By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    8 hours ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    1 day ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    1 day ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    2 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    5 hours ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    5 hours ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    8 hours ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    1 day ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    7 hours ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    8 hours ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    1 day ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    3 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    1 week ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    1 week ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    1 week ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નાનીમા અને માતા પાસેથી રાષ્ટ્રધર્મનાં સંસ્કાર મળ્યાં : મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > નાનીમા અને માતા પાસેથી રાષ્ટ્રધર્મનાં સંસ્કાર મળ્યાં : મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુ
ગુજરાતજુનાગઢ

નાનીમા અને માતા પાસેથી રાષ્ટ્રધર્મનાં સંસ્કાર મળ્યાં : મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુ

Khaskhabar Editor
Last updated: 2022/08/06 at 4:25 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

ધર્મધ્વજની સમાન્તર રાષ્ટ્રધ્વજ લહેરાય તેવા શ્રી રૂદ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમનાં

મહંત શ્રી ઇન્દ્રભારતીબાપુની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત

- Advertisement -

જૂનાગઢનાં ભવનાથ તળેટીમાં મુખ્ય ધાર્મીક સ્થાનો અને આશ્રમો આવેલા છે. અહીં મુખ્ય આશ્રમોમાં રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમ બધાથી અલગ ઓળખાઇ છે. અહીં પ્રવેશતા જ અલૌકિક ઉર્જાની અનુભુતી થાય છે. અહીંથી ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવા અને સમૃદ્ધ સંસ્કૃતીને ફેલાવવાની સાથે રાષ્ટ્રપ્રેમની લાગણી અને રાષ્ટ્ર પ્રથમની ભાવની જ્યોત પ્રજ્વલીત છે. શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં ધર્મધ્વજની સમાન્તર રાષ્ટ્રધ્વજ લહેરાય છે. અહીં 24 કલાક અને 365 દિવસ રાષ્ટ્રધ્વજ ફરકતો રહે છે. રાષ્ટ્રભાવ દરેકમાં જગાવનાર ભેખધારી શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમનાં શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત…

પૂર્વાશ્રમમાં સાયકલ ઉપર નોકરીએ જતાં: સંન્યાસી બન્યા બાદ ફરી ગૃહસ્થ બન્યા, માતાની અનુમતીથી સન્યાસી બન્યાં

- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્સવની દેશમાં ઉજવણી થઇ રહી છે. 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક ઘર પર તિરંગો લહેરાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. આઝાદીનાં 75 વર્ષની ઉજવણી દેશભરમાં થઇ રહી છે. ત્યારે દેશની આઝાદી માટે સંન્યાસીઓ, સંતો, મહંતોનાં બલિદાનો પણ ભુલી શકાય નહી. સંતો, મહંતોએ આઝાદી પહેલાં દેશમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવનાની જ્યોત પ્રજ્વલીત રાખી હતી. આઝાદીનાં 75 વર્ષ પછી પણ દેશમાં સંન્યાસી, સંતોની એટલી જ ભૂમિકા છે જેટલી આઝાદી પહેલા હતી. રાષ્ટ્રભાવનાની જ્યોત આજે પણ ભવનાથ સ્થિત શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં પ્રગટી રહી છે. ગીરનાર મંડળનાં પ્રમુખ અને શ્રી પંચદશનામ જુના અખાડા કાશીનાં આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુ ગુરૂ પ્રેમભારતીબાપુનાં સાનીધ્યમાં રાષ્ટ્રધર્મનો ફેલાવો થઇ રહ્યો છે. શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમ બે સ્થળે આવેલા છે. એક ઘાંટવડ અને બીજો ભવનાથ. આ ઉપરાંત મુંબઇ, દ્વારકા, કચ્છમાં પણ આશ્રમ આવેલા છે. પરંતુ ઘાંટવડમાં આવેલા આશ્રમ ગુરૂગાદી આશ્રમ છે. ઘાંટવડનાં આશ્રમની જગ્યા અતિપ્રાચીન અને પાંડવો સાથે જોડાયેલી છે. પુરાણોનાં ઉલ્લેખ મુજબ ભારતમાં વિશ્ણુ ગયા, બ્રહ્મ ગયા અને રૂદ્ર ગયા તીર્થ છે. રૂદ્ર ગયા પ્રભાસ તીર્થ હાલ ગીર સોમનાથમાં આવેલું છે. પુરાણોનાં ઉલ્લેખ મુજબ પાંડવો અને માતા કુંતી અહીં આવ્યા હતાં. અર્જૂનનો નિયમ હતો કે ભગવાન શિવની પુજા કરીને ભોજન લેવું. એકાદશીનાં નિરજળા ઉપવાસ હતાં. બારસનાં દિવસે ભીમને ખુબ જ ભુખ લાગી. ભીમે માટીનાં ઘડો ઉંધો કરી તેની શિવ લીંગ બનાવી અને અર્જૂન કહ્યું કે તું અહીં પુજા કરી લે. અર્જૂને પુજા કરી લીધી.બાદ પાંડવો અને માતાએ ભોજન લીધી. બાદ ભીમે કહ્યું અર્જૂન મે તારું વ્રત તોડાવી નાખ્યું. તે શિવ લીંગ નહીં માટીનો ઘડો છે. અર્જૂન કહે, મને તો મહાદેવનો ભાષ થયો છે.

રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં 24 કલાક અને 365 દિવસ રાષ્ટ્રધ્વજ લહેરાય: આશ્રમમાં ક્રાંતિકારીઓની તસવીરો

આશ્રમમાં સંતવાણીનાં કાર્યક્રમમાં પહેલાં રાષ્ટ્રગાન પછી ગણેશવંદના
શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવે છે. તેમજ આશ્રમમાં સંતવાણી કે ભજનનાં કાર્યક્રમ હોય ત્યારે સ્ટેજ પર પહેલા રાષ્ટ્રગાન થાય છે. બાદ ગણેશવંદના પછી કાર્યક્રમની શરૂઆત થયા છે. આશ્રમમાંથી ગુજરાતનાં નામી અનામી કલાકારોને સ્ટેજ મળ્યું છે. આજે કલાકારો દેશભક્તનાં ગીતો સ્ટેજ પરથી ગાતા થયા હોય તો તેનો શ્રેય શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમને જાય છે. આજે પણ 15મી ઓગસ્ટ પહેલા દરેક લોકો ઘેર તિરંગો લહેરાવે તેવી મુહીમમાં શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુ જોડાયા છે. લોકોને સંદેશ આપી રહ્યાં છે.

બાદ ભીમ પોતાની ગદાથી માટીનાં ઘડાનાં બનાવેલા શિવ લીંગ ઉપર પ્રહાર કરે છે. તેમાથી રૂદ્રની ધારા વહેવા લાગે છે. ત્યારથી રૂદ્રેશ્ર્વર મહાદેવનાં નામે ઓળખાય છે.આજે પણ જે શિવ લીંગ છે, તેની જમણી બાજુ ખંડિત છે. આજે પણ અનેક લોકો, સંતો, સંન્યાસીઓને અહીંથી રૂદ્રની ધારા નિકળતી હોવાની અનુભુતી થઇ છે. રાજા નહુસ શાપમાંથી મુક્તિ માટે અહીં શાપ સ્વરૂપે આવ્યા હતાં. જેના લીસોટા આજે પણ જોવા મળે છે. શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમ ઘાંટવડ બાદ 2007માં ભવનાથમાં આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. આજે ભવનાથનાં આશ્રમોમાં પ્રથમ હરોળમાં આશ્રમનું સ્થાન છે. શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમનાં શ્રી મહંત ઇન્દ્રભારતી બાપુનો જન્મ કચ્છનાં જખૌમાં થયો હતો. મોસાળમાં મોટા થયા હતાં. 14 વર્ષની ઉંમરે ભેખધારણ કર્યો હતો. ધર્મની સાથે રાષ્ટ્રપ્રેમનાં સંસ્કાર ગ્રહણ કર્યા હતાં. શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુનાં આશ્રમમાં 365 દિવસ રાષ્ટ્રધ્વજ ફરકતો જોવા મળે છે. રાષ્ટ્રપ્રેમનાં સંસ્કાર શ્રી ઇન્દ્રભારતીબાપુને તેમનાં નાનીમા શ્રી મમ્મીબાઇ કલ્યાણગીરી ગૌસ્વામી અને માતા જમનાબાઇ શીવગીરી ગૌસ્વામી પાસે મળ્યાં હતાં. માતા બાપુને હંમેશા કહેતા, બેટા રાષ્ટ્ર પહેલા પછી ધર્મ. રાષ્ટ્રપ્રેમનાં સંસ્કાર માવતરમાંથી મળ્યાં. આજે આશ્રમમાં 24 કલાક અને 365 દિવસ તિરંગો લહેરાય છે. તેમજ આશ્રમમાં ક્રાંતિકારીઓની તસવીરો જોવા મળે છે. પૂર્વાશ્રમમાં બાપુ સાયકલ ઉપર નોકરીએ જતા હતા અને સેલ્સમેનની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. સન્યાસ બાદ ભાઇનું નિધન થયું. એક ભાઇ અલગારી જીવન જીવતા હતાં. માતાએ કહ્યું મારૂં કોણ? બાદ બાપુ ફરી ગૃહસ્થ જીવનમાં ગયા. સાત વર્ષ માતા સાથે રહ્યાં. બાદ માતાની આજ્ઞાનાં મેળવી ફરી ભગવાધારણ કરી લીધા અને 1999માં દિગમ્બર દિક્ષા લીધી.

ઘાંટવડ આશ્રમમાં શિવ લિંગની સ્થાપનાં પાંડવોએ કર્યાનો પુરાણોમાં ઉલ્લેખ: 2007થી ભવનાથમાં આશ્રમ

પિતૃક અને મોસાળ પક્ષમાં માત્ર એક બહેન જ હયાત છે
શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમનાં શ્રી મહંત ઇદ્રભારતીબાપુનાં પિતૃક પરિવાર કે મોસાળ પરિવારમાં માત્ર બાપુનાં બહેન જ હયાત છે. દુરનાં સંગા છે. પરંતુ પિતૃક કે મોસાળ પરિવારનાં કોઇ હયાત નથી. બાપુનું વતન કચ્છનુ જખૌ છે. બાપુનું બાળપણ નાનીમા પાસે વીત્યું હતું.

સંતનાં દાતારીનાં કિસ્સાની દેશભરનાં મીડિયાએ નોંધ લીધી હતી
કે.રસીકલાલ એન્ડ કંપનીનાં માલીક બાબુલીનભાઇએ 2004માં શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુને જમીન આપી હતી.દાતાનો નબળો સમય આવ્યો અને તેની માહિતી બાપુને મળી ત્યારે બાપુએ તે જમીન પરત આપી હતી. જ્યારે શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુને જમીન આપી હતી ત્યારે લાખોની હતી અને પરત આપી ત્યારે કરોડોની હતી. આ ઘટનાની ગુજરાતી અને હિન્દી મિડિયાએ પણ નોંધ લીધી હતી. હંમેશા પોતાનાં ભક્તો અને સેવકોનાં પડખે ઢાલ બનીને શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુ ઉભા રહ્યાં છે.

You Might Also Like

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ

વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ

કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ

જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા

TAGGED: junagadh, mahantindrabhartibapu, NATIONALFLAG, rudeshwarjagirbhartiashram
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ જેલમાંથી જામીન મેળવી ફરાર આરોપી વેરાવળથી પકડાયો
Next Article મોરબીમાં લમ્પી વાયરસનાં કહેર વચ્ચે પશુઓના વ્હારે યંગ ઈન્ડિયા ગ્રુપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા
બે થેલી ખાતર પણ ભેળસેળવાળું મળતાં ખેડૂતોમાં રોષ સાથે આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
જુનાગઢ

રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
જુનાગઢ

વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?