By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    21 hours ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    2 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    3 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    4 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
    19 hours ago
    TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
    19 hours ago
    ₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે
    19 hours ago
    મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક
    21 hours ago
    અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    22 hours ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    2 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    3 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    3 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી ડૉ. પ્રશાંત વઝીરાણી ઝડપાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી ડૉ. પ્રશાંત વઝીરાણી ઝડપાયો
અમદાવાદખાસ-ખબર

ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી ડૉ. પ્રશાંત વઝીરાણી ઝડપાયો

Khaskhabar Editor
Last updated: 2024/11/14 at 4:38 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

જરૂર વગર લોકોની એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટી કરી, અન્ય આરોપી ડો. સંજય પટોળિયાની રાજકોટ-સુરતમાં પણ હોસ્પિટલ

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

- Advertisement -

ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યા બાદ સરકાર તરફથી હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર, સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 19 લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તો બીજી તરફ જે ડોક્ટર સંજય પટોળિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે ડો. સંજય પટોળિયાની રાજકોટમાં અને સુરતમાં આવેલી હોસ્પિટલો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિકાંડ જે હોસ્પિટલમાં સર્જાયો છે તેની શરૂઆત કરનાર જ ડો. સંજય પટોળિયા છે.
ખ્યાતિકાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર અમદાવાદ સોલા સિવિલના ઈઉખઘ ડો. પ્રકાશ મહેતા જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન નથી. જે બાબતે અમારા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.

ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ 2 દર્દીઓનાં મોત થયાં હતાં. જે મામલે તપાસ બાદ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા સોલા સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સીડીએમઓ ડો. પ્રકાશ મહેતાએ ડો. પ્રશાંત વઝીરાણી, ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પટોળિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂત (ઈઊઘ) સામે ફરિયાદ નોંધાવી છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાલીસણા ગામના 19 લોકોને અમદાવાદ લાવી ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડો. પ્રશાંત વઝીરાણી સામે ગુનો નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી લીધી છે.

‘ખ્યાતિ હોસ્પિટલનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન જ નથી’
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ઈઉખઘ ડો. પ્રકાશ મહેતાએ જણાવ્યું હતું કે, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કડીના બાલીસણા ગામના દર્દીઓને જરુર ન હોવા છતા તપાસ કરવી, બિનજરુરી સારવાર કરવી, જીવનો જોખમમાં મૂકવો, મૃત્યુ નિપજાવવું, યોગ્ય સંમતિપત્રક પર સહી ન લેવી અને બેદરકારી દર્શાવી હોવાના મુદ્દાઓને આધારે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત જણાવ્યું હતું કે, હોસ્પિટલ પાસે ગુજરાત નર્સિંગ હોમ એક્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશનમાંથી મંજૂરી મળેલી છે. પરંતુ, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ જે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તે કરાવેલું નથી એટલે અમે હોસ્પિટલને નોટિસ આપીછે કે તમે શા માટે રજિસ્ટ્રેશન કરાવેલું નથી. નોંધનીય છે કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ કે જેમાં મંડલ અંધાપાકાંડ પછી સુધારો કરવામાં આવ્યો હતો તેની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મંજૂરી લેવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

ખ્યાતિકાંડના પડઘા રાજકોટની હોસ્પિટલમાં પણ પડ્યા

ન્યુ લાઈફ હોસ્પિટલમાં આજે થવાની હતી તે 6 સર્જરી રદ્દ કરવામાં આવી

હાજર તબીબે કહ્યું- ડૉ. સંજય પટોળિયાનો બે દિવસ પહેલા સંપર્ક થયો હતો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના તાર રાજકોટ સુધી લંબાયા છે. ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પટોલીયા રાજકોટમાં હોસ્પિટલ ધરાવે છે. રાજકોટના વિદ્યનગર રોડ પર મનહર પ્લોટ શેરી નંબર 5 માં ન્યુ લાઈફ હોસ્પિટલ ધરાવે છે અને તેઓ દ્વારા આજે 6 સર્જરી પ્લાન કરી હતી જો કે આ સર્જરી રદ કરવા માટે ગઈકાલે સાંજે હોસ્પિટલના સ્ટાફને સૂચના આપી દીધી હતી. ત્યારે હવે આ તપાસના છેડા રાજકોટની ન્યુ લાઈફ હોસ્પિટલ સુધી લંબાઈ શકે તેમ છે. જો કે હાલ ડોક્ટર સંજય પટોલિયા ક્યાં છે કોઈને ખબર નથી માટે પોલીસ દ્વારા તેમની હોસ્પિટલ ખાતે પણ તપાસ કરવામાં આવી શકે છે.
અમદાવાની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સંડોવાયેલ ડોક્ટર સંજય પટોલીયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવી રહ્યા છે. રાજકોટના વિદ્યાનગર રોડ પર મનહર પ્લોટ શેરી નંબર 5ના ખૂણે બીજા માળે ન્યુ લાઈફ હોસ્પિટલ ધરાવી રહ્યા છે. જો કે બે દિવસથી તેઓ રાજકોટની હોસ્પિટલ ખાતે આવ્યા નથી. આજે દિવ્યભાસ્કરની ટિમ રાજકોટમાં આવેલ તેમની ન્યુ લાઈફ હોસ્પિટલ પહોંચી હતી જ્યાં તેમના જુનિયર ડોક્ટર તેમજ મેડિકલ ઓફિસર સ્ટાફ ઉપસ્થિત હતા.

જેમાં ડોક્ટર દર્શિતએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સંજય પટોલીયા અહીંયાના મુખ્ય સર્જન છે તેમના દ્વારા દર ગુરુવારે અહીંયા હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવતી હોય છે. આજે અહીંયા કુલ 6 દર્દીની પ્લાન સર્જરી હતી પરંતુ ગઈકાલે સાંજે ડોક્ટર સંજય તરફથી આ સર્જરી પોસપોન્ડ કરવા સૂચના આપવામાં આવતા તમામ દર્દીને જાણ કરી આ સર્જરી પોસપોન્ડ કરવામાં આવી છે. હાલમાં આજે રૂટિન ઓપીડી ચાલુ છે કોઈ ઓપરેશન કરવામાં આવશે નહિ. ડોક્ટર સંજય ક્યાં છે એ બાબતે અમને કશું ખબર નથી બે દિવસ પહેલા વાત થયેલ હતી આ પછી કોઈ સંપર્ક થઇ શક્યો નથી. અહીંયા હોસ્પિટલમાં કાર્ડ મારફત કોઈ યોજનામાં સર્જરી કરવામાં આવતી નથી. હજુ સુધી પોલીસ કે અન્ય કોઈ સરકારી અધિકારીઓ તપાસ અંગે રાજકોટ હોસ્પિટલ ખાતે આવ્યા નથી.

 

You Might Also Like

‘મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા..’, અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો દાવો

ચાંદખેડા ઢોસાકાંડ: ખીરું ખાધા બાદ બે બાળકીઓના મોતનું રહસ્ય અકબંધ, પ્રોવિઝન સ્ટોરના બે યુવકોની પૂછપરછ

રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ’! ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા

‘ખાસ-ખબર’ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સાંજે થશે ધમાકેદાર પ્રારંભ

ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું

TAGGED: ahmedabad, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આટકોટ ગામ સમસ્ત દ્વારા ભવ્ય તુલસી વિવાહ યોજાયો
Next Article સમર્થકોનો પથ્થરમારો: 60થી વધુ વાહનોને ફૂંકી માર્યા: પરિસ્થિતિ તંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો
મોરબી-હળવદ રોડ પર AAPના બે નેતા દારૂ સાથે ઝડપાયા: કારમાંથી દારૂની બોટલો મળી
માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી
અમદાવાદમાં ઘૂંટણ બદલવાના ઓપરેશન બાદ ગુણવંતભાઈ ડેલાવાળાની મુલાકાતે વજુભાઈ વાળા
આજના ‘આયારામ-ગયારામ’ સામે સ્વ.ચીમનકાકાના આદર્શોની યાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

‘મને ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખ ઓફર કરાયા..’, અમદાવાદના કોંગ્રેસ નેતા બીનાબહેન મોદીનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
અમદાવાદ

ચાંદખેડા ઢોસાકાંડ: ખીરું ખાધા બાદ બે બાળકીઓના મોતનું રહસ્ય અકબંધ, પ્રોવિઝન સ્ટોરના બે યુવકોની પૂછપરછ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
અમદાવાદ

રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ’! ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?