન આ મંદિર ધ્વસ્ત કરવી દીધું.

You Might Also Like

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

TAGGED: kashmir, MartandSunTempleofKashmir
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માત્ર 3 જ મહિનામાં મનપા સમક્ષ 94881 ફરિયાદનો ઢગલો
Next Article ઈનકમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી : કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?