By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેશભરમાં રોજ 13 કરોડ કપ ચા પીવાય છે!
    10 hours ago
    આજથી પાકિસ્તાનની કરતૂતોનો થશે પર્દાફાશ!
    12 hours ago
    ટ્રમ્પે 175 અબજ ડોલરના ગોલ્ડન ડોમ ડિફેન્સ કવચની ડિઝાઇન પસંદ કરી, નેતાની નિમણૂક કરી
    12 hours ago
    TIME 2025માં 100 સૌથી દાનવીરોની યાદીમાં ભારતના કેટલા મહાનુભાવોને સ્થાન મળ્યું જાણો
    13 hours ago
    ટ્રેડ વોરના કારણે જિનપિંગ સરકારે સરકારી ખર્ચમાં કાપ મૂકવા માટે અભિયાન શરૂ કર્યું
    13 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘પહેલા પાર્કિંગ સ્પેસ બતાવો પછી જ નવી કાર ખરીદો’, ટ્રાફિકને કાબૂમાં રાખવા મહારાષ્ટ્ર સરકારનો નુસખો!
    10 hours ago
    દેશમાં 2024માં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ લોકોને કુલ રૂ.12000 કરોડનો દંડ!
    10 hours ago
    દેશભરમાં રોજ 13 કરોડ કપ ચા પીવાય છે!
    10 hours ago
    50થી વધુ ટેક્સી ચાલકોની હત્યા કરી મગરને ખવડાવી દીધા, દિલ્હી પોલીસે સીરિયલ કિલર ડૉક્ટરને પકડ્યો
    10 hours ago
    હાલના તબક્કે દાંપત્ય જીવનમાં સમજણ-સહનશક્તિનો અભાવ
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે લખનઉને Do-or-Die મેચમાં હરાવી પ્લ-ઑફ્ફમાંથી બહાર ફેંકી : પંત ફરી ફ્લોપ
    1 day ago
    પંજાબે રાજસ્થાનને 10 રનથી હરાવ્યું: પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવ્યું
    2 days ago
    કેએલ રાહુલે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો, 8000 T20 રન બનાવનારા સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યા
    3 days ago
    પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત એશિયા કપ 2025 રમશે નહીં કે તેનું આયોજન કરશે નહીં
    3 days ago
    મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં ‘રોહિત શર્મા સ્ટેન્ડ’નું અનાવરણ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાણ્યા રાવને જામીન મળ્યા, પરંતુ કડક કાયદા હેઠળ કસ્ટડીમાં રહેશે
    13 hours ago
    ઋતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ WAR 2ની દમદાર એક્શન સાથે ટીઝર રિલીઝ થયું
    2 days ago
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    1 week ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    1 week ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 days ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    6 days ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    1 week ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    1 week ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 week ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અયોધ્યામાં રામનવમીના દિવસે વહેલી સવારે 3:30 વાગ્યાથી દર્શન શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > અયોધ્યામાં રામનવમીના દિવસે વહેલી સવારે 3:30 વાગ્યાથી દર્શન શરૂ
ધર્મ

અયોધ્યામાં રામનવમીના દિવસે વહેલી સવારે 3:30 વાગ્યાથી દર્શન શરૂ

Khaskhabar Editor
Last updated: 2024/04/16 at 2:02 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

નવનિર્મિત રામમંદિરમાં પ્રથમ વખત રામ જન્મોત્સવ ઉજવવા તડામાર તૈયારી

16 થી 19 એપ્રિલ સુધી 19 કલાક, રાત્રીના 11 વાગ્યા સુધી રામલલ્લાનાં દર્શન થશે: સાત લાઈનોમાં ભાવિકો માટે દર્શનની વ્યવસ્થા: ગરમીથી લોકોને બચાવવા ખાસ ગોઠવણ: બધા કાર્યક્રમોનું જીવંત પ્રસારણ થશે.

- Advertisement -

અત્રે નવ નિર્મિત મંદિરમાં શ્રીરામ જન્મોત્સવ ભવ્યતાથી ઉજવવાની તડામાર તૈયારી ચાલી રહી છે. રામનવમીનાં દિવસે ભીડ ઉમટી પડવાની છે. ત્યારે તેને લઈને વ્યવસ્થા થઈ રહી છે.લોકોને સુલભ દર્શન કરાવવા માટે રામનવમીએ તા.17મીએ વહેલી સવારે 3.30 વાગ્યે જ રામલલ્લાનાં દર્શન માટે કપાટ ખુલી જશે.

દર્શનની સાથે સાથે જ શૃંગાર આરતી ભોગ વગેરે કાર્યક્રમો ચાલતા રહેશે તેમાં માત્ર થોડી મીનીટો સુધી જ પરદો રહેશે. મંદિર ટ્રસ્ટના પ્રોટોકોલની સાથે આવનારા વીઆઈપીઓને 19 એપ્રિલ બાદ જ દર્શન કરવા આવવા અનુરોધ કરાયો છે.

રામ મંદિરમાં સુગમ દર્શન, આરતી અને વીઆઈપી પાસ 19 એપ્રિલ સુધી રદ કરાયા છે. મંદિર ટ્રસ્ટનાં મહાસચીવ ચંપતરાયે જણાવ્યું હતું કે 16 એપ્રિલથી 19 એપ્રિલ સવારે 6 વાગ્યે રામલલ્લાનાં દર્શન શરૂ થઈ જશે. જે રાતના 11 વાગ્યા સુધી કે તેના બાદ પણ ભીડને જોઈને ચાલુ રખાશે. શયન આરતીનો સમય પણ ભીડના અનુસાર નકકી કરાશે.

- Advertisement -

17 એપ્રિલે 12 વાગ્યા પહેલાથી ઉત્સવ વિગ્રહ (મુર્તિ) અભિષેક શરૂ થઈ જશે. રામલલ્લાનો સુર્યાભિષેક તેમના પ્રતિકાત્મક જન્મ બાદ લલાટને સુર્ય કિરણોથી પ્રકાશીત કરીને કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.અનિલ મિશ્રે જણાવ્યું હતું કે, 19 એપ્રિલ બાદથી દર્શનની નવી વ્યવસ્થા લાગુ કરાશે. 7 લાઈનોમાં દર્શન માટે જે સ્ટીલની બેરીકેડીંગ કરવામાં આવી છે તેમાંથી માત્ર 2 ટ્રેકથી જ સામાન્ય દર્શન કરવામાં આવશે.

બાકી પાંચ લાઈનોમાં વિભિન્ન કેટેગરીના શ્રદ્ધાળુઓ માટે પાસ જાહેર કરવામાં આવશે જેનું ઓનલાઈન બુકીંગ કરવામાં આવશે. ડીએમ નીતીશકુમારે જણાવ્યું હતું કે ગરમીથી બચાવ માટે સંબંધીત બધા વિભાગોમાં અધિકારીઓને લોકોને ગરમીથી બચાવવા જરૂરી નિર્દેશ કરાયા છે. વીજ પુરવઠો અને સાફ સફાઈને લઈને જરૂરી નિર્દેશ અપાયા છે.

રામ મંદિરમાં રામનવમીએ યોજાનાર બધા કાર્યક્રમોનું લાઈવ પ્રસાર પુરા શહેરમાં થશે. રામલલ્લાનાં લલાટ પર સુર્યકિરણ 12.16 મીનીટથી લગભગ 5 મીનીટ સુધી પડશે.રામનવમીએ 19 કલાક સુધી દર્શન થઈ શકશે.

You Might Also Like

આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે

બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…

જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…

મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે

કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?

TAGGED: AYODHYA, ramalalla Darshan, Ramnavami
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોનાની પાણીપુરી ખાધી, લોકોએ પૂછ્યું- ખાવી કે તિજોરીમાં રાખવી? જુઓ વીડિયો
Next Article ભાજપે ચાર રાજ્યોમાં આ સાત ઉમેદવાર જાહેર કર્યા, 12મી યાદીમાં કઈ બેઠક પર કોને આપી ટિકિટ જુઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજુલાની મુલાકાતે પધાર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજુલાના ચોત્રા ગામે દેવી ભાગવત કથાના વક્તા લાખણશીભાઇ ગઢવીનુ પત્રકાર એક્તા પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું
‘પહેલા પાર્કિંગ સ્પેસ બતાવો પછી જ નવી કાર ખરીદો’, ટ્રાફિકને કાબૂમાં રાખવા મહારાષ્ટ્ર સરકારનો નુસખો!
રાજકોટમાંથી 3.67 લાખના હેરોઇન સાથે ગાયકવાડીના પેડલરને ઝડપી લેતી SOG
દેશમાં 2024માં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ લોકોને કુલ રૂ.12000 કરોડનો દંડ!
દેશભરમાં રોજ 13 કરોડ કપ ચા પીવાય છે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ધર્મરાષ્ટ્રીય

બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ધર્મ

જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?