By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    14 hours ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    14 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    15 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    16 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    15 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    7 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 2.51 લાખ ચેકડેમ-તળાવ નિર્માણથી જળસંકટ મુક્ત ગુજરાતના મહાનુભાવોએ સંકલ્પ લેવડાવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 2.51 લાખ ચેકડેમ-તળાવ નિર્માણથી જળસંકટ મુક્ત ગુજરાતના મહાનુભાવોએ સંકલ્પ લેવડાવ્યા
રાજકોટ

2.51 લાખ ચેકડેમ-તળાવ નિર્માણથી જળસંકટ મુક્ત ગુજરાતના મહાનુભાવોએ સંકલ્પ લેવડાવ્યા

Khaskhabar Editor
Last updated: 2025/09/03 at 5:31 PM
Khaskhabar Editor 11 months ago
Share
4 Min Read
SHARE

મનસુખભાઇ સુવાગીયાના વિશ્ર્વપ્રેરક જળક્રાંતિ ગ્રંથનું લોકાર્પણ, દેશના 31 રાજ્ય અને વિશ્ર્વના 200 દેશને મોકલાશે

બરડા ડુંગર તપોવનમાં મનસુખભાઇએ 97 દિવસ બેસી 215 પાનાનો જળક્રાંતિ ગ્રંથ લખ્યો

- Advertisement -

જળક્રાંતિ ગ્રંથએ એક શાસ્ત્ર છે, જેને વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં સમાવવા જેવો છે : રૂપાલા

જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ 30 વર્ષ જળરક્ષાના કર્મતપ પછી બરડા ડુંગર તપોવનમાં 97 દિવસ બેસીને 215 પાનાનો વિશ્વ પ્રેરક જળક્રાંતિ ગ્રંથ લખ્યો. જેમાં જળતત્વ, વરસાદ, વિજળી, મેઘગર્જના, નક્ષત્ર, ભૂગર્ભજળનું વિજ્ઞાન, નૂતન ચેકડેમ-તળાવ યોજના, જળક્રાંતિના આદર્શ ગામોનો પ્રેરક ઇતિહાસ, જળસંકટ મુક્ત વિશ્વ, મહાકર્મયોગી માનવ નિર્માણ અને કર્મથી ઇશ્વર પ્રામિની ગાથા આલેખી છે. આ ગ્રંથ ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં છપાવી ભારતના 31 રાજ્યો અને 200 દેશને મોકલાશે ત્યારે જલક્રાંતિ ગ્રંથ વિશ્વને જળરક્ષાની સાચી દિશા આપશે. 51 લાખ ચેકડેમ-તળાવ અને 51 લાખ ખેત તલાવડીથી ભારત અને પાંચ કરોડ ચેકડેમ-તળાવ અને પાંચ કરોડ ખેત તલાવડીથી વિશ્વ જળસંકટ મુક્તિનો જળક્રાંતિ ગ્રંથોનો સંકલ્પ છે. આ ગ્રંથનું લોકાર્પણ 31 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા કેળવણીધામ-અમદાવાદ ખાતે જળશક્તિ મંત્રી સી.આર.પાટિલની અધ્યક્ષતામાં યોજાયુ હતું. વિશ્વને જળક્રાંતિ, ગોક્રાંતિ, પ્રાકૃતિક કૃષિક્રાંતિ, દેશી કૃષિ બીજ અને આમ્રકાંતિ તથા દિવ્યગ્રામ જેવી પાંચ યોજના અને ગૌવેદ-જળક્રાંતિ જેવા વિશ્વ પ્રેરક ગ્રંથો આપવા બદલ મનસુખભાઇ સુવાગીયાનું યુગપુરુષ તરીકે બહુમાન કર્યુ હતુ.

પ્રતિભાવમાં મનસુખભાઈ સુવાગીયાએ જણાવ્યુ કે આગામી 10 વર્ષમા વિશ્વમાં શિક્ષણ-ઉદ્યોગ-વ્યાપાર સર્વ સમાન્ય થઇ જશે. ત્યારે જે દેશ પ્રાકૃતિક વૈભવ સંપન્ન હશે, તેનું અસ્તિત્વ-આત્મ ગૌરવ સુરક્ષિત રહેશે અને એવા દેશો જ વિશ્વની મહાસત્તા હશે. રાષ્ટ્ર અને પર્યાવરણ, પ્રાણ પ્રશ્નોને ઉકલવા જળક્રાંતિ ટ્રસ્ટે આપેલી પાંચ યોજના ભારત અને વિશ્વને પાણી અને પ્રકૃતિ વૈભવ સંપન્ન બનાવશે, જળક્રાંતિ ટ્રસ્ટ ભારતના સૌથી ગરીબ અને જળસંકટ ગ્રસ્ત પ્રદેશોમાં ચેકડેમ-તળાવો બનાવે છે. લોકફંડ-શ્રમદાન અને સૌથી અલ્પ ખર્ચમાં હજારો ચેકડેમ-તળાવો બાંધનાર ભારતની પ્રથમ સંસ્થા છે. તેમજ જળરક્ષા સાથે ગૌરક્ષા-પ્રાકૃતિક કૃષિ, દેશી બીજ રક્ષા, દારૂ-તમાકુ-માંસાહાર-અંધશ્રદ્ધા મુક્તિ, સનાતન સંસ્કૃતિ રક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા 10 પ્રકલ્પો સિદ્ધ કરે છે. જે ભારતને સુવર્ણભૂમિ રાષ્ટ્ર બનાવશે. જળક્રાંતિ ટ્રસ્ટને તન-મન-ધનથી સહયોગી બનવા સૌને અપીલ કરી હતી. સૌ સાથે મળીને 100 વર્ષે ટકાઉ 2.51 લાખ ચેકડેમ-તળાવ નિર્માણ કરીને ગુજરાતને જળસંપન્ન રાજ્ય બનાવવા મહાનુભાવો અને લોકોને સંકલ્પ લેવડાવ્યો હતો.
જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વન મંત્રી મુળુભાઈ બેરા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કાનજીભાઈ ભાલાળાએ મનસુખભાઈ સુવાગીયાએ આપેલી જળક્રાંતિ, ગીર-કાંકરેજ ગાય ક્રાંતિ, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને કિસાન વિકાસ, કૃષિ વિકાસ, પર્યાવરણ રક્ષા, ગ્રામવિકાસ અને રાષ્ટ્રવિકાસનો પ્રાણ ગણાવી હતી. 30 વર્ષોથી ઉદ્યોગ-ઘર છોડીને રાષ્ટ્રસેવા કરતા મનસુખભાઈ સુવાગીયા સાચા કર્મતપસ્વી અને આ યુગના ઋષિ છે. જળક્રાંતિ ગ્રંથને જળક્રાંતિ ગીતા” કહીને વધાવ્યો હતો અને દરેક ઘરમાં ધર્મગ્રંથ તરીકે વસાવવા અને અનુસરવા અપીલ કરી હતી.

- Advertisement -

આરોગ્ય અને ગોરક્ષાની લોકોને પ્રેરણા આપવા 100 મહાનુભાવોનું દેશી ગાયનું ઘી અને ગૌવેદથી સ્વાગત

પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરીએ મનસુખભાઈ સુવાગીયા અને જળક્રાંતિ ટ્રસ્ટની રાષ્ટ્રસેવાને દેશના વિકાસ-જીવદયાનો મૂલાધાર ગણાવી ઉદ્યોગપતિઓ-મહાજનોને સામેથી ઉદાર સાથ આપવા અપિલ કરી હતી. તેમજ જળક્રાંતિ ટ્રસ્ટને એક દિવ્યગ્રામ નિર્માણ માટે સદ્વિચાર પરિવાર તરફથી 1.51 કરોડ રૂપિયા દાન અને કચ્છના યુવાન ઉદ્યોગપતિ જગદિશભાઇ અને વિનેશભાઇ થોળુએ જળક્રાંતિ ટ્રસ્ટને 1 કરોડ રૂપિયા દાન જાહેર કર્યું હતુ. જળક્રાંતિ ટ્રસ્ટને ઉદાર સહયોગ આપનાર ચંદ્રકાંતભાઈ ગોગરી-મુંબઈ, બાબુભાઈ સાવલિયા-અમેરિકા, જગદિશભાઈ તથા વિનેશભાઈ ધોળુ-અમદાવાદ, રવજીભાઈ વસાણી-અમદાવાદ, સવજીભાઈ ધોળકિયા-સુરત, પુનિતભાઈ તથા નિમેશભાઈ ચોવટિયા-રાજકોટ, દિલીપભાઈ શાહ-મુંબઈ, અરવિંદભાઈ મહેતા-મુંબઈ, મિલનભાઈ શાહ-મુંબઇ, વજુભાઈ વધાસિયા-અમદાવાદ, ધીરૂભાઈ નારોલા-સુરત, પરેશભાઈ પટેલ-મોરબી, પરસોતમભાઈ ગેવરિયા-અમદાવાદ, ભરતભાઈ ગાજીપરા-રાજકોટ, દેવેન્દ્રભાઈ એચ. મહેતા-મુંબઈ, અરવિંદભાઈ સંઘવી-અમદાવાદ, ઘનશ્યામભાઈ ભાલાળા-અમદાવાદ, પ્રકાશભાઈ વરમોરા-ધાંગધ્રા, ગોપાલભાઈ દેસાઈ-રાજકોટ, ભરતભાઈ પી. સંઘવી-અમદાવાદ, સુરેશભાઈ સોરઠિયા-રાજકોટ, કાનજીભાઈ રંગાણી-રાજકોટ, ભરતભાઈ વી. શાહ-વડોદરાનુ સનમાન કરાયુ હતુ. આરોગ્ય અને ગોરક્ષાની લોકોને પ્રેરણા આપવા 100 મહાનુભાવો દાતાનું દેશી ગાયનું ઘી અને ગૌવેદથી સ્વાગત કરાયું હતું. તેમજ ઉપસ્થિત 2000 લોકોને ગાયનું ઘી-પ્રાકૃતિક ગોળના લાડુનું દેશી ભોજન પીરસાયું હતું. આ પ્રસંગને રવજીભાઈ વસાણી, વલ્લભભાઈ કાકડિયા અને લેઉવા પટેલ સમાજની 19 સંસ્થા, બિલ્ડર એસો.એ ઐતિહાસિક સફળ કર્યો હતો.

You Might Also Like

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે શટલ બસ સેવા શરૂ કરાશે

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા

‘સમર્થ ભારત-2047’ના વિઝન સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાન સભા, શિક્ષણમાં પરિવર્તન પર મનોમંથન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સર્વેશ્ર્વર ચોક કા રાજા રામ મંદિરમાં બિરાજમાન ગજાનન ગણેશ દાદાને આવતીકાલે મહાઅન્નકૂટ
Next Article 112 ડાયલ કરવાથી મળશે પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સની સેવાઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલથી એઇમ્સ ખાતે જવા માટે શટલ બસ સેવા શરૂ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?