By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    5 hours ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    3 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    4 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    4 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    5 hours ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    5 hours ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    5 hours ago
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    2 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    5 hours ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    5 hours ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    5 hours ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નાનીમા અને માતા પાસેથી રાષ્ટ્રધર્મનાં સંસ્કાર મળ્યાં : મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > નાનીમા અને માતા પાસેથી રાષ્ટ્રધર્મનાં સંસ્કાર મળ્યાં : મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુ
ગુજરાતજુનાગઢ

નાનીમા અને માતા પાસેથી રાષ્ટ્રધર્મનાં સંસ્કાર મળ્યાં : મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુ

Khaskhabar Editor
Last updated: 2022/08/06 at 4:25 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

ધર્મધ્વજની સમાન્તર રાષ્ટ્રધ્વજ લહેરાય તેવા શ્રી રૂદ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમનાં

મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત

- Advertisement -

જૂનાગઢનાં ભવનાથ તળેટીમાં મુખ્ય ધાર્મીક સ્થાનો અને આશ્રમો આવેલા છે. અહીં મુખ્ય આશ્રમોમાં રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમ બધાથી અલગ ઓળખાઇ છે. અહીં પ્રવેશતા જ અલૌકિક ઉર્જાની અનુભુતી થાય છે. અહીંથી ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવા અને સમૃદ્ધ સંસ્કૃતીને ફેલાવવાની સાથે રાષ્ટ્રપ્રેમની લાગણી અને રાષ્ટ્ર પ્રથમની ભાવની જ્યોત પ્રજ્વલીત છે. શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં ધર્મધ્વજની સમાન્તર રાષ્ટ્રધ્વજ લહેરાય છે. અહીં 24 કલાક અને 365 દિવસ રાષ્ટ્રધ્વજ ફરકતો રહે છે. રાષ્ટ્રભાવ દરેકમાં જગાવનાર ભેખધારી શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમનાં શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત…

પૂર્વાશ્રમમાં સાયકલ ઉપર નોકરીએ જતાં: સંન્યાસી બન્યા બાદ ફરી ગૃહસ્થ બન્યા, માતાની અનુમતીથી સન્યાસી બન્યાં

- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્સવની દેશમાં ઉજવણી થઇ રહી છે. 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક ઘર પર તિરંગો લહેરાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. આઝાદીનાં 75 વર્ષની ઉજવણી દેશભરમાં થઇ રહી છે. ત્યારે દેશની આઝાદી માટે સંન્યાસીઓ, સંતો, મહંતોનાં બલિદાનો પણ ભુલી શકાય નહી. સંતો, મહંતોએ આઝાદી પહેલાં દેશમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવનાની જ્યોત પ્રજ્વલીત રાખી હતી. આઝાદીનાં 75 વર્ષ પછી પણ દેશમાં સંન્યાસી, સંતોની એટલી જ ભૂમિકા છે જેટલી આઝાદી પહેલા હતી. રાષ્ટ્રભાવનાની જ્યોત આજે પણ ભવનાથ સ્થિત શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં પ્રગટી રહી છે. ગીરનાર મંડળનાં પ્રમુખ અને શ્રી પંચદશનામ જુના અખાડા કાશીનાં આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુ ગુરૂ પ્રેમભારતીબાપુનાં સાનીધ્યમાં રાષ્ટ્રધર્મનો ફેલાવો થઇ રહ્યો છે. શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમ બે સ્થળે આવેલા છે. એક ઘાંટવડ અને બીજો ભવનાથ. આ ઉપરાંત મુંબઇ, દ્વારકા, કચ્છમાં પણ આશ્રમ આવેલા છે. પરંતુ ઘાંટવડમાં આવેલા આશ્રમ ગુરૂગાદી આશ્રમ છે. ઘાંટવડનાં આશ્રમની જગ્યા અતિપ્રાચીન અને પાંડવો સાથે જોડાયેલી છે. પુરાણોનાં ઉલ્લેખ મુજબ ભારતમાં વિશ્ણુ ગયા, બ્રહ્મ ગયા અને રૂદ્ર ગયા તીર્થ છે. રૂદ્ર ગયા પ્રભાસ તીર્થ હાલ ગીર સોમનાથમાં આવેલું છે. પુરાણોનાં ઉલ્લેખ મુજબ પાંડવો અને માતા કુંતી અહીં આવ્યા હતાં. અર્જૂનનો નિયમ હતો કે ભગવાન શિવની પુજા કરીને ભોજન લેવું. એકાદશીનાં નિરજળા ઉપવાસ હતાં. બારસનાં દિવસે ભીમને ખુબ જ ભુખ લાગી. ભીમે માટીનાં ઘડો ઉંધો કરી તેની શિવ લીંગ બનાવી અને અર્જૂન કહ્યું કે તું અહીં પુજા કરી લે. અર્જૂને પુજા કરી લીધી.બાદ પાંડવો અને માતાએ ભોજન લીધી. બાદ ભીમે કહ્યું અર્જૂન મે તારું વ્રત તોડાવી નાખ્યું. તે શિવ લીંગ નહીં માટીનો ઘડો છે. અર્જૂન કહે, મને તો મહાદેવનો ભાષ થયો છે.

રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં 24 કલાક અને 365 દિવસ રાષ્ટ્રધ્વજ લહેરાય: આશ્રમમાં ક્રાંતિકારીઓની તસવીરો

આશ્રમમાં સંતવાણીનાં કાર્યક્રમમાં પહેલાં રાષ્ટ્રગાન પછી ગણેશવંદના
શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવે છે. તેમજ આશ્રમમાં સંતવાણી કે ભજનનાં કાર્યક્રમ હોય ત્યારે સ્ટેજ પર પહેલા રાષ્ટ્રગાન થાય છે. બાદ ગણેશવંદના પછી કાર્યક્રમની શરૂઆત થયા છે. આશ્રમમાંથી ગુજરાતનાં નામી અનામી કલાકારોને સ્ટેજ મળ્યું છે. આજે કલાકારો દેશભક્તનાં ગીતો સ્ટેજ પરથી ગાતા થયા હોય તો તેનો શ્રેય શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમને જાય છે. આજે પણ 15મી ઓગસ્ટ પહેલા દરેક લોકો ઘેર તિરંગો લહેરાવે તેવી મુહીમમાં શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુ જોડાયા છે. લોકોને સંદેશ આપી રહ્યાં છે.

બાદ ભીમ પોતાની ગદાથી માટીનાં ઘડાનાં બનાવેલા શિવ લીંગ ઉપર પ્રહાર કરે છે. તેમાથી રૂદ્રની ધારા વહેવા લાગે છે. ત્યારથી રૂદ્રેશ્ર્વર મહાદેવનાં નામે ઓળખાય છે.આજે પણ જે શિવ લીંગ છે, તેની જમણી બાજુ ખંડિત છે. આજે પણ અનેક લોકો, સંતો, સંન્યાસીઓને અહીંથી રૂદ્રની ધારા નિકળતી હોવાની અનુભુતી થઇ છે. રાજા નહુસ શાપમાંથી મુક્તિ માટે અહીં શાપ સ્વરૂપે આવ્યા હતાં. જેના લીસોટા આજે પણ જોવા મળે છે. શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમ ઘાંટવડ બાદ 2007માં ભવનાથમાં આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. આજે ભવનાથનાં આશ્રમોમાં પ્રથમ હરોળમાં આશ્રમનું સ્થાન છે. શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમનાં શ્રી મહંત ઇન્દ્રભારતી બાપુનો જન્મ કચ્છનાં જખૌમાં થયો હતો. મોસાળમાં મોટા થયા હતાં. 14 વર્ષની ઉંમરે ભેખધારણ કર્યો હતો. ધર્મની સાથે રાષ્ટ્રપ્રેમનાં સંસ્કાર ગ્રહણ કર્યા હતાં. શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુનાં આશ્રમમાં 365 દિવસ રાષ્ટ્રધ્વજ ફરકતો જોવા મળે છે. રાષ્ટ્રપ્રેમનાં સંસ્કાર શ્રી ઇન્દ્રભારતીબાપુને તેમનાં નાનીમા શ્રી મમ્મીબાઇ કલ્યાણગીરી ગૌસ્વામી અને માતા જમનાબાઇ શીવગીરી ગૌસ્વામી પાસે મળ્યાં હતાં. માતા બાપુને હંમેશા કહેતા, બેટા રાષ્ટ્ર પહેલા પછી ધર્મ. રાષ્ટ્રપ્રેમનાં સંસ્કાર માવતરમાંથી મળ્યાં. આજે આશ્રમમાં 24 કલાક અને 365 દિવસ તિરંગો લહેરાય છે. તેમજ આશ્રમમાં ક્રાંતિકારીઓની તસવીરો જોવા મળે છે. પૂર્વાશ્રમમાં બાપુ સાયકલ ઉપર નોકરીએ જતા હતા અને સેલ્સમેનની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. સન્યાસ બાદ ભાઇનું નિધન થયું. એક ભાઇ અલગારી જીવન જીવતા હતાં. માતાએ કહ્યું મારૂં કોણ? બાદ બાપુ ફરી ગૃહસ્થ જીવનમાં ગયા. સાત વર્ષ માતા સાથે રહ્યાં. બાદ માતાની આજ્ઞાનાં મેળવી ફરી ભગવાધારણ કરી લીધા અને 1999માં દિગમ્બર દિક્ષા લીધી.

ઘાંટવડ આશ્રમમાં શિવ લિંગની સ્થાપનાં પાંડવોએ કર્યાનો પુરાણોમાં ઉલ્લેખ: 2007થી ભવનાથમાં આશ્રમ

પિતૃક અને મોસાળ પક્ષમાં માત્ર એક બહેન જ હયાત છે
શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમનાં શ્રી મહંત ઇદ્રભારતીબાપુનાં પિતૃક પરિવાર કે મોસાળ પરિવારમાં માત્ર બાપુનાં બહેન જ હયાત છે. દુરનાં સંગા છે. પરંતુ પિતૃક કે મોસાળ પરિવારનાં કોઇ હયાત નથી. બાપુનું વતન કચ્છનુ જખૌ છે. બાપુનું બાળપણ નાનીમા પાસે વીત્યું હતું.

સંતનાં દાતારીનાં કિસ્સાની દેશભરનાં મીડિયાએ નોંધ લીધી હતી
કે.રસીકલાલ એન્ડ કંપનીનાં માલીક બાબુલીનભાઇએ 2004માં શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુને જમીન આપી હતી.દાતાનો નબળો સમય આવ્યો અને તેની માહિતી બાપુને મળી ત્યારે બાપુએ તે જમીન પરત આપી હતી. જ્યારે શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુને જમીન આપી હતી ત્યારે લાખોની હતી અને પરત આપી ત્યારે કરોડોની હતી. આ ઘટનાની ગુજરાતી અને હિન્દી મિડિયાએ પણ નોંધ લીધી હતી. હંમેશા પોતાનાં ભક્તો અને સેવકોનાં પડખે ઢાલ બનીને શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુ ઉભા રહ્યાં છે.

You Might Also Like

રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં

નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી

મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ

TAGGED: junagadh, mahantindrabhartibapu, NATIONALFLAG, rudeshwarjagirbhartiashram
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ જેલમાંથી જામીન મેળવી ફરાર આરોપી વેરાવળથી પકડાયો
Next Article મોરબીમાં લમ્પી વાયરસનાં કહેર વચ્ચે પશુઓના વ્હારે યંગ ઈન્ડિયા ગ્રુપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં
નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ
‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી
મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?