By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    19 minutes ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    31 minutes ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં…’, અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર
    9 minutes ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    22 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    22 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    22 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ છીનવાઈ, શ્રેયસ અય્યર T20ના નવા કેપ્ટન
    25 minutes ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    22 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    47 minutes ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    54 minutes ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    23 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    23 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    23 hours ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેંદરડાનાં સમઢિયાળામાં KGBVની: 27 છાત્રાને ફૂડ પોઇઝનિંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મેંદરડાનાં સમઢિયાળામાં KGBVની: 27 છાત્રાને ફૂડ પોઇઝનિંગ
ગુજરાતજુનાગઢ

મેંદરડાનાં સમઢિયાળામાં KGBVની: 27 છાત્રાને ફૂડ પોઇઝનિંગ

Khaskhabar Editor
Last updated: 2022/09/08 at 5:45 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

છાત્રાઓનાં મોઢેથી કોળિયો છીનવનારને નરકમાં પણ જગ્યા નહીં મળે

અઢળક ગ્રાન્ટ આવતી હોવા છતાં પણ સામાન્ય પરિવારની દીકરીઓને સારું ભોજન મળતું નથી

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડા તાલુકાનાં સમઢીયાળામાં આવેલી કસ્તુરબા ગાંધી ક્ધયા વિદ્યાલયમાં 7 મહિના પહેલા બનેલી ઘટનાનું પુનરાવર્તન થયું છે. કસ્તુરબા ગાંધી ક્ધયા વિદ્યાલયની 27 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગ થતા દોડધામ મચી ગઇ હતી. સવારે 27 છાત્રાઓને મેંદરડા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાનાં પગલે મામલતદાર,મધ્યાહન ભોજન અધિકારી અને ગામનાં આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. સામાન્ય પરિવારની દીકરીઓને સારું શિક્ષણ મળે તે માટે અઢળક ગ્રાન્ટ આવે છે.પરંતુ વચેટીયાનો મીલીભગતથી દીકરીઓનુ સારુ ભોજન પણ ન મળતું હોવાનું સાબીત થઇ રહ્યું છે. અંદાજે 7 માહિના પહેલા મેંદરડાનાં સમઢીયાળા ગામે આવેલી કસ્તુરબા ગાંધી ક્ધયા(બાલીકા) વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બની હતી. સંસ્થાનાં જવાબદાર લોકોએ દ્વારા સારવાર લઇ ભીનું સંકેલી લીધું હતું. આ ઘટનાને દબાવી દેવામાં આવી હતી. પરંતુ પાપીઓનું પાપ છાપરે ચઢીને પોકારે તેમ ફરી આજે ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. અનુસંધાન પાના નં. 2 પર

DEPOએ ઇમાનદારીથી સંસ્થાની તપાસ કરવી જોઇએ
જૂનાગઢનાં ડીપીઇઓએ સમઢીયાળાની કેજીબીવી સંસ્થાની તપાસ કરવી જોઇએ. ઇમાનદારી અને તટસ્થ રીતે તપાસ કરવી જોઇએ. જૂનાગઢમાં હાલ ઇન્ચાર્જ ડીપીઇઓ ઘુંચલા છે. આ સંસ્થામાં બનેલી બીજી વખત ઘટના બાદ કેટલા પગલા લે તેના પર નજર છે. આ વખતની ઘટના બાદ પગલા લેવામાં આવે છે કે પછી સાત મહિના પહેલા બનેલી ઘટનાની જેમ પાણી રેડી દેવામાં આવશે તે જોવાનું રહ્યું.

ભોજનનાં કારણે ફૂડ પોઇઝનિંગ થયું : મધ્યાહન ભોજન અધિકારી રાઠોડ
મધ્યાહન ભોજન અધિકારી રક્ષાબેન રાઠોડે જણાવ્યું હતું કે, ભોજનનાં કારણે ફૂડ પોઇઝનિંગ થયું છે. તબીબ સાથે વાત કરી છે. હાલ કોઇ તકલીફ નથી. જવાબદારોને સુચના આપી છે. આ પહેલા ઘટના બની ત્યારે હું રજા ઉપર હતી.

- Advertisement -

7 મહિનામાં બીજી ઘટના: રાતે કાચા પરોઠા અને સવારે કાચા ઢોકળા ખાધાં

મામલતદાર, મધ્યાહન ભોજન અધિકારી સહિત ગામનાં આગેવાનો હોસ્પિટલે દોડી ગયા

બનાવની મળતી વિગત મુજબ મેંદરડાનાં સમઢીયાળા ગામે આવેલી કસ્તુરબા ગાંધી ક્ધયા વિદ્યાલયની 27 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગ થયું હતું. તમામને મેંદરડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટના બાદ મામલતદાર, મધ્યાહન ભોજન અધિકારી,સમઢીયાળા ગામનાં આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યાં હતાં. અહીં અધિકારીઓ સામે ગામનાં આગેવાનોએ વારંવાર બનતી ઘટનાને લઇ ઉગ્ર રજુઆત કરી હતી. આ પહેલા પણ અહીં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. છતા પણ કોઇ પગલા લેવામાં આવ્યાં ન હતાં. જેના પગલે સાત મહિનામાં બીજી વખત ઘટના બની છે. ગામનું નામ બદાનામ થતું હોય લોકોને રોષ વ્યક્ત કર્યો હતો. છાત્રાઓએ કહ્યું હતું કે, રાતે કાચા પરોઠા અને સવારે કાચા ઢોકળા અને ચણા આપવામાં આવ્યાં હતાં. કસ્તુરબા ગાંધી ક્ધયા વિદ્યાલય સમગ્ર સર્વ શિક્ષા અભિયાન હેઠળ ચાલે છે. સામાન્ય પરિવારની દીકરીઓને સારુ શિક્ષણ મળે તેવા પ્રયાસ કરવામાં આવે છે. સરકાર દ્વારા અઢળક ગ્રાન્ટ આપવાાં આવે છે. પરંતુ વચેટીયાઓની મીલીભગતનાં કારણે દીકરીઓને યોગ્ય ભોજન પણ મળતું નથી. સમઢીયાળામાં આગઉ બનેલી ઘટનામાંથી બોધાપાઠ લેવાનું તંત્રએ માંડી વાળ્યું હતું. જેના કારણે આજે ફરી ઘટના બની છે. ભોજન સહિતનું કામ કરનાર અને કેજીબીવીનાં અધિકારીઓ સામે આકરા પગલે લેવામાં આવતા નથી. જેના કારણે સારુ સુવિધા કે સારુ ભોજન દીકરીઓને મળતું નથી.જેના કારણે વારંવાર આવી ઘટના બની રહી છે. જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. આ ઘટનાનાં પગલે આગેવાન વિનુભાઇ રાજાણી અને ચિરાગભાઇ રાજાણી સહિતનાં આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા અને આ ઘટનાને લઇ રજુઆત કરી હતી.

7 મહિના પહેલાં ‘ખાસ-ખબર’માં અહેવાલ પ્રકાશિત કરાયો હતો
સાત મહિના પહેલા ફૂડ પોઇઝનીંગની ઘટના બની ત્યારે ખાસ ખબરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા હતાં.પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.જેના કારણે ભોજનનું કામ કરનારને જાણે પ્રોત્સાહન મળ્યું હોય તેમ ફરી ઘટના પ્રકાશમાં આવી છે.

બેથી ત્રણ દિવસમાં કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવશે
સમઢીયાળા કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બનતા આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતાં અને અધિકારીઓ સાથે ઉગ્રચર્ચા કરી હતી. ત્યારે આ ઘટના બાદ બે થી ત્રણ દિવસમાં કાયમી ધોરણે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

આગેવાનો ખડેપગે રહ્યાં
કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા વિનુભાઇ રાજાણી અને ચિરાગભાઇ રાજાણી હોસ્પિટલે દોડી ગયા હતા. આ બન્ને આગેવાનો ખડાપગે હાજર રહ્યાં હતાં. તેમજ આવી ઘટના બીજી વખત ન બને તે માટે રજુઆત કરી હતી.

 

You Might Also Like

ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી

રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ

રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ

TAGGED: DEPO, FOODPOISONING, junagadh, KGBV, mendarda, SAMADHIYALA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુત્રાપાડાનાં પ્રશ્ર્નાવડામાં લમ્પી વાયરસનાં કહેર સામે યજ્ઞ
Next Article ગઢકામાં અમૂલ પ્લાન્ટ સ્થાપવા માટે વહિવટી તંત્રમાં રૂા. 100 કરોડની રકમ જમા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

‘તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં…’, અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ છીનવાઈ, શ્રેયસ અય્યર T20ના નવા કેપ્ટન
AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ
ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?