By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    16 hours ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    4 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    16 hours ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    16 hours ago
    રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
    16 hours ago
    ઉતરાખંડમાં વરસાદથી તબાહી : રાજ્યના ૧૦૦ જેટલા રસ્તાઓ બંધ
    17 hours ago
    Red Bull, Sting અને Monster સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને નોટિસ ફટકારતી FSSAI
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    19 hours ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    7 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    19 hours ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: diwali 2024: કાળી ચૌદસના દિવસે અભ્યંગ સ્નાનનું અનોખુ મહત્વ, જ્યોતિષના મતે જાણો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > diwali 2024: કાળી ચૌદસના દિવસે અભ્યંગ સ્નાનનું અનોખુ મહત્વ, જ્યોતિષના મતે જાણો
ધર્મ

diwali 2024: કાળી ચૌદસના દિવસે અભ્યંગ સ્નાનનું અનોખુ મહત્વ, જ્યોતિષના મતે જાણો

Khaskhabar Editor
Last updated: 2024/10/30 at 11:35 AM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

કાળીચૌદસના દિવસે કરો અભ્યંગ સ્નાન, આખું વર્ષ બીમારીથી બચશો, જ્યોતિષના મતે જાણો મહત્વ

દરેક ઘર રોશનીથી ઝળહળી રહ્યા છે, માર્કેટમાં છેલ્લી ઘડીની ખરીદીની ભીડ છે. મીઠાઈની દુકાનો પર લાઈનો લાગી રહી છે, બાળકોની શાળામાં વેકેશન પડી ચૂક્યુ છે. કારણ કે, દિવાળી આવી ગઈ છે. તહેવારોની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. બાળકો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે, તો મોટેરા પૂજા પાઠ કરીને, જુદી જુદી રીતે દિવાળી ઉજવી રહ્યા છે. દિવાળી એક એવો તહેવાર છે, જેમાં દરેક દુઃખને, સ્ટ્રેસને ભૂલીને દરેક વ્યક્તિ ઉજવણી કરે છે.

- Advertisement -

આમ તો આપણને બધાને ખબર છે, 14 વર્ષના વનવાસ બાદ જ્યારે પ્રભુ શ્રી રામ ઘરે પાછા આવ્યા, ત્યારથી દિવાળીની ઉજવણી શરૂ થઈ, પરંતુ ધનતેરસથી લઈને ભાઈબીજ સુધીના તહેવારોની ઉજવણી સાથે જુદી જુદી પરંપરા જોડાયેલી છે. જે સદીઓથી ચાલી આવે છે. જેમાંથી કેટલીક વિધિ અને પરંપરાઓ ખૂબ જ રસપ્રદ છે, જેમકે કાળી ચૌદસના દિવસે કરવામાં આવ્યું અભ્યંગ સ્નાન, જેમાં અત્તર અને તેલથી સ્નાન કરવાનું હોય છે.

ધનતેરસની ઉજવણીની ખાસ વાત

ધનતેરસના દિવસે લક્ષ્મીજીની ઉપાસના કરવામાં આવે છે. સોના ચાંદીની ખરીદી થાય છે, એ તો બધાને જ ખબર છે. આ દિવસે એક મૂહર્ત જોઇને લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે, ચોપડા પૂજન અને જે પણ વ્યવસાય હોય તેની પૂજા કરીને આ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. ધનતેરસની ઉજવણી પાછળની માન્યતા એવી છે કે દેવી લક્ષ્મીનું આહ્વાન કરતા પહેલાં, સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા અને યમને પ્રસન્ન કરવા માટે કાર્યોની શુદ્ધિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમને જણાવી દઇએ કે કુબેર પણ આસુરી શક્તિને દૂર કરનાર દેવ છે.

- Advertisement -

પરંતુ ધનતેરસ એ આરોગ્ય માટે પણ મહત્વનો દિવસ છે, જે ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરવામાં આવે છે. જેનું કારણ છે કે ભગવાન ધન્વંતરીને દવા અને સારવારના દેવતા માનવામાં આવે છે. શાસ્ત્રો અને વેદો, પુરાણો પ્રમાણે ધન્વંતરિ ભગવાન વિષ્ણુના અવતાર છે અને સમગ્ર વિશ્વને આરોગ્ય પ્રદાન કરે છે. આ સાથે ધનતેરસની ઉજવણી પાછળ ભગવાન વિષ્ણુના વામન અવતારની કથાનો પણ ઉલ્લેખ છે, ભાગવત પુરાણ અનુસાર, ધનતેરસના દિવસે વામન અવતારે રાક્ષસ રાજા બલિ પાસેથી ત્રણ લોકનું દાન માગ્યું હતી અને દેવતાઓને તેમની ખોવાયેલી સંપત્તિ અને સ્વર્ગ પ્રદાન કર્યું હતું. આ પ્રસંગે દેવતાઓએ ધનતેરસના તહેવારની ઉજવણી કરી હતી.

કાળી ચૌદસ / નરક ચતુર્દશી (શક્તિ અને શુદ્ધિ માટેનો દિવસ)
ધનતેરસ બાદ આવે છે કાળી ચૌદસનો દિવસ. જે દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુરનો નાશ કર્યો હતો, આ દિવસ નકારત્મક્તા પર સકારાત્મકતાના વિજયનો પ્રતિક છે. કાળી ચૌદસના દિવસે અનેક માન્યતા હોય છે, એવું પણ સાંભાળ્યું હશે કે આ દિવસે લોકો ઘરમાં ભજીયા બનાવે છે અને તે ભજીયા ઘરમાંથી કાઢીને ચાર રસ્તે મૂકવામાં આવે છે. તેનું કારણ છે કે, આ ભજીયા થકી ઘરમાં રહેલ નેગેટિવ ઉર્જા અને કકળાટ તેઓ ઘરની બહાર કાઢે છે. આ વિધિ થકી ઘરમાંથી નેગેટિવ ઉર્જા દૂર થાય તેવું માનવામાં આવે છે. આખા વર્ષમાં ફક્ત આ દિવસે જ આ વિધિ કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં આ દિવસે માતા કાળીની પૂજન પણ કરવામાં આવે છે. પણ તમને ખબર છે આ દિવસે અભ્યંગ સ્નાન પણ કરવામાં આવે છે જેની એક જૂની માન્યતા છે.

અભ્યંગ સ્નાન શું છે કેમ કરવામાં આવે ?
પ્રખ્યાત એસ્ટ્રોલોજર અંકિત શાહના કહેવા અનુસાર અભ્યંગ સ્નાન સદીઓ પહેલા ઋષિમુનિઓ કરતા હતા, જેનું એક માત્ર કારણ હતું કે, શિયાળાની ઋતુ દિવાળી બાદ આવતી હોય છે એટલે તેમાં કોઇ પણ રોગ ના થાય એટલે આ સ્નાન કરવામાં આવે છે. પરંતુ યુગ બદલાતા આ પરંપરા લુપ્ત થતી જાય છે. પણ અભ્યંગ સ્નાન કરવાથી અનેક ફાયદા છે, કાળી ચૌદસની સવારે, અત્તર અને તેલ સાથે સ્નાન કરી શરીર અને આત્માનું શુદ્ધિકરણ કરવાનું હોય છે. જે બાદ જ નકારાત્મકતાના નિવારણ માટે માતા કાળી અથવા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.

દિવાળી (પ્રકાશ અને લક્ષ્મી પૂજા માટેનો દિવસ)
દિવાળી એટલે વર્ષનો અંતિમ દિવસ અને પ્રકાશ પર્વ. જેમાં દુઃખ કે આફતરૂપી અંધકાર દૂર કરી સફળતા અને સુઃખ રૂપી સુરજ ઉગવાના પ્રતીક રીતે ઉજવણી કરવામાં આવે છે. આ જ દિવસે પ્રભુ રામચંદ્રજીના અયોધ્યામાં પાછા ફર્યા હતા, જેને લીધે પ્રકાશના અંધકાર પર વિજય તરીકે આ ઉત્સવ ઉજવાય છે.

આ દિવસ માતા લક્ષ્મી માટે સમર્પિત છે. સાંજે પરિવાર એકત્ર થઈ માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરે છે. ઘરની સુ:ખ અને શાંતિ માટે. આ પૂજામાં મીઠાઈ, ફૂલો અને મિશ્ઠાનનો ભોગ ચઢાવવામાં આવે છે. ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડવામાં આવે છે, જે આનંદ અને પ્રકાશના વિજયનું પ્રતીક છે. આ ત્રણ દિવસ શરીર, મન અને આત્માની શુદ્ધિ અને શાંતિની યાત્રાનો દિવસ છે.

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

TAGGED: Abhyanga bath, Abhyanga bath on Kali Chaudas, Diwali 2024, Kali Chaudas
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેટોડામાં મંજૂરી વગર ફટાકડાંનો સ્ટોલ ચાલું કરનાર વેપારી સામે ગુનો
Next Article diwali 2024: આજે કાળી ચૌદશના દિવસે રાત્રિના સમયે હનુમાનજીની પૂજા કરવાનું હોય છે અનેરું મહત્વ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
માતા-પિતાએ પુત્રની હત્યા કરી : માતાએ એસિડ પીવડાવ્યું, પિતાએ માર મારી ગળે ટૂંપો આપ્યો
મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 3 weeks ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?