By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    21 hours ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    2 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    3 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત સહિત 12 રાજ્યમાં ‘લૂ’નું એલર્ટ: 40 ડિગ્રીને પાર જશે
    18 hours ago
    મહિલા અનામત બિલ: વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે: PM મોદી
    18 hours ago
    અમરાવતીના જેહાદી અયાન અહમદે 180 સગીર હિન્દૂ દીકરીને ફસાવી 350 અશ્લીલ વિડીયો બનાવ્યા
    18 hours ago
    લવ જેહાદનો દૈત્ય: હિન્દૂ દીકરીઓ સલામત નથી
    18 hours ago
    શું ચૂંટણીમાં મતદાન નહીં કરનારાઓ સામે કાર્યવાહી થશે? સુપ્રીમ કોર્ટે આપ્યો જવાબ
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    21 hours ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    2 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    2 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    3 days ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    20 hours ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    7 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રદેશ ભાજપ ઘ્વારા રાજકોટ મહાનગર અને જીલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ માટે ઈ-ચિંતન અભ્યાસ વર્ગ યોજાયો: કમલેશ મિરાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પ્રદેશ ભાજપ ઘ્વારા રાજકોટ મહાનગર અને જીલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ માટે ઈ-ચિંતન અભ્યાસ વર્ગ યોજાયો: કમલેશ મિરાણી
રાજકોટ

પ્રદેશ ભાજપ ઘ્વારા રાજકોટ મહાનગર અને જીલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ માટે ઈ-ચિંતન અભ્યાસ વર્ગ યોજાયો: કમલેશ મિરાણી

Khaskhabar Editor
Last updated: 2021/07/24 at 3:13 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

પ્રદેશ ભાજપ અગ્રણી પંકજભાઈ મહેતા ‘આપણી વિદેશનીતિ અને તેની ઉપલબ્ધીઓ’ વિશે વકતવ્ય આપ્યુ.

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની વિદેશ નીતિ થકી આપણા પરંપરાગત મૂલ્યોનું જતન – રાષ્ટ્ર હિતોનું રક્ષણ થયુ છે: પંકજભાઈ મહેતા

ભારતીય જનતા પાર્ટી એ એક રાષ્ટ્રવાદની વિચારધારા સાથે વણાયેલી પાર્ટી છે ત્યારે જનસંઘથી લઈ વર્તમાન ભારતીય જનતા પાર્ટી સુધી અનેક પાર્ટીના ત્યાગી, તપસ્વી, પ્રતાપી અને પરાક્રમી પૂર્વજોએ અનેક આંદોલન અને અવિરત સંઘર્ષ કરી પોતાની જાતને ગુજરાત અને દેશ માટે સમર્પિત કરી છે ત્યારે અટલબીહારી બાજપાઈજી જેવા અનેક મહાનુભાવો ઘ્વારા અગીયાર સભ્યોથી સ્થપાયેલી ભારતીય જનતા પાર્ટી આજે નરેન્દ્રભાઈ મોદી, અમીતભાઈ શાહ અને જે.પી. નડ઼ાજીના નેતૃત્વમાં ૧૭ કરોડ સભ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તામાં પાર્ટી માટે આપેલા બલિદાનોના પૂર્વજોના સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી રાજયના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં ઈચિંતન અભ્યાસવર્ગ નું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે પ્રદેશ ભાજપ ઘ્વારા રાજકોટ મહાનગર અને જીલ્લાનો ઈ–ચિંતન અભ્યાસ વર્ગ યોજાયેલ જેમાં શહેર ભાજપ અને જીલ્લા ભાજપના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.આ અભ્યાસ વર્ગનું સંચાલાન શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડે કરેલ હતું અને પ્રદેશ ઘ્વારા સાંધિક ગીત કરાવવામાં આવેલ હતું. આ પાસ વર્ગમાં આ ઈ–ચિંતન અભ્યાસ વર્ગમાં રાજકોટ મહાનગર માં થી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા, કશ્યપ શુકલ, ભાનુબેન બાબરીયા, સહીતના વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

Contents
પ્રદેશ ભાજપ અગ્રણી પંકજભાઈ મહેતા ‘આપણી વિદેશનીતિ અને તેની ઉપલબ્ધીઓ’ વિશે વકતવ્ય આપ્યુ.નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની વિદેશ નીતિ થકી આપણા પરંપરાગત મૂલ્યોનું જતન – રાષ્ટ્ર હિતોનું રક્ષણ થયુ છે: પંકજભાઈ મહેતા

આ ઈ-ચિંતન વર્ચ્યુઅલ અભ્યાસવર્ગમાં પ્રદેશ ભાજપ અગ્રણી પંકજભાઈ મહેતાએ વર્ચ્યુઅલ માધ્યમ ઘ્વારા ઉપસ્થિત રહી “આપણી વિદેશ નીતિઓ અને ઉપલબ્ધીઓ’ વિષય પર વક્તવ્ય આપતા જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની વિદેશ નીતિ થકી આપણા પરંપરાગત મૂલ્યોનું જતન – રાષ્ટ્ર હિતોનું રક્ષન્ન થયુ છે.ત્યારે છેલ્લા સાત વર્ષ દરમ્યાન અન્ય ક્ષેત્રોમાં મળેલ સિધ્ધિઓ અને વિદેશ નીતિની સિધ્ધિઓ વર્ણવતા જણાવેલ કે ભારતના કૌશલ્યનું મહત્વ દુનિયાને કેવી રીતે સમજાવી શકાય એ દિશામાં કાર્ય થયેલ છે. આમ વિશ્વસ્તરે ભારત વિશેની સોચ બદલવા માટે નકકર પગલા લેવાયા છે. જેમ કે નવી ભાગીદારી સ્થાપિત કરવી, વૈશ્વિક કાર્યસૂચિ-ગ્લોબલ એજન્ડા કેવી રીતે નકકી થાય, વિદેશ નીતિ ધ્વારા દેશની પ્રગતિ કેવી રીતે થાય?, લોક કેન્દ્રીત વિદેશ નીતિ કેવી રીતે બને ? આજે સમગ્ર વિશ્વ એક બજાર – એક કાર્ય સ્થળ – વર્ક પેલેસ બની ગયુ છે ત્યારે આ પરિસ્થિતિનો મહતમ લાભ લેવા સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખી આપણ વિદેશ નીતિ ઘડવી. ત્યારે દુનિયાભરમાં ભારતીય મુળના ૩.૫ કરોડ લોકો વિવિધ દેશોમાં વસે છે. તે લોકો સેતુ બનીને કેવી રીતે મદદરૂપ બની શકે અને તેમના માધ્યમથી દુનિયાને કેવી રીત સમજી શકાય તે દિશામાં કાર્યો થયા છે. તેમજ આપણી વિરાસત અને પરંપરાગત વિચારો ના આધારે આપણી નીતિ બનાવવી. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને વિચારો દુનિયાએ જોયા અને અનુભવ્યા, જેને કારણે ભારત પ્રત્યે લોકોના વિચારો બદલાયા. મોદીજીએ કોઈપણ આરામ કર્યા વગર પોતાની જાત પ્રત્યે કડક બની વિવિધ દેશોમાં પ્રવાસ કર્યા, બેઠકો કરી અને આપણી વાત સમજાવવામાં સફળ રહયા. અને સપ્ટેમ્બર ૨૦૧૪માં તત્કાલીન અમેરીકન પ્રેસીડેન્ટ બરાક ઓબામા સાથે મુલાકાત, મેડીસન સ્કવેર ગાર્ડનની મુલાકાત અને ૨૦ હજાર લોકોને વિદેશની ભુમિ પર સંબોધન એ ઐતિહાસિક ઘટના બની ગઈ. ત્યારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશને રાજનૈતિક અને કુટનિતીક બંને ક્ષેત્રે સફળતા મળી છે. ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ થકી મોદીજીએ સમગ્ર વિશ્વને ‘યોગ’ નું મહત્વ સમજાવ્યુ છે. અને યોગ સાથે ભારતનું નામ ગૌરવથી લેવાય છે. વિશ્વના લોકો ભારતીય સંસ્કૃતી સાથે જોડાયા છે. વિકાસ શીલ અને વિકસીત દેશો વચ્ચે સેતુ બનવાનું કામ મોદીજીએ કર્યુ છે.

- Advertisement -

સુર્યશક્તિને પ્રાથમિકતા આપતા ‘આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ’ ની ઘોષણા નરેન્દ્રભાઈ મોદીજી એ કરી. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વના ૮૫ દેશો જોડાયા છે. તેમજ જી-૨૦ અને જી-૭ દેશોના સમુહ ની કોન્ફરન્સમાં મોદીજીએ વ્યક્તિગત પ્રયાસો થકી સૌને આતંકવાદ વિશે વિચારતા કર્યા છે અને આતંકવાદી સંગઠનો ‘લશ્કરે તૌયબા’ અને જૈશે મોહંમદ’ ના નેતાઓ ને યુનો ધ્વારા પ્રતિબંધીત યાદીમાં મુકાવવામાં આપણે સફળ રહયા છીએ. આતંકવાદની ગંભીરતા આપણે પુરી દુનિયાને દૃઢતાથી સમજાવી શક્યા છીએ કે ‘ આતંકવાદ ભારતની જ નહીં, પણ પુરા વિશ્વ માટે ચિંતાનો વિષય છે.’ ત્યારે આજે ભારતના અમેરીકા, જાપાન અને ઓસ્ટ્રેલીયા સાથે સફળ સંબંધો રહયા છે તો બીજી તરફ રશિયા અને મધ્ય એશીયાના દેશો સાથે પણ સફળ રહયા છે જે નરેન્દ્રભાઈ મોદીની કુશળ રણનીતિને કારણે શકય બન્યુ છે. કોરોના મહામારી દરમ્યાન મોદીએ દેશવાસીઓ ની સાથોસાથ અન્ય દેશોની ચિંતા કરી શરૂઆતના સમયમાં હાઈડ્રોકસી, ક્લોરોકવીન અને પેરાસીટોમોલ દવાઓની માંગ હતી ત્યારે ભારતે દુનિયાભરમાં મોકલી હતી. આપણે પડોશમાં પ્રોજેકટો કર્યા જેમાં બાંગ્લાદેશ અને નેપાળમાં સાથે રેલ્વે પ્રોજેકટસ, નેપાળમાં પેટ્રોલ-ડીઝલ ની પાઈપ લાઈન, જાફનામાં એરપોર્ટનું કામ સહીતના પ્રોજેકટો કર્યા છે. આમ દેશના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આપણી વિદેશ નીતિમાં અનેકવિધ મોરચે ઘણી ઉપલબ્ધીઓ પ્રાપ્ત થઈ છે અને આપણી સંપૂર્ણ પરીવર્તનની નેમ, કામ કરવાની વિશેષ પધ્ધતી અને લોકો સાથે સંપર્ક બનાવવાની કુનેહને કારણે આ શક્ય બન્યું છે એમ અંતમાં પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું.

આ ઈ-ચિંતન અભ્યાસ વર્ગને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય ખાતેથી અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, પ્રવીણભાઈ ડોડીયા, રમેશભાઈ જોટાંગીયા ,સોશ્યલ મીડીયાના હાર્દીક બોરડ, નીખીલ રાઠોડ, શૈલેષ હાપલીયા, જય શાહ સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

પરમાત્મા છે તો પ્રશ્ર્નો કેમ? વિષયક પ્રવચનમાં શ્રદ્ધા, જવાબદારી અને જીવનઘડતરનો ઊંડો સંદેશ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈ

રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ જાહેર: લોકકલ્યાણના કાર્યોનો રોડમેપ

રૅકોર્ડબ્રૅક પરફોર્મન્સ: નિખિલે 3 ઓવરમાં માત્ર 3 રન આપી 7 વિકેટ ઝડપી આસિફ શેખ અને ભરત ભોલાની આક્રમક અડધી સદી

ભાવનગર: ગોળીબાર હનુમાન મંદિર ખાતે બ્રહ્મલીન મદનમોહનદાસ બાપુનો ‘રામાર્ચન મહાયજ્ઞ’ સંપન્ન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે શહેર ભાજપ બક્ષીપંચ મોરચા ઘ્વારા ગુરૂવંદના કરાઈઃ ઉદય કાનગડ ઉપસ્થિત રહયા
Next Article ભાવનગર શહેર-જીલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓના ઈ-ચિંતન અભ્યાસ વર્ગમાં વકતવ્ય આપતા નિતીન ભારઘ્વાજ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પરમાત્મા છે તો પ્રશ્ર્નો કેમ? વિષયક પ્રવચનમાં શ્રદ્ધા, જવાબદારી અને જીવનઘડતરનો ઊંડો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈ
રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ જાહેર: લોકકલ્યાણના કાર્યોનો રોડમેપ
રૅકોર્ડબ્રૅક પરફોર્મન્સ: નિખિલે 3 ઓવરમાં માત્ર 3 રન આપી 7 વિકેટ ઝડપી આસિફ શેખ અને ભરત ભોલાની આક્રમક અડધી સદી
ગુજરાત સહિત 12 રાજ્યમાં ‘લૂ’નું એલર્ટ: 40 ડિગ્રીને પાર જશે
મહિલા અનામત બિલ: વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નહીં કરે: PM મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પરમાત્મા છે તો પ્રશ્ર્નો કેમ? વિષયક પ્રવચનમાં શ્રદ્ધા, જવાબદારી અને જીવનઘડતરનો ઊંડો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVMની ફાળવણી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રાજકોટ ભાજપનું ‘સંકલ્પ પત્ર-2026’ જાહેર: લોકકલ્યાણના કાર્યોનો રોડમેપ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?