By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    6 hours ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    7 hours ago
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    1 day ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    1 day ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સાવધાન : મોંઘા ઇન્જેકશનની સસ્તી નકલ, જીવ સાથેનો ખતરનાક ખેલ બહાર આવ્યો
    3 hours ago
    ગુજરાત જઝમાં ‘ખાનગીકરણ’નો ખેલ! એસટી નિગમ વધુ 1200 નવી બસ ભાડે લેશે
    3 hours ago
    મુખ્યમંત્રી બંગાળના જ હશે, બસ તે દીદીનો ભત્રીજો નહીં હોય: અમિત શાહ
    3 hours ago
    સેન્સેક્સમાં 1000, નિફ્ટીમાં 280 પોઈન્ટનો કડાકો નોંધાયો
    3 hours ago
    રાઘવ હવે ભાજપમાં
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    6 hours ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    1 day ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    1 day ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 day ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કિશોર સોજીત્રા એટલે સાદગી, સંવેદના, સમર્પણ, સ્થિરતા અને શાલિનતાનો સરવાળો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > કિશોર સોજીત્રા એટલે સાદગી, સંવેદના, સમર્પણ, સ્થિરતા અને શાલિનતાનો સરવાળો
ગુજરાત

કિશોર સોજીત્રા એટલે સાદગી, સંવેદના, સમર્પણ, સ્થિરતા અને શાલિનતાનો સરવાળો

Khaskhabar Editor
Last updated: 2022/06/22 at 12:25 PM
Khaskhabar Editor 4 years ago
Share
14 Min Read
SHARE

પ્રગતિનો પર્યાય એટલે એડવોકેટ નોટરી કિશોરભાઈ સોજીત્રા, વકિલાત ક્ષેત્રે શાનદાર વ્યક્તિત્વ ધરાવતા કિશોરભાઈ એ પુરૂષાર્થની પ્રારબ્ધ અને પ્રગતિની કેડી કંડારી ટૂંકા ગાળામાં નોંધપાત્ર સફળતા મેળવી છે

આજે આપણે વાત કરીશું એક નિડર, બાહોશ અને કર્મયોગી એવા સમાજપ્રેમી, યુવાનોના આદર્શ, લાગણીશીલ તથા સૌના ચાહિતા, નિષ્ઠાવાન, સમાજ પ્રત્યે સેવા અને સમર્પણની ભાવના કાયમ રાખનારા…. જેમના માટે એવા એક પણ વિશેષણની જેમને જરૂર નથી, એમનું વ્યક્તિત્વ જ બધું બોલી જાય છે તેવા આપણા એડવોકેટ અને ભારત સરકાર દ્વારા નિયુક્ત નોટરી કિશોરભાઈ સોજીત્રાની….
કિશોરભાઈનો જન્મ તારીખ 01-08-1959ના રોજ ગુજરાત રાજ્યના ખમીરવંતા સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં થયો છે. પિતા નાથાભાઈ સોજીત્રા તથા માતા શાંતાબેન સોજીત્રાના સંસ્કારો અને વિચારોનો સુમેળ એટલે જ કિશોરભાઈ સોજીત્રા. બે ભાઈઓ તથા બે બહેનોમાં નાના કિશોરભાઈનો ઉછેર નાનપણથી જ આગવી પ્રતિભાયુક્ત નેતૃત્વના ગુણો સાથે થયો. તેઓએ વિદ્યાભ્યાસ રાજકોટની જુદી જુદી શાળાઓ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણના કૃપાપાત્ર સંતોના સંચાલન હેઠળ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ, રાજકોટમાં પૂર્ણ કરેલ. ત્યારબાદ સને 1977થી 1980 સુધી એમ. ટી. ધમસાણીયા કોમર્સ કોલેજ, રાજકોટમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ત્યારબાદ એ.એમ.પી. લો કોલેજમાંથી કાયદાની વિદ્યાશાખા એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કરીને ધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાંથી અધિવકતા યાને એડવોકેટ તરીકેને સનંદ મેળવીને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી વકીલાતના વ્યવસાયની શરૂઆત કરી હતી. આ વાત હતી કિશોરભાઈ સોજીત્રાના બાળપણ તથા અભ્યાસની, પણ હવે આપણે વાત કરીશું તેઓના ગૃહસ્થાશ્રમની.કિશોરભાઈ સોજીત્રાના દામ્પત્ય જીવનનો પ્રારંભ તા. 23-5-1983ના રોજ થયો. તેમની ધર્મપત્ની કલ્પનાબેનએ કિશોરભાઈને સમગ્ર જીવનકાળ દરમિયાન સુખ-દુ:ખમાં ખૂબ જ સાથ સહયોગ આપેલ છે. તેમના લગ્ન જીવન થકી બે દીકરાઓનો જન્મ થયેલ છે. જેમાં મોટો પુત્ર ‘પ્રશાંત’ તથા નાનો પુત્ર ‘ભાવિન’ છે. જે બંને દીકરાઓને કિશોરભાઈ તથા કલ્પનાબેને ભણાવ્યા, ગણાવ્યા, અને પરણાવ્યા. કિશોરભાઈ તથા કલ્પનાબેને પરિવારમાં સંસ્કારના બીજ રોપ્યા છે. ખોટું લેવું નહીં, ખોટું કરવું નહીં, ખોટા લોકોને સાથ આપવો નહીં, બીજાની પ્રગતિમાં આપણી ખુશી સમજવી વગેરેને જીવનમંત્ર બનાવીને આજે બંને દીકરાઓ, અનુસંધાન પાના નં. 20

- Advertisement -

બંને દીકરી સમાન વહુઓ તથા તેમના પણ બબ્બે સંતાનો સાથે કિશોરભાઈ તથા કલ્પનાબેનનો પરિવાર ખુશખુશાલ છે. કિશોરભાઈ સોજીત્રાના પરિવારમાંથી સમાજમાં સૌ પ્રેરણા લે છે.
આ વાત હતી કિશોરભાઈ સોજીત્રાના ગૃહસ્થાશ્રમની, તેમજ હવે આપણે વાત કરીશું તેઓના વ્યવસાયિક, સામાજિક જીવનની તથા સમાજ પ્રત્યેના તેઓના યોગદાનની.
કિશોરભાઈ સોજીત્રાએ ધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાંથી સને 1990માં અધિવકતા યાને એડવોકેટ તરીકેની સનંદ મેળવીને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી વકીલાત તરીકેના વ્યવસાયની શરૂઆત કરેલ, તેમજ બાળપણથી જ તેઓમાં લિડરશીપના ગુણો હોવાથી વકીલાતના વ્યવસાયની સાથોસાથ પિતા નાથાભાઈ તથા મોટાભાઈ પ્રદિપભાઈ સોજીત્રાના જીવનમૂલ્યોથી પ્રેરણા લઈને ભારતીય જનતા પાર્ટીમાં પણ પોતાની સેવાઓ આપી સમાજ પ્રત્યેની એક જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવેલ છે, કિશોરભાઈ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શિસ્તબદ્ધ સ્વયં સેવક છે. ભારતીય જનતા પાર્ટીમાં કિસાન મોરચા, લીગલ સેલ, યુવા ભાજપ જેવી વિવિધ પાંખોમાં પોતાનું આગવું યોગદાન આપેલ છે. રાજકોટના પૂર્વસાંસદ શિવલાલભાઈ વેકરીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ રામજીભાઈ રાદડીયા તથા ગુજરાત ભાજપના પૂર્વપ્રદેશ મંત્રી લાલજીભાઈ સાવલિયા જેવા નેતાઓ સાથે સમગ્ર રાજકોટ જિલ્લામાં વારંવાર પ્રવાસો કરીને ભારતીય જનતા પાર્ટીના પ્રચાર તથા પ્રસારની જવાબદારીઓ સંભાળેલ.
વકીલાતના વ્યવસાય ક્ષેત્રે સહકારી મંડળીઓના રાજકોટ જિલ્લા રજિસ્ટ્રારશ્રી દ્વારા કિશોરભાઈ સોજીત્રાની રાજકોટ તથા પોરબંદર જિલ્લાના ચોકસી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવેલ. જેમાં બંને જિલ્લાની ઘણી સહકારી મંડળીઓમાં થયેલ ગેરરીતિઓની કિશોરભાઈ દ્વારા કલમ 86 અને 93 હેઠળ નિષ્પક્ષ ચોકસીની કામગીરી કરી, નિડરતાથી જવાબદારો સામે પગલાં ભરવા અંગેના ચુકાદાઓ આપેલ છે. કિશોરભાઈ વકીલાતના ક્ષેત્રને જ પોતાની કર્મયોગ સાધના સમજે છે, આથી જ જરૂરિયાતમંદ લોકોને મફત કાનુની સેવાઓ આપે છે.
સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા દ્વારા કિશોરભાઈ સોજીત્રાની વકીલાત તરીકેની વ્યવસાયિક સેવાઓથી પ્રભાવિત થઈને તેમના નેતૃત્વ હેઠળની સહકારી સંસ્થાઓ જેવી કે, રાજકોટ જિલ્લા પંચાયત, રાજકોટ ડેરી, રાજકોટ જિલ્લા સંઘ, રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્ક લિ. વગેરે સંસ્થાઓમાં કિશોરભાઈ સોજીત્રાની લિગલ એડવાઈઝર તરીકે નિમણુંક કરેલી.
ત્યારબાદ તારીખ 03-08-2006ના રોજ ભારત સરકારના કાયદા વિભાગ દ્વારા કિશોરભાઈ સોજીત્રાની નોટરી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. કિશોરભાઈની આ નિમણુંકમાં તત્કાલીન રાજકોટના સાંસદ વલ્લભભાઈ કથીરીયાનો સિંહફાળો રહ્યો છે તેમજ સને 2007ના અરસામાં ગુજરાત નોટરીઝ એસોસીએશન દ્વારા કિશોરભાઈ સોજીત્રાની સૌરાષ્ટ્ર-કચ્છના ઝોનલ ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવેલ હતી.
આ વાત હતી કિશોરભાઈ સોજીત્રાના રાજકોટ ખાતેના વ્યવસાયિક, સામાજિક જીવનની તથા સમાજ પ્રત્યેના તેઓના યોગદાનની, તેમજ હવે આપણે વાત કરીશું તેઓના સુરત શહેર ખાતેના યોગદાનની….
ગુરૂ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય મનજીદાદાની પ્રેરણાથી કિશોરભાઈએ સને 2008માં સુરતને પોતાની કર્મભૂમિ બનાવેલ, અને સુરત ખાતે પોતાના વકીલાત તરીકેના વ્યવસાયની શરૂઆત કરેલ. તેમજ ભારત સરકારના કાયદા વિભાગએ કિશોરભાઈને નોટરી પબ્લિક તરીકેનો કાર્ય વિસ્તાર રાજકોટથી વધારીને સમગ્ર સુરતનો કરી આપેલ છે જેમાં પાટીદાર નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાનું સવિશેષ યોગદાન રહ્યું છે.
સુરત ખાતે કિશોરભાઈ સોજીત્રા વરાછા રોડ, ગીતાંજલી વિસ્તારમાં યશ પ્લાઝા બિલ્ડિંગમાં પોતાની વ્યવસાયિક સેવાઓ આપી રહેલ છે, સાથોસાથ સામાજિક ક્ષેત્રે પણ તેઓનું આગવું યોગદાન રહ્યું છે, જેમાં દિવાળીબેન ઠાકરશીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી, સેવન સ્ટાર્સ મિડિયા ગ્રુપના ડાયમંડ સીટી મેગેઝીનના લિગલ એડવાઈઝર, ડાયમંડ ગેલેક્સી સ્પેસ મેગેઝીનના લિગલ એડવાઈઝર, ડાયમંડ સીટી અર્બન કો.ઓપ. ક્રેડિટ સોસાયટી લિ.ના ડિરેકટર, ચેરમેન તથા મેનેજિંગ ડિરેકટર તરીકે પોતાની સેવાઓ આપેલ છે. વૃક્ષારોપણ, સમૂહલગ્ન, સમૂહસગાઈ, બ્લડ ડોનેશન કેમ્પ, જરૂરિયાતમંદોને બાપા સીતારામ પ્રસાદ વિતરણ કાર્યક્રમ, સુરતની લાજપોર જેલમાં કેદીઓ માટે મેડિકલ કેમ્પ, ગંગાસ્વરૂપ વિધવા બહેનોને અનાજ કિટ તથા સીવવાના સંચાનું વિતરણ, સર્વરોગ નિદાન કેમ્પ તથા બાળકોના અભ્યાસ માટે નોટબુક વિતરણ જેવા અનેક કાર્યક્રમો કિશોરભાઈ સોજીત્રાની આગેવાનીમાં યોજાયેલ છે.
તેઓની જાહેર જીવનની સેવાઓથી પ્રભાવિત થઈને આજદિન સુધીમાં જુદા જુદા એન.જી.ઓ., સામાજિક અગ્રણીઓ તથા વ્યક્તિ વિશેષ દ્વારા જુદા-જુદા કુલ અંદાજે 1200 સન્માન પત્રો, સ્મૃતિ ચિહ્નો અર્પણ કરી કિશોરભાઈ સોજીત્રાને સન્માનિત કરવામાં આવેલ છે તેમજ પોતાના વકીલાત અને નોટરી તરીકેના વ્યવસાયના ક્ષેત્રે કિશોરભાઈ સોજીત્રાએ વધુમાં વધુ સંખ્યામાં નોટરી કરવાના એવોર્ડ મેળવેલ છે, જેમાં વર્લ્ડ રેકોર્ડઝ ઈન્ડિયા બુક તથા યુનિવર્સલ રેકોર્ડ ફોરમ, કલકત્તાનો રેકોર્ડ તેઓના નામે નોંધાયેલ છે, તેમજ તેઓ દ્વારા વૈશ્ર્વિક મહામારી કોવિડ-19 વખતે કરવામાં આવેલ સમાજ સેવાની નોંધ વર્લ્ડ રેકોર્ડ પબ્લીશીંગ કંપની યુ.કે. દ્વારા પ્રસિદ્ધ વર્ષ 2020-21ની ડિરેકટરી એડીશનમાં લેવામાં આવેલ છે. તેઓ હાલમાં મહિલા આત્મનિર્ભર અભિયાન અંતર્ગત કાર્યરત કે-2 બ્યુટી બાર (એન.જી.ઓ.) સંસ્થાના ચેરમેનપદે પોતાની માનદ સેવાઓ આપી રહેલ છે.
સમાજ સેવાનું ચેતનવંતુ પુલક્તિ પુણ્ય એટલે કિશોરભાઈ સોજીત્રા, તેમના આવા ઉદાત્ત વ્યક્તિત્વનું રહસ્ય છે એમનો આધ્યાત્મિક સ્વભાવ. સાધુ-સંતોના સતત સત્સંગ, સમાગમથી પ્રાપ્ત થયેલી પ્રેરણા અને સિંચાયેલા સંસ્કારોનો સુમેળ સંગમ એટલે જ કિશોરભાઈ. નમ્રતા, નિરંકારીતા, નિ:સ્વાર્થતા અને નિ:સ્પૃહતાને એક સાથે એક જ સમયે જોવા માટે કિશોરભાઈને મળવાનું મન થાય.
પોતાની આગવી પ્રતિભા અને મિલનસાર સ્વભાવથી જ સહેજે સાધુ-સંતોના આશિર્વાદ પ્રાપ્ત કરી લેતાં અને મળનારાઓમાં ફરી મળવાની ઝંખના મૂકી દેતાં કિશોરભાઈ કોને ન ગમે? એનો જવાબ શોધવો મુશ્કેલ છે.
આમ, કિશોરભાઈ સોજીત્રા આપણા ગુજરાતનું ઘરેણું કહેવાય. તેઓએ પોતાની સેવાકિય પ્રવૃત્તિઓથી ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે.
તો આ રહી કિશોરભાઈ સોજીત્રાના જીવનકાળની તસ્વીરો.
(લાસ્ટમાં દરેક એવોર્ડ, મોમેન્ટો, સ્મૃતિચિહ્નો, સન્માનપત્રો તેમજ સામાજિક કાર્યક્રમોના ફોટોગ્રાફ.)

કિશોરભાઈ સોજીત્રાએ ધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાંથી સને 1990માં અધિવકતા યાને એડવોકેટ તરીકેની સનદ મેળવીને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી વકીલાત તરીકે વ્યવસાયની શરૂઆત કરી

અનુસંધાન પાના નં. 19 ચાલુ…
બંને દીકરી સમાન વહુઓ તથા તેમના પણ બબ્બે સંતાનો સાથે કિશોરભાઈ તથા કલ્પનાબેનનો પરિવાર ખુશખુશાલ છે. કિશોરભાઈ સોજીત્રાના પરિવારમાંથી સમાજમાં સૌ પ્રેરણા લે છે. આ વાત હતી કિશોરભાઈ સોજીત્રાના ગૃહસ્થાશ્રમની, તેમજ હવે આપણે વાત કરીશું તેઓના વ્યવસાયિક, સામાજિક જીવનની તથા સમાજ પ્રત્યેના તેઓના યોગદાનની.
કિશોરભાઈ સોજીત્રાએ ધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાંથી સને 1990માં અધિવકતા યાને એડવોકેટ તરીકેની સનંદ મેળવીને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી વકીલાત તરીકેના વ્યવસાયની શરૂઆત કરેલ, તેમજ બાળપણથી જ તેઓમાં લિડરશીપના ગુણો હોવાથી વકીલાતના વ્યવસાયની સાથોસાથ પિતા નાથાભાઈ તથા મોટાભાઈ પ્રદિપભાઈ સોજીત્રાના જીવનમૂલ્યોથી પ્રેરણા લઈને ભારતીય જનતા પાર્ટીમાં પણ પોતાની સેવાઓ આપી સમાજ પ્રત્યેની એક જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવેલ છે, કિશોરભાઈ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શિસ્તબદ્ધ સ્વયં સેવક છે. ભારતીય જનતા પાર્ટીમાં કિસાન મોરચા, લીગલ સેલ, યુવા ભાજપ જેવી વિવિધ પાંખોમાં પોતાનું આગવું યોગદાન આપેલ છે. રાજકોટના પૂર્વસાંસદ શિવલાલભાઈ વેકરીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ રામજીભાઈ રાદડીયા તથા ગુજરાત ભાજપના પૂર્વપ્રદેશ મંત્રી લાલજીભાઈ સાવલિયા જેવા નેતાઓ સાથે સમગ્ર રાજકોટ જિલ્લામાં વારંવાર પ્રવાસો કરીને ભારતીય જનતા પાર્ટીના પ્રચાર તથા પ્રસારની જવાબદારીઓ સંભાળેલ. વકીલાતના વ્યવસાય ક્ષેત્રે સહકારી મંડળીઓના રાજકોટ જિલ્લા રજિસ્ટ્રારશ્રી દ્વારા કિશોરભાઈ સોજીત્રાની રાજકોટ તથા પોરબંદર જિલ્લાના ચોકસી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવેલ. જેમાં બંને જિલ્લાની ઘણી સહકારી મંડળીઓમાં થયેલ ગેરરીતિઓની કિશોરભાઈ દ્વારા કલમ 86 અને 93 હેઠળ નિષ્પક્ષ ચોકસીની કામગીરી કરી, નિડરતાથી જવાબદારો સામે પગલાં ભરવા અંગેના ચુકાદાઓ આપેલ છે. કિશોરભાઈ વકીલાતના ક્ષેત્રને જ પોતાની કર્મયોગ સાધના સમજે છે, આથી જ જરૂરિયાતમંદ લોકોને મફત કાનુની સેવાઓ આપે છે.
સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા દ્વારા કિશોરભાઈ સોજીત્રાની વકીલાત તરીકેની વ્યવસાયિક સેવાઓથી પ્રભાવિત થઈને તેમના નેતૃત્વ હેઠળની સહકારી સંસ્થાઓ જેવી કે, રાજકોટ જિલ્લા પંચાયત, રાજકોટ ડેરી, રાજકોટ જિલ્લા સંઘ, રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેન્ક લિ. વગેરે સંસ્થાઓમાં કિશોરભાઈ સોજીત્રાની લિગલ એડવાઈઝર તરીકે નિમણુંક કરેલી. ત્યારબાદ તારીખ 03-08-2006ના રોજ ભારત સરકારના કાયદા વિભાગ દ્વારા કિશોરભાઈ સોજીત્રાની નોટરી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. કિશોરભાઈની આ નિમણુંકમાં તત્કાલીન રાજકોટના સાંસદ વલ્લભભાઈ કથીરીયાનો સિંહફાળો રહ્યો છે તેમજ સને 2007ના અરસામાં ગુજરાત નોટરીઝ એસોસીએશન દ્વારા કિશોરભાઈ સોજીત્રાની સૌરાષ્ટ્ર-કચ્છના ઝોનલ ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવેલ હતી. આ વાત હતી કિશોરભાઈ સોજીત્રાના રાજકોટ ખાતેના વ્યવસાયિક, સામાજિક જીવનની તથા સમાજ પ્રત્યેના તેઓના યોગદાનની, તેમજ હવે આપણે વાત કરીશું તેઓના સુરત શહેર ખાતેના યોગદાનની….
ગુરૂ આશ્રમ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય મનજીદાદાની પ્રેરણાથી કિશોરભાઈએ સને 2008માં સુરતને પોતાની કર્મભૂમિ બનાવેલ, અને સુરત ખાતે પોતાના વકીલાત તરીકેના વ્યવસાયની શરૂઆત કરેલ. તેમજ ભારત સરકારના કાયદા વિભાગએ કિશોરભાઈને નોટરી પબ્લિક તરીકેનો કાર્ય વિસ્તાર રાજકોટથી વધારીને સમગ્ર સુરતનો કરી આપેલ છે જેમાં પાટીદાર નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાનું સવિશેષ યોગદાન રહ્યું છે. સુરત ખાતે કિશોરભાઈ સોજીત્રા વરાછા રોડ, ગીતાંજલી વિસ્તારમાં યશ પ્લાઝા બિલ્ડિંગમાં પોતાની વ્યવસાયિક સેવાઓ આપી રહેલ છે, સાથોસાથ સામાજિક ક્ષેત્રે પણ તેઓનું આગવું યોગદાન રહ્યું છે, જેમાં દિવાળીબેન ઠાકરશીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી, સેવન સ્ટાર્સ મિડિયા ગ્રુપના ડાયમંડ સીટી મેગેઝીનના લિગલ એડવાઈઝર, ડાયમંડ ગેલેક્સી સ્પેસ મેગેઝીનના લિગલ એડવાઈઝર, ડાયમંડ સીટી અર્બન કો.ઓપ. ક્રેડિટ સોસાયટી લિ.ના ડિરેકટર, ચેરમેન તથા મેનેજિંગ ડિરેકટર તરીકે પોતાની સેવાઓ આપેલ છે. વૃક્ષારોપણ, સમૂહલગ્ન, સમૂહસગાઈ, બ્લડ ડોનેશન કેમ્પ, જરૂરિયાતમંદોને બાપા સીતારામ પ્રસાદ વિતરણ કાર્યક્રમ, સુરતની લાજપોર જેલમાં કેદીઓ માટે મેડિકલ કેમ્પ, ગંગાસ્વરૂપ વિધવા બહેનોને અનાજ કિટ તથા સીવવાના સંચાનું વિતરણ, સર્વરોગ નિદાન કેમ્પ તથા બાળકોના અભ્યાસ માટે નોટબુક વિતરણ જેવા અનેક કાર્યક્રમો કિશોરભાઈ સોજીત્રાની આગેવાનીમાં યોજાયેલ છે.
તેઓની જાહેર જીવનની સેવાઓથી પ્રભાવિત થઈને આજદિન સુધીમાં જુદા જુદા એન.જી.ઓ., સામાજિક અગ્રણીઓ તથા વ્યક્તિ વિશેષ દ્વારા જુદા-જુદા કુલ અંદાજે 1200 સન્માન પત્રો, સ્મૃતિ ચિહ્નો અર્પણ કરી કિશોરભાઈ સોજીત્રાને સન્માનિત કરવામાં આવેલ છે તેમજ પોતાના વકીલાત અને નોટરી તરીકેના વ્યવસાયના ક્ષેત્રે કિશોરભાઈ સોજીત્રાએ વધુમાં વધુ સંખ્યામાં નોટરી કરવાના એવોર્ડ મેળવેલ છે, જેમાં વર્લ્ડ રેકોર્ડઝ ઈન્ડિયા બુક તથા યુનિવર્સલ રેકોર્ડ ફોરમ, કલકત્તાનો રેકોર્ડ તેઓના નામે નોંધાયેલ છે, તેમજ તેઓ દ્વારા વૈશ્ર્વિક મહામારી કોવિડ-19 વખતે કરવામાં આવેલ સમાજ સેવાની નોંધ વર્લ્ડ રેકોર્ડ પબ્લીશીંગ કંપની યુ.કે. દ્વારા પ્રસિદ્ધ વર્ષ 2020-21ની ડિરેકટરી એડીશનમાં લેવામાં આવેલ છે. તેઓ હાલમાં મહિલા આત્મનિર્ભર અભિયાન અંતર્ગત કાર્યરત કે-2 બ્યુટી બાર (એન.જી.ઓ.) સંસ્થાના ચેરમેનપદે પોતાની માનદ સેવાઓ આપી રહેલ છે.
સમાજ સેવાનું ચેતનવંતુ પુલક્તિ પુણ્ય એટલે કિશોરભાઈ સોજીત્રા, તેમના આવા ઉદાત્ત વ્યક્તિત્વનું રહસ્ય છે એમનો આધ્યાત્મિક સ્વભાવ. સાધુ-સંતોના સતત સત્સંગ, સમાગમથી પ્રાપ્ત થયેલી પ્રેરણા અને સિંચાયેલા સંસ્કારોનો સુમેળ સંગમ એટલે જ કિશોરભાઈ. નમ્રતા, નિરંકારીતા, નિ:સ્વાર્થતા અને નિ:સ્પૃહતાને એક સાથે એક જ સમયે જોવા માટે કિશોરભાઈને મળવાનું મન થાય. પોતાની આગવી પ્રતિભા અને મિલનસાર સ્વભાવથી જ સહેજે સાધુ-સંતોના આશિર્વાદ પ્રાપ્ત કરી લેતાં અને મળનારાઓમાં ફરી મળવાની ઝંખના મૂકી દેતાં કિશોરભાઈ કોને ન ગમે? એનો જવાબ શોધવો મુશ્કેલ છે.
આમ, કિશોરભાઈ સોજીત્રા આપણા ગુજરાતનું ઘરેણું કહેવાય. તેઓએ પોતાની સેવાકિય પ્રવૃત્તિઓથી ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે.

- Advertisement -

સફળતાના સંચાલક, સકારાત્મકના ચાહક અને સેવા ભાવનાના સંવાહક કિશોર સોજીત્રાની આ ઉદાત્ત લોકોપયોગી જીવનયાત્રા સતત અને અવિરત ચાલતી રહે તેવી ‘ખાસ-ખબર’ની શુભકામના સહઅભ્યર્થના

You Might Also Like

આ માત્ર ચૂંટણી નહીં, પરંતુ રાજકોટના આવનારા વર્ષોની દિશા નક્કી કરવાની તક: રાજદીપસિંહ જાડેજા

રાજકોટના કુખ્યાત ભૂમાફિયા રમેશ રાણાને મેટોડા પોલીસે બે વર્ષ માટે કર્યો હદપાર

મોદી સરકારના દાયકાઓના નિર્ણયે દેશને નવી દિશા આપી છે : કાશ્મીરાબેન નથવાણી

નિર્ણાયક મેચમાં ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, મેદાનમાં ક્રિકેટનો માહોલ જામ્યો

‘ખાસ-ખબર’ કપ ટુર્નામેન્ટમાં પ્રેક્ષકોનો ઉત્સાહ, મહાનુભાવોની ઉપસ્થિતિ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘અગ્નિપથ’ યોજના અચાનક નથી આવી, કારગિલ સમિતિએ બે દાયકા પહેલા કરી હતી ભલામણ
Next Article ફેશન ડિઝાઇન ક્ષેત્રે કારર્કિદી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ સ્કોપ રાજકોટમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા સિંહ પરિવારે ગાયનો પીછો કર્યો, એક સિંહ અને ત્રણ સિંહણે બે ગાયનું મારણ કર્યું

khaskhabarrajkot khaskhabarrajkot 2 hours ago
સિંહે શિકાર છોડી બાળકી પાછળ દોટ મૂકી : લોકોનું ટોળું અને ટોર્ચના પ્રકાશથી સાવજ ભડક્યો, ગીરમાં ચીસાચીસથી ગામ ફફડ્યું
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મત ગણતરી 10 કેન્દ્રો ખાતે થશે
સંતો અને સનાતનીઓનું શક્તિ પ્રદર્શન, 60 માંગણી સાથે સરકારને અલ્ટિમેટમ
આ માત્ર ચૂંટણી નહીં, પરંતુ રાજકોટના આવનારા વર્ષોની દિશા નક્કી કરવાની તક: રાજદીપસિંહ જાડેજા
રાજકોટના કુખ્યાત ભૂમાફિયા રમેશ રાણાને મેટોડા પોલીસે બે વર્ષ માટે કર્યો હદપાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આ માત્ર ચૂંટણી નહીં, પરંતુ રાજકોટના આવનારા વર્ષોની દિશા નક્કી કરવાની તક: રાજદીપસિંહ જાડેજા

khaskhabarrajkot khaskhabarrajkot 2 hours ago
રાજકોટ

રાજકોટના કુખ્યાત ભૂમાફિયા રમેશ રાણાને મેટોડા પોલીસે બે વર્ષ માટે કર્યો હદપાર

khaskhabarrajkot khaskhabarrajkot 3 hours ago
રાજકોટ

મોદી સરકારના દાયકાઓના નિર્ણયે દેશને નવી દિશા આપી છે : કાશ્મીરાબેન નથવાણી

khaskhabarrajkot khaskhabarrajkot 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?