By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    12 hours ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    13 hours ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 days ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    2 days ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો
    10 hours ago
    માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા
    11 hours ago
    ‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ
    11 hours ago
    મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
    12 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    13 hours ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    13 hours ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    1 day ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    1 day ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    12 hours ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    13 hours ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 2047 માટે પાંચ વચનો લઈએ, વિકસીત ભારત, સેવા મુક્તિ, હેરિટેજ ગૌરવ, એકતા અને સપના સાકાર કરવા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > 2047 માટે પાંચ વચનો લઈએ, વિકસીત ભારત, સેવા મુક્તિ, હેરિટેજ ગૌરવ, એકતા અને સપના સાકાર કરવા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ખાસ-ખબરરાષ્ટ્રીય

2047 માટે પાંચ વચનો લઈએ, વિકસીત ભારત, સેવા મુક્તિ, હેરિટેજ ગૌરવ, એકતા અને સપના સાકાર કરવા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Khaskhabar Editor
Last updated: 2022/08/15 at 10:13 AM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

ભારત માટે આજનો દિવસ ભારે હર્ષનો છે. દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીમાં ડૂબ્યો છે.

આજે ભારત માટે ખાસ દિવસ છે આજથી 75 વર્ષ પહેલા ભારતને અંગ્રજો તરફથી આઝાદી મળી હતી. તે વાતને આજે 75 વર્ષ પુરા થયા છે અને આખો દિવસ ભારે હર્ષોલ્લાસથી તેની ઉજવણી કરી રહ્યો છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો. આ પછી પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ તેમના ભાષણમાં પાંચ મોટા વચનો લેવાનું લોકોને આહવાન કર્યું હતું.

- Advertisement -

Corruption is damaging country like termite, country will have to fight it: PM Modi

— Press Trust of India (@PTI_News) August 15, 2022

- Advertisement -

ભ્રષ્ટાચાર સામે લડવું પડશે
પીએમ મોદીએ કહ્યું કે ભારત જેવી લોકશાહીમાં જ્યાં લોકો ગરીબી સામે ઝઝૂમી રહ્યા છે. એક તરફ એવા લોકો છે જેમની પાસે રહેવા માટે જગ્યા નથી. બીજું એ લોકો છે. જેમની પાસે લૂંટાયેલા પૈસા રાખવાની જગ્યા નથી. આપણે ભ્રષ્ટાચાર સામે લડવું પડશે. જેમણે પાછલી સરકારોમાં બેંકોને લૂંટીને ભાગી ગયા હતા. અમે તેમની સંપત્તિ જપ્ત કરી રહ્યા છીએ. ઘણા લોકો જેલમાં છે. અમારો પ્રયાસ એ છે કે જે લોકોએ દેશને લૂંટ્યો છે તેમના માટે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે તેમને લૂંટેલા પૈસા પાછા આપવા પડે. મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર ઉધઈની જેમ દેશને ખોખલો કરી રહ્યો છે. મારે તેની સામે લડવું પડશે. મારે તેની સામેની લડત વધુ તીવ્ર બનાવવી પડશે. મારે 130 કરોડ ભારતીયોના સમર્થનની જરૂર છે જેથી હું આ ભ્રષ્ટાચાર સામે લડી શકું.

Five pledges for 2047 are –having developed India, removing any sign of servility, pride in heritage, unity & fulfilling our duties: PM

— Press Trust of India (@PTI_News) August 15, 2022

ભારતની સામે બે મોટા પડકાર
પીએમ મોદીએ કહ્યું કે ભારતની સામે બે મોટા પડકાર છે, ભ્રષ્ટાચાર અને પરિવારવાદ. તેમણે કહ્યું કે આપણે દેશને આ બે મોટા પડકારોથી છોડાવવો પડશે. પરિવારવાદની રાજનીતિમાંથી મુક્ત કરવો પડશે. મોદીએ કહ્યું કે દેશને પરિવારવાદમાંથી મુક્ત કરવા માટે હું દેશના યુવાનોનો સહયોગ માગું છું.

પીએમ મોદીએ યુવાનોને કરી મોટી અપીલ
પીએમ મોદીએ યુવાનોને અપીલ કરી હતી કે આઝાદીના 100 વર્ષ પૂરા કરવા માટે અત્યારથી સંકલ્પ લો કે પછી તે વિકસિત દેશ બનશે. માણસ વિકાસના કેન્દ્રમાં રહેશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરી રહ્યો છે, ત્યારે યુવાનોની ઉંમર 50-55 વર્ષ હશે.

India is an aspirational society where changes are being powered by a collective spirit. The people of India want positive changes and also want to contribute towards it. Every govt has to address this aspiration society: Prime Minister Narendra Modi at Red Fort#IndiaAt75 pic.twitter.com/iTBkpcJdgv

— ANI (@ANI) August 15, 2022

2047 માટે પાંચ વચનો લઈએ

પીએમ મોદીએ દેશના લોકોને 2047 માટે પાંચ વચન લેવાનું આહવાન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશના દરેક નાગરિકે વિકસીત ભારત, દરેક પ્રકારની ગુલામીની મુક્તિ, હેરિટેજનું ગૌરવ, એકતા અને સપના સાકાર કરવા એવા પાંચ વચનો લેવા જોઈએ.

India is the mother of democracy. India has proved that it has a precious ability, and faced many challenges during its journey of 75 years: PM Modi at Red Fort#IndiaAt75 pic.twitter.com/qBxb43XDYs

— ANI (@ANI) August 15, 2022

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી 5 વચનો લેવડાવ્યાં

1. વિકસિત ભારત – હવે દેશ મોટા સંકલ્પો સાથે આગળ વધશે, અને તે મોટો સંકલ્પ ભારત વિકસિત છે અને તેનાથી ઓછું કંઈ નથી.
2. ગુલામીમાંથી મુક્તિ- જો આપણા મનની અંદર ગુલામીનો જરા સરખો પણ અંશ રહી ગયો હશે તો આપણે તેમાંથી નહીં છટકી શકીએ.
3. હેરિટેજનું ગોરવ- પીએમ મોદીએ કહ્યું કે આપણે આપણા વારસા પર ગર્વ કરવો જોઈએ. આ વારસાએ જ ભારતને સુવર્ણ કાળ આપ્યો છે. તે એક વારસો છે જેમાં સમયાંતરે ફેરફારો કરવાની ક્ષમતા છે.
4. એકતા- પીએમ મોદીએ ચોથું વચન એકતાનું લેવડાવ્યું હતું.
5. નાગરિકોને પોતાની ફરજ બજાવવાના સંકલ્પ – પીએમ મોદીએ કહ્યું લોકોએ પોતાની ફરજો સારી રીતે બજાવવાનું વચન લેવું જોઈએ આમાંથી પીએમ, મુખ્યમંત્રી પણ બાકાત નથી.

Be it those who fought for independence or built the nation -Dr Rajendra Prasad, Nehru ji, Sardar Patel, SP Mookerjee, LB Shastri, Deendayal Upadhyaya, JP Narayan, RM Lohia, Vinoba Bhave, Nanaji Deshmukh, Subramania Bharati -it's the day to bow before such great personalities: PM pic.twitter.com/eNrGBs1pUY

— ANI (@ANI) August 15, 2022

અમૃતકાળ સમાજના સપના અને ધ્યેયો પૂરા પાડશે
પીએમ મોદીએ કહ્યું કે અમૃતકાળ સમાજના સપના અને ધ્યેયો પૂરા પાડવાની સુવર્ણ તક પુરી પાડી રહ્યો છે. મારા વ્હાલા દેશવાસીઓ! જ્યારે સપના મોટા હોય, સંકલ્પ મોટા હોય ત્યારે પુરુષાર્થ અને શક્તિ પણ મોટી જોઈએ.

ભારત લોકશાહીની જનની છે, દેશે અમૂલ્ય ક્ષમતા સાબિત કરી છે
પીએમ મોદીએ કહ્યું કે ભારત લોકશાહીની જનની છે. ભારતે અમૂલ્ય ક્ષમતા સાબિત કરી છે અને 75 વર્ષની તેની સફર દરમિયાન ઘણા પડકારો વેઠ્યાં છે.

During 'Azadi Mahotsav', we remembered our many national heroes. On Aug 14, we remembered the horrors of partition. Today, is the day to remember all citizens of the country who contributed towards taking our country forward in these last 75 years: PM Modi pic.twitter.com/1nd0qlotim

— ANI (@ANI) August 15, 2022

પીએમ મોદીએ આઝાદીની વિરાંગનાઓને આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રીએ રાણી લક્ષ્મી બાઈ અને બેગમ હઝરત મહેલ સહિત ભારતની મહિલા લડવૈયાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે ભારત લોકશાહીની જનની છે, આપણે સિદ્ધ કર્યું છે આપણી પાસે એક અનમોલ સામર્થ્ય છે.

દેશ માટે બલિદાન આપનાર જવાનો, પોલીસકર્મીઓને નમન
પીએમ મોદીએ તેમના રાષ્ટ્રજોગ પ્રવચનમાં કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં દેશ માટે મરનાર અને દેશના સંકલ્પ પૂરા કરનાર, દેશના જવાનો, પોલીસકર્મીઓ, શાસકો, અને દેશને આગળ વધારવામાં યોગદાન આપનાર કરોડો લોકોને આજે નમન કરવાનો દિવસ છે.

The citizens are thankful to Bapu, Netaji Subhash Chandra Bose, Babasaheb Ambedkar, Veer Savarkar who gave their lives on the path of duty. Kartvya path hi unka jeevan path raha: Prime Minister Narendra Modi at Red Fort #IndiaAt75 pic.twitter.com/rHuTSeFrr5

— ANI (@ANI) August 15, 2022

દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતનાં અગણિત ક્રાંતિવિરોએ અંગ્રેજ શાસનનાં પાયા હચમચાવી નાખ્યા, આ તમામ મહાપુરુષોને આજે નમન કરવાનો અવસર છે.

નવા સંકલ્પ સાથે નવી દિશામાં પગલું ભરવાનો દિવસ
તિરંગો ફરકાવ્યાં બાદ પીએમ મોદીએ દેશજોગ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આઝાદી દિવસના પાવન પ્રસંગે હું તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. તેમણે કહ્યું કે નવા સંકલ્પ સાથે નવી દિશામાં પગલું ભરવાનો દિવસ છે.

Delhi | PM Narendra Modi hoists the National Flag at Red Fort on the 76th Independence Day pic.twitter.com/3tzFBvWuOe

— ANI (@ANI) August 15, 2022

પીએમ મોદીએ લાલ કિલ્લા પર ફરકાવ્યો તિરંગો

પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવીને આઝાદી દિવસની ઉજવણીને ખુલ્લી મૂકી હતી. ધ્વજવંદન કર્યાં બાદ પીએમ મોદીએ તિરંગાને સલામી આપી હતી.

લાલ કિલ્લા પર પહોંચ્યાં પ્રધાનમંત્રી મોદી, થોડી વારમાં ફરકાવશે તિરંગો

રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યાં બાદ પીએમ મોદી લાલ કિલ્લા પર પહોંચ્યાં હતા જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમનું સ્વાગત કર્યું હતું.

Delhi | PM Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on the 76th Independence Day pic.twitter.com/1UFpkoVoAR

— ANI (@ANI) August 15, 2022

પ્રધાનમંત્રી મોદી રાજઘાટ પહોંચ્યાં, બાપુને આપી શ્રદ્ધાંજલિ

આઝાદી દિવસના કાર્યક્રમની શરુઆત થઈ ચૂકી છે. પીએમ મોદી રાજઘાટ પહોંચ્યાં હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાજંલિ આપી હતી. રાજઘાટ મહાત્મા ગાંધીની સમાધિ છે.

Prime Minister Narendra Modi expected to begin delivering his address from the ramparts of the Red Fort at 7.33 am, on #IndependenceDay

(File photo) pic.twitter.com/khcIBp5lAU

— ANI (@ANI) August 15, 2022

પીએમ મોદીએ દેશવાસીઓને 76મા આઝાદી દિવસની શુભકામના પાઠવી

પીએમ મોદીએ દેશવાસીઓને 76મા આઝાદી દિવસની શુભકામના પાઠવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તિરંગો ફરકાવીને આઝાદી દિવસ મનાવ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમના નિવાસસ્થાન તિરંગો ફરકાવ્યો હતો.

I congratulate all Indians and those who love India on this Independence Day. It is a day to step towards a new direction with a new resolve: PM Modi #IndependenceDay pic.twitter.com/9FFBr3LcOL

— ANI (@ANI) August 15, 2022

You Might Also Like

ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો

માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા

‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો

TAGGED: delhi, IndependenceDay, narendramodi, NATIONALFLAG, redfort
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ખાસ-ખબર’: એક સુપરહિટ પ્રયોગ, એક સફળ સાહસ
Next Article વડાપ્રધાન મોદીએ આપ્યો નવો નારો: જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઊના-ગીરગઢડા રોડ પર વડવીયાળા ખાપટ વચ્ચેના જંગલમાં ભીષણ આગ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ગીરગઢડાના સાંગાવાડી નદીમાં મગરે ખેંચી ગયેલા બાળકનો મૃતદેહ મળ્યો: પરિવારમાં ગમગીની છવાઈ
ચોરવાડમાં સાંસદના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
22 ગુનાનો ઇતિહાસ ધરાવતો કુખ્યાત બુટલેગર રૂપિયા 53 હજારના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો
ગિરનાર પર્વતમાળામાં એશિયાઈ સિંહો, સરીસૃપો, પક્ષીઓ અને 600થી વધુ પ્રકારની વનસ્પતિનો ખજાનો
1000ના ડીઝલ સાથે ફરજિયાત 1 લિટર ઓઈલ પધરાવાય છે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?