By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    15 hours ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    2 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    3 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત સહિત 12 રાજ્યમાં ‘લૂ’નું એલર્ટ: 40 ડિગ્રીને પાર જશે
    13 hours ago
    મહિલા અનામત બિલ: વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે: PM મોદી
    13 hours ago
    અમરાવતીના જેહાદી અયાન અહમદે 180 સગીર હિન્દૂ દીકરીને ફસાવી 350 અશ્લીલ વિડીયો બનાવ્યા
    13 hours ago
    લવ જેહાદનો દૈત્ય: હિન્દૂ દીકરીઓ સલામત નથી
    13 hours ago
    શું ચૂંટણીમાં મતદાન નહીં કરનારાઓ સામે કાર્યવાહી થશે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    15 hours ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    2 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    2 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    3 days ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    15 hours ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    7 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માણાવદરના વેપારીનું બોગસ રાજીનામું બનાવી 85.59 લાખની છેતરપિંડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > માણાવદરના વેપારીનું બોગસ રાજીનામું બનાવી 85.59 લાખની છેતરપિંડી
રાજકોટ

માણાવદરના વેપારીનું બોગસ રાજીનામું બનાવી 85.59 લાખની છેતરપિંડી

Khaskhabar Editor
Last updated: 2025/02/27 at 5:06 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

વૃદ્ધ વેપારીએ તેના પૂર્વ જમાઈ સહિતના બે શખ્સો સાથે મળી રાજકોટમાં કંપની ચાલું કરી હતી: બેંકમાં પડેલ રકમ પણ આરોપીઓ ઓળવી ગયાં: ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ

વેપારીની પુત્રી અને આરોપીના છૂટાછેડા થતાં કંપનીના બંને ડિરેક્ટરોએ આચરેલું કૌભાંડ
વેપારીની જાણ બહાર તેનું રાજીનામું ગોંડલ બેંકમાં રજૂ કરી અન્ય ડિરેક્ટરો નિમી દિધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

માણાવદરના વેપારીનું બોગસ રાજીનામું બનાવી રૂ.85.59 લાખની છેતરપીંડી આચર્યાની ફરીયાદ ગોંડલ પોલીસમાં નોંધાઈ છે. 71 વર્ષીય વેપારી પોપટલાલ પટેલે તેના પૂર્વ જમાઈ સહિતના બે શખ્સો સાથે મળી રાજકોટમાં ઈન્સ્કીન ઈમ્પ્રેશન કંપની ચાલું કરેલ હતી, તે સમયના જમાઈ ધોરાજીના અરવિંદ સોજીત્રાને રૂ.43 લાખની મદદ કરી હતી તે અને બેંકમાં જમા રકમ આરોપીઓ ઓળવી ગયાં હતાં.
બનાવ અંગે માણાવદરમાં એસ.બી.એસ.કોલોની મેઈન રોડ પર રહેતા પોપટલાલ રણછોડભાઈ પટેલ ઉ.71એ ધોરાજીના અરવિંદ નરશી સોજીત્રા અને રાજકોટના બીપીન મોહન માવાણી સામે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસમાં છેતરપીંડી સહિતની કલમ હેઠળ નોંધાવેલી
ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ માણાવદર-મીતડી રોડ ઉપર આવેલ કુલદીપ જીનીંગમાં કપાસ ખરીદ વેચાણની પટેલ પોપટલાલ રણછોડભાઈ નામની પેઢીમાં વેપાર કરે છે. તેઓને સંતાનમાં પુત્ર-પુત્રી છે અને પુત્રીના લગ્ન અરવિંદ સોજીત્રા સાથે થયેલ હતા. તેની સાથે તા.23/07/2021 ના છુટાછેડા કોર્ટ મારફતે થયેલ છે. છુટાછેડા થયેલ તેના ત્રણ વર્ષ અગાઉ વર્ષ 2017-2018 થી તેઓની પુત્રી રીસામણે આવી ગયેલ હતી. ત્યારબાદ તેઓની પુત્રીના પુન:લગ્ન કરતા હાલ સુરત સાસરે છે આરોપી અરવિંદ સોજીત્રા સામે વર્ષ 2024 માં આર્મ્સ એકટ હેઠળનો અને ત્યારબાદ થોડા વર્ષો બાદ ભકિતનગર પોલિસ સ્ટેશનમાં ગાળાગાળી અને મારામારીનો ગુનો નોંધાયેલ તેમજ દિકરીના લગ્ન થયા ત્યારે શરૂઆતમા આરોપી ત્રણેક વર્ષ અમદાવાદ રહેલા ત્યાર બાદ રાજકોટ રહેવા આવેલા ત્યાં તેનો જુનો પ્રીન્ટીંગ પ્રોસેસીંગનો ધંધો શરૂ કરેલ પરંતુ અરવિંદને દારૂ પીવાની આદત હોય અને ઉગ્ર સ્વભાવ હોય જેથી તેનો ધંધો બંધ થઈ ગયેલ હતો આરોપી તેઓનો જમાઈ થતા હોય જેથી તેને ધંધામા આગળ લાવવા માટે દિકરી અને આરોપીનુ લગ્નજીવન ચાલુ હતુ તે દરમ્યાન ફરિયાદીએ બન્ને આરોપીઓ સાથે મળીને ઈન્સ્કીન ઈમ્પ્રેશન પ્રા. લી. કંપની તા.16/7/2014 ના શરૂ કરેલ હતી. જેમાં ત્રણેય ડિરેકટર તરીકે હોય જે પૈકી ફરીયાદીનો 33.33% હિસ્સો, અરવિંદ સોજીત્રાનો 33.33% હિસ્સો અને બીપીનનો 33.34% હિસ્સો આવેલ છે.
ફરીયાદીએ પેઢી પટેલ પોપટલાલ રણછોડભાઈના એકાઉન્ટમાંથી વર્ષ 2014 થી 2017 દરમ્યાન કટકે કટકે રૂા.7 લાખ ટ્રાન્સફર કરી આર્થિક મદદ કરેલ હતી. તેમજ ઈ-સ્ક્રીન ઈમ્પ્રેશન કંપનીના બેંક ખાતામાં વર્ષ 2016 થી 2018 દરમ્યાન કટકે કટકે રૂ.35.59 લાખ ટ્રાન્સફર કરી કંપનીમા રોકાણ કરેલ હતું. તેમજ ફરીયાદીના પુત્રવધુ અને પુત્રના બેંક ખાતામાથી ઈન્સ્કીન ઈમ્પ્રેશન કંપનીમાં રૂ.8 લાખ ટ્રાન્સફર કરી કંપનીમા રોકાણ કરેલ છે. તેમ તેઓના પરિવારનુ ઈ-સ્ક્રીન ઈમ્પ્રેશન કંપનીમા કુલ રૂ. 43.59 લાખનુ રોકાણ કરવામા આવેલ છે તેમજ કંપની શરૂ કરી તે વખતે આરોપી બીપીને રૂ. 18.59 લાખનું તેમજ અરવિંદ સોજીત્રાએ રૂ. 40.34 લાખનુ રોકાણ કરવામા આવેલ જે પૈકી ફરીયાદીએ અરવિંદને કુલ રૂ.35 લાખ રોકડા આપેલા જે પૈકી કોઈ રકમ આરોપીએ આજ સુધી પરત ચુકવેલ નથી. જેથી આરોપીએ કંપનીમા કુલ રૂ.5.34 લાખનું રોકાણ કરેલ હતુ. કંપનીના ત્રણેય ડિરેકટરોએ કોઠારીયાની સ્થાવર મિલકત સેન્ટ્રલ બેંકની ગોંડલ શાખામા મોર્ગેજ કરી રૂા.15 લાખની કેશ ક્રેડીટ તથા રૂ.1.32 કરોડની ફ્રેશ ટર્મ લોન મળી કુલ રૂ. 1.47 કરોડની લોન લીધેલ હતી પરંતુ કંપનીમા વહીવટ કંપનીના ડિરેકટર તરીકે બંને આરોપી જ કરતા હોય પરંતુ કંપનીને લગતા બધા જ ડોક્યુમેન્ટસ જેમ કે, હિસાબી સાહીત્ય, શેરબુક, ચેકબુક, રજીસ્ટ્રરો વિગેરે કંપનીના ડિરેક્ટર તરીકે આરોપી અરવિંદ તેની પાસે રાખતો હતો. તા.3/8/2020 સુધી અરવિંદ સોજીત્રા ફરીયાદીના જમાઈ થતા હોવાથી પારીવારીક સબંધો હતા. તેઓની દિકરી સાથે તેના છુટાછેડા થતા પારીવારીક સબંધોનો અંત આવેલ હતો, પરંતુ કંપનીમા અમો ફરીયાદીતેઓ ડિરેકટર તરીકે ચાલુ હતા બાદમાં કંપનીના ડિરેકટર બંને આરોપી ધંધો સંભાળી નહી શકતા સેન્ટ્રલ બેંક ગોંડલ શાખાએ તા.29/2/2024 ના તા.31/7/2023 ની સ્થિતિએ રૂ.42,74,316 તથા તેની ઉપરનુ વ્યાજ સાહિતનું દેણું કંપની ઉપર થયેલ હોય જેથી કંપનીએ લોન લેતી વખતે બેંકમા મોર્ગેજ કરેલ મિલકતની હરરાજી કરી વસુલાત કરવા માટે જાણ કરેલ હતી. ત્યારબાદ કંપનીની મોર્ગેજ રહેલ મિલકતની બેંક દ્રારા હરરાજી કરી વેચાણ કરી નાખવામા આવેલ અને તેમાથી ઉપજેલ રકમમાથી બેંકે કંપની ઉપર રહેલ દેણાની રકમ બાદ કરી વધતી રકમ ખાતામા જમા રાખેલ હતી.
જે અંગેની તેઓને જાણ થતા ગોંડલમાં આવેલ સેન્ટ્રલ બેંકની શાખાએ રૂબરૂ ગયેલ ત્યારે બેંક મેનેજર દ્રારા જણાવવામા આવેલ કે, મિલકતની હરરાજીમાથી ઉપજેલ રકમમાથી લોનની રકમ બાદ વધતી રકમ આશરે રૂા.75 લાખ બેંકની મેઈન બ્રાંચમાં જમા પડેલ છે. તેમજ જણાવેલ કે, કંપનીના અન્ય ડિરેકટરો બેંકમા આવેલ ત્યારે વાત કરતા હતા કે, તમે કંપનીમાથી ડિરેકટર 5દેથી રાજીનામુ આપેલ છે પરંતુ હજુ સુધી રાજીનામાની નકલ રજુ કરેલ નથી ત્યારબાદ તેઓએ બેંક મેનેજરને નોટિસ મોકલી તેઓની બોગસ સહી વાળુ કોઈ રાજીનામુ આરોપીઓ દ્વારા બેંકમા રજુ થાય તો જાણ કર્યા વગર કોઈપણ જાતની કાર્યવાહી કરવી નહી, તેમજ કંપનીની સ્થાવર મિલકતનુ બેંક દ્રારા હરરાજીથી વેચાણ કરી બેંકની કાયદેસરની લેણી રકમ વસુલ થયા ઉપરાંતની વધારાની રકમ બેંકમા જમા હોય તેની ત્રણેય ડિરેક્ટર રૂબરૂ અથવા સંમતિ વગર તે રકમની કોઈપણ રીતે વહેચણી ન કરવા તાકીદ કરેલ હતી ત્યારબાદ કંપનીમાંથી ડિરેક્ટર તરીકે ફરીયાદીએ તા.28/01/2022 ના રાજીનામુ આપેલ છે, તે ડોક્યુમેન્ટ કંપનીના અન્ય ડિરેકટર આરોપી અરવિંદે બેંક સમક્ષ રજુ કરેલ છે તેવી જાણ બેંક મેનેજેર દ્વારા વાત કરવામા આવતા તેઓ બેંકે રૂબરૂ ગયેલા ત્યાં બોગસ સહી વાળુ રાજીનામુ જોયેલ જેમાં સ્વીકારનાર તરીકે કંપનીના ડીરેક્ટર અરવિંદએ સહી કરેલ હતી. ત્યારબાદ ઓન લાઈન તપાસ કરાવતા જાણવા મળેલ કે, કંપનીમાથી તેઓનું ડીરેકટર તરીકે નામ નીકળી ગયેલ છે તેમજ તા.27/01/2022 ના બે નવા ડિરેકટર દાખલ થયેલ જેમાં જયમીનભાઈ ગોસ્વામી, નયનાબેન વણપરીયા (રહે. અમદાવાદ) તથા તા.11/05/2023 ના એક નવા ડિરેકટરનું નામ દાખલ કરવામાં આવેલ જે રમેશચંદ્ર સોજીત્રા (રહે. અમદાવાદ) હતાં. જે દાખલ થયેલ નામોની તેઓને કયારેય લેખિત જાણ કરવામા આવેલ નથી. તે અંગે કોઈ મિટીંગ બોલાવેલ હોય તેમા હાજર રહેવા પણ લેખિત જાણ કરેલ નથી. તેમજ તેઓએ કંપનીમા કયારેય રાજીનામુ આપેલ નથી કે નવા ડીરેકટર તરીકે કોઈની નિમણૂક કરેલ નથી બાદમાં ઓગષ્ટ-2020 થી બન્ને આરોપીઓએ કંપનીના ડીરેકટર તરીકે કંપનીમા શુ વહીવટ ચાલે છે તે અંગે કોઈ જાણ કરેલ નથી. વધારાની રકમ બેંકમાં જમા રાખેલ હોય તે રકમ બેંકમાથી તેઓની જાણ બહાર ગેરકાયદેસર રીતે ઉપાડી લેવા તેમજ ફરીયાદીના પરિવારની કુલ રૂ.43.59 રકમ અને બેંક દ્રારા મળી કુલ રૂ. 85.59 લાખ ઓળવી જવા માટે બન્ને આરોપીઓએ મિલાપીપણ કરી તેઓનું ફરીયાદીની બોગસ સહી વાળુ રાજીનામુ બનાવી તે બેંકમાં રજૂ કરી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

You Might Also Like

પરમાત્મા છે તો પ્રશ્ર્નો કેમ? વિષયક પ્રવચનમાં શ્રદ્ધા, જવાબદારી અને જીવનઘડતરનો ઊંડો સંદેશ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈ

રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ જાહેર: લોકકલ્યાણના કાર્યોનો રોડમેપ

રૅકોર્ડબ્રૅક પરફોર્મન્સ: નિખિલે 3 ઓવરમાં માત્ર 3 રન આપી 7 વિકેટ ઝડપી આસિફ શેખ અને ભરત ભોલાની આક્રમક અડધી સદી

ભાવનગર: ગોળીબાર હનુમાન મંદિર ખાતે બ્રહ્મલીન મદનમોહનદાસ બાપુનો ‘રામાર્ચન મહાયજ્ઞ’ સંપન્ન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાશિવરાત્રિના પાવન પર્વે ઓસ્કાર સ્કાય પાર્કમાં બરફનું શિવલિંગ બન્યું ભાવિકોના આકર્ષણનું કેન્દ્ર
Next Article પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના કુલ 68,229 ખેડૂતોને કુલ રૂ.100.19 કરોડની સહાય ચૂકવાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પરમાત્મા છે તો પ્રશ્ર્નો કેમ? વિષયક પ્રવચનમાં શ્રદ્ધા, જવાબદારી અને જીવનઘડતરનો ઊંડો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈ
રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ જાહેર: લોકકલ્યાણના કાર્યોનો રોડમેપ
રૅકોર્ડબ્રૅક પરફોર્મન્સ: નિખિલે 3 ઓવરમાં માત્ર 3 રન આપી 7 વિકેટ ઝડપી આસિફ શેખ અને ભરત ભોલાની આક્રમક અડધી સદી
ગુજરાત સહિત 12 રાજ્યમાં ‘લૂ’નું એલર્ટ: 40 ડિગ્રીને પાર જશે
મહિલા અનામત બિલ: વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે: PM મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પરમાત્મા છે તો પ્રશ્ર્નો કેમ? વિષયક પ્રવચનમાં શ્રદ્ધા, જવાબદારી અને જીવનઘડતરનો ઊંડો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ જાહેર: લોકકલ્યાણના કાર્યોનો રોડમેપ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?