By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    18 hours ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    2 days ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    3 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    4 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    16 hours ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    16 hours ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    16 hours ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    16 hours ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    2 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    3 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    4 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    4 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    4 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: diwali 2024: આજે ધનતેરસના દિવસે આ કથાનું વાંચન જરૂરથી કરશો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > diwali 2024: આજે ધનતેરસના દિવસે આ કથાનું વાંચન જરૂરથી કરશો
ધર્મ

diwali 2024: આજે ધનતેરસના દિવસે આ કથાનું વાંચન જરૂરથી કરશો

Khaskhabar Editor
Last updated: 2024/10/29 at 11:56 AM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજે દેવી દેવતાઓની ઉપાસના કરવાની સાથે સાથે માતા લક્ષ્મીને સમર્પિત ધનતેરસની કથા સાંભળવી શુભ માનવામાં આવે છે.

ધનતેરસનો પર્વ દર વર્ષે કાર્તક મહિનામાં આવનાર કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. વૈદિક પંચાંગ અનુસાર આ વખતે ધનતેરસનો પર્વ આજે એટલે કે 29 ઓક્ટોબર 2024એ ઉજવવામાં આવી રહ્યો છે. આજે ધનની દેવી માતા લક્ષ્મી, ધનના દેવતા કુબેરજી અને આયુર્વેદના દેવતા ધન્વંતરી ભગવાવની પૂજા કરવામાં આવે છે. સાથે જ સોના-ચાંદીના આભુષણ, કપડા અને વાસણ વગેરેની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે.

- Advertisement -

ધનતેરસ પર સાંભળો કથા

ધનતેરસ પર માતા લક્ષ્મીને સમર્પિત એક કથા સાંભળવી વાંચવી ખૂબ જ જરૂરી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે જો કોઈ વ્યક્તિ સાચ્ચા મનથી માતા લક્ષ્મીની કથાનો પાઠ કરશે તો તેનું ઘર સદા ખુશીઓથી અને પૈસાથી ભરાયેલું રહે છે.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરતી કથા

- Advertisement -

પૌરાણિક કથાઓ અનુસાર એક વખત ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મી પૃથ્વી લોક પર ભ્રમણ કરવા માટે આવ્યા હતા. આ વચ્ચે વિષ્ણુજીને કંઈક કામ યાદ આવી ગયું. જેના બાદ તે દક્ષિણ દિશાની તરફ જતા રહ્યા. માતા લક્ષ્મી ત્યાં રોકાઈને વિષ્ણુજીની રાહ જોઈ રહ્યા હતા. ઘણી વાર થઈ ગઈ પરંતુ વિષ્ણુજી ન આવ્યા. જેના બાદ માતા લક્ષ્મી પણ તે રસ્તા પર આગળ વધ્યા. થોડુ ચાલ્યા બાદ તેમને શેરડીના ખેતર જોવા મળ્યા. તેમને ખૂબ જ ભૂખ લાગી હતી તો તેમણે શેરખી તોડીને ખાધી.

માતા લક્ષ્મીને શેરડી ખાતા જોઈને ભગવાન વિષ્ણુ ક્રોધિત થયા અને તેમણે માતાજીને શ્રાપ આપતા કહ્યું, તમે જે ખેડૂતના ખેતરની શેરડી તોડીને ખાધી છે. તેમનો ભાર ઉતારવા માટે તમારે તે ખેડૂતની 12 વર્ષ સેવા કરવી પડશે. સતત 12 વર્ષ સુધી માતા લક્ષ્મીએ તે ખેડૂતની સેવા કરી.

12 વર્ષ બાદ વિષ્ણુજી માતા લક્ષ્મીને લેવા આવ્યા તો તેમણે ખેડૂતને દરવાજા પર જ રોકી લીધો. વિષ્ણુજીએ ખેડૂત અને તેના આખા પરિવારને ગંગા સ્નાન અને કોડિયોને ગંગામાં અર્પિત કરવાનો ઉપાય જણાવ્યો. ખેડૂત આ ઉપાય માટે ઘાટ જઈ રહ્યો હતો કે વચ્ચે માતા ગંગા તેમને મળ્યા અને ખેડૂતને જણાવ્યું કે તમારા ઘરમાં માતા લક્ષ્મી રહેતા હતા હવે તે પરત જઈ રહ્યા છે.

ખેડૂત પરત ફર્યો તો તેણે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને ન જવા માટે કહ્યું. ત્યારે દેવી-દેવતાઓએ તેમને શ્રાપ વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે તમે ઈચ્છો તો હું સદા તમારા ઘરે રહી શકુ છું. તો તમે ધનતેરસ પર મારી પૂજા કરો અને વ્રત કરો. ખેડૂત દર વર્ષે નિષ્ઠાની સાથે ધનતેરસનું વ્રત કરવાની સાથે દેવીની પૂજા કરતો હતો. જેના બાદ તેણે ક્યારેય પૈસાની કમીન આવી.

ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકો સાચ્ચા મનથી દર વર્ષે ધનતેરસ પર આ કથાને વાંચે છે તેમના જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી નથી થતી. સાથે જ ઘર પરિવારમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: dhanteras, Dhanteras Katha 2024, Diwali 2024, Maa Laxmi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે ધનતેરસના દિવસે શેરમાર્કેટ ગ્રીન ઝોનમાં ખુલ્યું, જાણો આજના સેન્સેક્સ-નિફ્ટીના હાલ
Next Article જાણો ધનતેરસ પર રાશિ અનુસાર કઈ ચીજવસ્તુઓની ખરીદી શુભ મનાય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
અમેરિકા હાર્યું! ખરેખર ?
પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા
ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે
પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?