By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    4 hours ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    7 hours ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
    4 hours ago
    ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ: અત્યાર સુધી 15નાં મોત
    4 hours ago
    વૉર ઈફેક્ટ: સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો નબળો પડ્યો
    4 hours ago
    રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી
    6 hours ago
    તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    4 hours ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    7 hours ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    5 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    6 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    6 hours ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    6 hours ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    6 hours ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિલીપકુમાર મોગલ-એ-આઝમનાં પ્રિમિયરમાં હાજર ન રહ્યાં, શા માટે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > દિલીપકુમાર મોગલ-એ-આઝમનાં પ્રિમિયરમાં હાજર ન રહ્યાં, શા માટે?
બોલીવુડમનોરંજન

દિલીપકુમાર મોગલ-એ-આઝમનાં પ્રિમિયરમાં હાજર ન રહ્યાં, શા માટે?

Khaskhabar Editor
Last updated: 2021/07/07 at 3:28 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE
દસ વરસે બનેલી, નિશ્ર્ચિત બજેટ કરતાં દસ ગણું બજેટ ખાઈ ગયેલી મોગલ-એ-આઝમના બે પ્રિમિયર શો મુંબઈના મરાઠા મંદિરમાં યોજાયાં ત્યારે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સામેલ થઈ હતી. નહોતાં હાજર રહ્યાં ફિલ્મના હિરો દિલીપકુમાર.
ઘણાંએ માન્યું કે મોગલ-એ-આઝમના નિર્માણ દરમિયાન જ મધુબાલા સાથે પ્રણયભંગ થયા પછી દિલીપકુમાર તેનો સામનો કરવા માંગતા નહોતા પણ કારણ અલગ જ હતું. મધુબાલા સાથેના સંબંધ વિચ્છેદ પછી દિલીપકુમાર સાથે બનેલી બીજી ટ્રેજેડી તેમાં નિમિત્ત હતી.
શાહનામા
– નરેશ શાહ

નવ્વાણું વરસે જન્નતનશીન થયેલાં મોહમ્મદ યુસુફ ખાન એટલે કે ટ્રેજેડી કિંગ દિલીપકુમાર ધ લેજન્ડ તો હતા જ, પણ અભિયનના નવા પેરામીટર સેટ કરનારા ટ્રેન્ડસેટર પણ ખરા, રાજકપૂર – દેવઆનંદ (સને 1960) પછી આવેલાં અને છવાયેલાં અમિતાભ બચ્ચન સહિતના ઉમદા કલાકારોના અભિનયમાં ક્યાંકને ક્યાંક દિલીપસાબ ડોકાયા વગર રહેતાં નથી. કમલ હસન તો ઢપણે એવું માને છે કે ગંગા-જમના ફિલ્મમાં દિલીપકુમારે કરેલો અપ્રતિમ અને અનબીટન છે. કોઈ ક્યારેય તેને આંબી ન શકે.

Contents
દસ વરસે બનેલી, નિશ્ર્ચિત બજેટ કરતાં દસ ગણું બજેટ ખાઈ ગયેલી મોગલ-એ-આઝમના બે પ્રિમિયર શો મુંબઈના મરાઠા મંદિરમાં યોજાયાં ત્યારે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સામેલ થઈ હતી. નહોતાં હાજર રહ્યાં ફિલ્મના હિરો દિલીપકુમાર. ઘણાંએ માન્યું કે મોગલ-એ-આઝમના નિર્માણ દરમિયાન જ મધુબાલા સાથે પ્રણયભંગ થયા પછી દિલીપકુમાર તેનો સામનો કરવા માંગતા નહોતા પણ કારણ અલગ જ હતું. મધુબાલા સાથેના સંબંધ વિચ્છેદ પછી દિલીપકુમાર સાથે બનેલી બીજી ટ્રેજેડી તેમાં નિમિત્ત હતી.શાહનામા – નરેશ શાહ

બેશક, દિલીપસાબના ઉલ્લેખ સાથે ગંગા જમના થી લઈને મશાલ ફિલ્મ સ્મૃતિપટ પર ઉભરી આવે, તેમાં એક અજરામર ફિલ્મ પણ સામેલ ખરી : મોગલ-એ-આઝમ
જિંદગીમાં રોકડી બે (ફૂલ અને મોગલ-એ-આઝમ) અને બે અધૂરી (સસ્તા ખૂન, મહંગા પાની અને લવ એન્ડ ગોડ) ફિલ્મો બનાવીને માત્ર 48 વરસે જન્નતનશીન થઈ જનારાં નિર્માતા-નિર્દેશક કે. આસિફે ઈન્ટરનેશનલ સ્તરની ફિલ્મ બનાવવાના ખ્વાબ સાથે કેરિયરની બીજી જ ફિલ્મ તરીકે મોગલ-એ-આઝમ બનાવી અને એ એક જ ફિલ્મ કે. આસિફ, પૃથ્વીરાજ કપૂર (અકબર), દિલીપકુમાર (સલીમ) અને મધુબાલા (અનારકલી) ની આજીવન ઓળખ બની ગઈ પણ…

- Advertisement -

દુનિયાદારીની નજરે જોઈએ તો મોગલ-એ-આઝમ બનવી, પ્રદર્શિત થવી, સુપરહિટ જ નહીં, પણ અમર કલાકૃતિ જેમ અંક્તિ થઈ જવી એ અપનેઆપમાં ચમત્કાર જ લાગે કારણકે કે. આસિફ પ્રથમ વખત શરૂ કરેલી મોગલ-એ-આઝમ (ચંમોહન, સપ્રુ અને નરગીસ)ના ચાર વરસ સુધી થયેલાં શૂટને ડબ્બામાં નાખી દેવા પડયા હતા કારણકે અકબર બનેલાં ચંમોહનનું 19પ9માં મૃત્યુ થઈ ગયું…

એ પછી 19પ0માં કે. આસિફે એકડેએકથી નવી મોગલ-એ-આઝમ બનાવવાનું શરૂ ર્ક્યું ત્યારે તેમાં નિર્માતા તરીકે ઉદ્યોગપતિ શાપુરજી પાલનજી અને અભિનેતા તરીકે પૃથ્વીરાજ કપૂર, દિલીપકુમાર અને મધુબાલા જોડાયાં. એ પછી પણ આ ફિલ્મ દશ વરસ સુધી બનતી રહી. પ ઓગસ્ટ, 1960 ના દિવસે આ મોગલ-એ-આઝમ રિલીઝ થઈ એ પહેલાં તો અનેક સારા-માઠા પ્રસંગો તેની સાથે બનતાં રહ્યાં પણ એ અલગ લેખનો વિષય છે. વિલંબ થયાનું મુખ્ય કારણ તો દિગ્દર્શક કે. આસિફની દરેક બાબતને અનોખી અને જાયન્ટ તેમજ સાચુકલી રીતે જ ફિલ્માવવાનો આગ્રહ રહેતો. દાખલા તરીકે, તૂટીને વેરાઈ જતાં મોતીઓ માટે કે. આસિફ ઈચ્છતાં હતા કે એ મોતી કાચ કે પ્લાસ્ટિકના નહીં, પણ સાચા મોતી જ જોઈએ. અકબર, જોધાબાઈ કે સલીમે ધારણ કરેલાં દાગીના ખોટા નહીં પણ સોના અને ચાંદીના જ જોઈએ…

સલીમ-અનારકલીના રોમાંસ વખતે તાનસેનનો આલાપ ગૂંજવો જોઈએ અને એ આલાપ (ફિલ્મો માટે ક્યારેય ન ગાનારાં) ઉસ્તાદ આમીરખાંસાહેબનો જ સ્વર જોઈએ.

- Advertisement -

કે. આસિફના આવા આગ્રહો જ મોગલ-એ-આઝમને કલાસિકનો દરજ્જો આપવામાં નિમિત્ત બન્યાં પણ એ વખતે નિર્માતા-નિર્દેશક વચ્ચે અનેક ખટરાગ થતાં પણ દિલીપકુમાર સહિતના કલાકારો સમજતાં હતા કે એક કલાસિક ફિલ્મ બની રહી છે એટલે જ કદાચ, કલાકારોનો રસ પણ દશ વરસ સુધી જળવાય રહ્યો હતો. આ અરસા દરમિયાન જ સાતમા આસમાને ચઢેલો દિલીપકુમાર – મધુબાલાનો રોમાંસ પણ જમીનદોસ્ત થઈ ગયો હતો. 1960માં મોગલ-એ-આઝમ રિલીઝ થઈ, એ પહેલાં 19પ7માં નયા દૌર રિલીઝ થઈ ગઈ હતી અને કોર્ટ કેસને કારણે દિલીપકુમાર-મધુબાલાના રોમાંસ પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું. જો કે અનબન હોવા છતાં મોગલ-એ-આઝમ પૂરી કરવા માટે કમને દિલીપકુમાર અને મધુબાલા શૂટીંગ કરતાં રહ્યાં પણ આવી મહત્વાકાંક્ષ્ાી ફિલ્મના પ્રિમિયરમાં ખુદ દિલીપકુમાર (સલીમ) ન આવ્યાં એટલે ઘણાં એ એવું માન્યું કે મધુબાલા સાથેના સંબંધ વિચ્છેદને કારણે જ દિલીપકુમાર પ્રિમિયરમાં સામેલ ન થયા. કદાચ, તેઓ મધુબાલાનો સામનો કરવા માંગતા નહોતા પણ…

આ વાત ખોટી હતી
નયા દૌર ફિલ્મના વિખવાદ (મધુબાલા સાથે શૂટ કરેલાં રિલની નુકશાની કબુલ રાખીને બી. આર. ચોપરાએ તેમની જગ્યાએ વૈંજયતિમાલા સાથે ફિલ્મ બનાવી હતી) પછી પણ મોગલ-એ-આઝમનું શૂટીંગ ત્રણેક વરસ ચાલેલું અને તેના શૂટીંગમાં દિલીપકુમાર-મધુબાલા નિયમિત આવતા હતા એટલે મધુબાલા સામે ન આવવાના કારણે દિલીપુકમારે પ્રિમિયરમાં સામેલ ન થયા, એ વાતનો છેદ અહીં ઉડી જાય છે. સચ્ચાઈ તો એ હતી કે મોગલ-એ-આઝમના નિર્માણના વરસો દરમિયાન કે. આસિફ અનેક વખત દિલીપુકમાર ઘરે મિટિંગ અને શૂટિંગની તારીખો વગેરે માટે આવતાં હતા. આવા આવરાજાવરા દરમિયાન જ કે. આસિફ અને દિલીપકુમારની નાની બહેન અખ્તર વચ્ચે પ્રેમ થઈ ગયો અને ફિલ્મના નિર્માણના આખરી સમયમાં જ અખ્તરે પરિવારમાં જાણ ર્ક્યા વગર જ કે. આસિફ સાથે નિકાહ કરી લીધા હતા. ઉંમરમાં મોટા અને અગાઉ બે નિકાહ કરી ચૂકેલાં કે. આસિફ અને નાની બહેન અખ્તરથી દિલીપકુમાર ભયંકર નારાજ હતા. એ વાત દિલીપકુમાર પોતાની આત્મકથામાં સ્વીકારી ચૂક્યા છે તો…
અનિતા પાધ્યે પોતાના પુસ્તકમાં લખે છે તેમ, આ કારણે જ દિલીપકુમાર મોગલ-એ-આઝમના પ્રિમિયરમાં ગયા નહોતા. તેઓ મધુબાલાનો નહીં, કે. આસિફનો ચહેરો જોવા માંગતા નહોતા.

You Might Also Like

‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન

`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન

‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ

Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ

‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જ્યુબિલી અને જિલ્લા ગાર્ડન સ્થિત પમ્પિંગ સ્ટેશનો અને ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક અને લાઈબ્રેરીની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
Next Article દેશમાં કોવિડ રિકવરી રેટ 97.18%

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ
સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો
ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ: અત્યાર સુધી 15નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
મનોરંજન

`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
મનોરંજન

‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?