By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    12 hours ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    12 hours ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    14 hours ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    14 hours ago
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે
    12 hours ago
    ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે
    12 hours ago
    કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી
    12 hours ago
    સોશિયલ મીડિયા પર ‘એઆઈ જનરેટેડ’ લેબલ હવે ફરજિયાત: 20 ફેબ્રુ.થી લાગુ થશે નવા કાયદા
    12 hours ago
    અમેરિકા સતત આપણને ધમકાવી રહ્યું છે, તમે ભારત દેશને વેંચી દીધો છે: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    14 hours ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    7 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અજીત ડોભાલ: PFI પર સર્જિકલ સ્ટ્રાઇક કરનાર અડિખમ યોદ્ધા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અજીત ડોભાલ: PFI પર સર્જિકલ સ્ટ્રાઇક કરનાર અડિખમ યોદ્ધા
ખાસ-ખબરરાષ્ટ્રીય

અજીત ડોભાલ: PFI પર સર્જિકલ સ્ટ્રાઇક કરનાર અડિખમ યોદ્ધા

Khaskhabar Editor
Last updated: 2022/09/26 at 5:35 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

PFIના 106 નેતા અને સભ્ય સકંજામાં: વિદેશથી આવતા કરોડો રૂપિયાનો ભાંડો ફૂટ્યો

10 રાજયોની આતંકવાદ વિરોધી ટુકડી, 200 અધિકારીઓની ટીમની 15થી વધુ રાજયોમાં 150થી વધુ સ્થળે રેડ

- Advertisement -

PFI સંગઠનને દુનિયાભરથી અંદાજે 200 કરોડ રૂપિયા કરતા પણ વધારે ફંડ મળ્યાની આશંકા

ખાસ-ખબર સંવાદદાતા
દેશની સુરક્ષા માટે સતત જાગૃત અને અગાઉ, સર્જીકલ સ્ટ્રાઇક, એરસ્ટ્રાઇક, નકસલવાદીઓ સામેની કાર્યવાહી, જમ્મુ-કાશ્મીરના ત્રાસવાદીઓ સામેના વિવિધ ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડનાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે દેશભરમાં ફેલાયેલી ઙઋઈંની ખતરનાક જાળને ભેદીને વધુ એક વખત કામયાબી હાંસલ કરી છે. દેશના ગૃહમંત્રી અમીત શાહની સીધી જ દેખરેખમાં અજીત ડોભાલે દેશભરના ચુનંદા ઓફીસરોને સાથે રાખી પાડેલી સફળ રેડની ભીતરી કથા જોઇએ તો…
દેશભરમાં ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના મામલે પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ મિશન અંતર્ગત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાનાં દેશભરમાં આવેલા ઘણા સ્થાનો પર છાપા માર્યા અને 106 લોકોને અરેસ્ટ પણ કર્યા હતા. ગઈંઅએ આટલી મોટી કાર્યવાહી આ સંગઠનનાં આતંકીઓથી કનેક્શનની શંકાને કારણે કરી. સંગઠનને દુનિયાભરથી 200 કરોડ રૂપિયા કરતા પણ વધારે ફંડ મળ્યાનું જાણવા મળે છે. આ મિશનને પાર પાડવા માટે ડી-ડે પર, નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (ગઈંઅ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ઓછામાં ઓછા 10 રાજ્ય પોલીસની આતંકવાદ વિરોધી ટુકડીઓના 200થી વધુ અધિકારીઓએ ઙઋઈં આતંકવાદી લિંક્સ પર મેગા ક્રેકડાઉન શરૂ કર્યું હતું. દેશના 15થી વધુ રાજ્યોમાં 150 થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને 106 ઙઋઈં નેતાઓ અને સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડા મંજેરી, મલ્લપુરમ જેવા વિસ્તારોમાં તેમજ કેરળમાં આ દરોડા મોટા પાયે પાડવામાં આવ્યા હતા. ગઈંઅને ઙઋઈં સાથે સંકળાયેલા લોકોની શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળી હતી. આ આખા મિશનનું પ્લાનિંગ ગૃહમંત્રી અમિતશાહના નિર્દેશ પર

આ પીએફઆઈ (PFI) શું છે?
પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ની રચના 22 નવેમ્બર 2006ના રોજ ત્રણ મુસ્લિમ સંગઠનોના એકીકરણ દ્વારા કરવામાં આવી હતી. તેમાં કેરળનો નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ, કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને તમિલનાડુની માનીતા નીતિ પાસરાઈનો સમાવેશ થાય છે. ઙઋઈં પોતાને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તરીકે વર્ણવે છે. જો કે સંસ્થા ઙઋઈંમાં સભ્યોની સંખ્યા વિશે માહિતી આપતી નથી. જો કે, તે દાવો કરે છે કે તેના 20 રાજ્યોમાં એકમો છે. શરૂઆતમાં, ઙઋઈંનું મુખ્યાલય કેરળના કોઝિકોડમાં હતું, પરંતુ પછીથી તેને દિલ્હી ખસેડવામાં આવ્યું. ઘખઅ સલામ તેના પ્રમુખ છે અને ઊખ અબ્દુલ રહીમાન આ સંસ્થાના ઉપપ્રમુખ છે.

- Advertisement -

ગૃહમંત્રી અમીત શાહની સીધી જ દેખરેખમાં ડોભાલે ચુનંદા ઓફીસરોને સાથે રાખી પાડેલી સફળ રેડ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કામગીરી પાર પાડી. આ મિશન માટે તેમણે પહેલેથી જ ફુલપ્રુફ પ્લાનિંગ કર્યું હતું. આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એનએસએ, એનઆઈએના મહાનિર્દેશક, ગૃહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓને માહિતી એકત્ર કરવા અને ડોઝિયર તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. હત્યા અને ખંડણીના કેસમાં પીએફઆઈ કેડરની સંડોવણી સંબંધિત તમામ વિગતો લખવા એજન્સીઓને સૂચના આપવામાં આવી હતી. ગઈંઅને કેસોની તપાસ કરવા અને સમગ્ર દેશમાં કેડરને પકડવા માટે છટકું તૈયાર કરવા કહેવામાં આવ્યું હતું. તાજેતરમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પીએફઆઈ સાથે સંબંધિત ઘણા કેસ પણ એનઆઈએને સોંપવામાં આવ્યા હતા, જેની અગાઉ રાજ્ય પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.

અજિત ડોભાલે એરક્રાફ્ટ કેરિયર કમિશનિંગ માટે કોચીની તેમની મુલાકાત દરમિયાન ઙઋઈં ઓપરેટિવ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા કેરળના પોલીસ અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી હતી. કેરળથી, ગજઅ મુંબઈ ગયા, ત્યાં પણ સુરક્ષા અધિકારીઓ સાથે બેઠકો કરી હતી. ઙઋઈં આતંકવાદી ઓપરેટિવ્સને ઝડપી લેવા અને પૂછપરછ માટે તેમને અલગ-અલગ સ્થળોએ લાવવા માટે વિમાન પણ સમયસર તૈયાર રાખવામાં આવ્યા હતા. દેશના કેરલ, તમિલનાડુ અને યુપી સહિતના 10 રાજ્યોમાં ગઈંઅ અને ઊઉની ટીમોએ ઙઋઈંના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા અને તેમના 100થી વધુ કેડરોની ધરપકડ કરી હતી.

આ ધરપકડ બાદ પુછતાછ કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં પીએમ મોદીની 12 જુલાઈનાં રોજ પટના યાત્રા દરમિયાન માહોલ ખરાબ કરવાની યોજના અંતર્ગત અમુક સદસ્યને માહોલ બગાડવાની ટ્રેનીંગ પણ આપી હતી. જોકે, આ કાર્યને તેઓ અંજામ આપી શક્યા ન હતા. ઙઋઈં દેશમાં આતંક ફેલાવવા માંગે છે. તે દેશનાં સદભાવ સામે અપરાધિક ષડયંત્ર રચી રહ્યા છે. તેઓ ધાર્મિક દંગાઓ ભડકાવવાની કોશિશમાં લાગ્યા છે. સાથે જ એક ટેરર ગ્રુપને તૈયાર કરવાની ટ્રેનીંગ, હથિયાર અને ગોળા બારૂદ એકત્ર કરવામાં લાગ્યા છે, જેથી દેશનાં મહત્વપૂર્ણ સ્થાનો અને પ્રતિષ્ઠિત લોકોને ટાર્ગેટ કરી શકે. આવી ભયાનક વિગતો સામે આવી હતી.

ઙઋઈંને સંકજામાં લેવા જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા અથવા ઉરી સર્જિકલ સ્ટ્રાઈક પહેલાં કરવામાં આવી હતી. તે જ સ્તરની ગુપ્તતા સાથે સુરક્ષા એજન્સીઓ સાથેની બેઠકો કરવામાં આવી હતી. ઈસ્લામિક નેતાઓ સાથે પરામર્શ કરીને ત્રણથી ચાર મહિના અગાઉથી ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 સપ્ટેમ્બરે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોચીમાં ઈંગજ વિક્રાંતનું કમિશનિંગ કરી રહ્યા હતા, ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની આગેવાની હેઠળની તેમની સુરક્ષા ટીમ કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (ઙઋઈં)ના સમગ્ર નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવાની યોજના ઘડી રહી હતી.

શા માટે ચાલી રહ્યું છે આ મેગા સર્ચ ઓપરેશન?

આ સંગઠન સાથે જોડાયેલી કેટલાક કટ્ટર અસામાજિક તત્ત્વો દ્વારા દેશમાં કોમવાદને ઉશ્કેરવાની અનેક ઘટનાના તાર આ સંગઠન સાથે જોડાયેલાં છે. તેમાં ખાસ કરી દક્ષિણ ભારત કેરળમાં આ ગતિવિધિઓ વધારે થઇ રહ્યી હતી. સાથે જ એજન્સીઓ પાસે ઇનપુટ્સ હતા કે પટનાના ફૂલવારી શરીફમાં ગઝવા-એ-હિંદની સ્થાપના કરવાનું કાવતરું રચાઇ રહ્યું હતું, જેને ડામવા ગઈંઅએ દેશવ્યાપી દરોડા પાડ્યા હતા. તેલંગાણાના નિઝામાબાદમાં ઙઋઈં કરાટે ટ્રેનિંગના નામે હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપતી હતી. આ કેસમાં પણ ગઈંઅએ દરોડા પાડ્યા હતા. આ સિવાય કર્ણાટકના હિજાબ વિવાદ અને કર્ણાટકમાં જ પ્રવીણ નેત્રુની હત્યા હોય કે રાજસ્થાનમાં કનૈયાલાલ દરજીની ઘાતકી હત્યા હોય આ તમામ કાવતરાંમા પણ પીએફઆઈ કનેક્શન સામે આવ્યું હતું. એટલું જ નહીં ઙઋઈં સાથે જોડાયેલા લોકો પણ નાગરિકતા સંશોધન કાયદા (ઈઅઅ)ના વિરોધમાં સામેલ હોવાનું પણ બહાર આવ્યું હતું.

અબજોની લેવડ દેવડનો કોઈ હિસાબ નહીં
વર્ષ 2021ના ફેબ્રુઆરીમાં, યુપી પોલીસ ટાસ્ક ફોર્સે દાવો કર્યો હતો કે, ઙઋઈં ને અન્ય દેશોની ગુપ્તચર એજન્સીઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. જો કે, તેણે તે દેશોના નામ આપ્યા નથી. અગાઉ જાન્યુઆરી 2020માં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ) એ પણ તપાસ પછી દાવો કર્યો હતો કે 4 ડિસેમ્બર 2019 થી 6 જાન્યુઆરી 2020 વચ્ચે ઙઋઈં સાથે જોડાયેલા 10 ખાતાઓમાં 1.04 કરોડ રૂપિયા આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન પીએફઆઈએ તેના ખાતામાંથી રૂ. 1.34 કરોડ ઉપાડી લીધા હતા. 6 જાન્યુઆરી પછી, ઈઅઅ વિરુદ્ધ વિરોધ ઉગ્ર બન્યો. ગત એક વર્ષમાં જ ઙઋઈંનાં અકાઉન્ટમાં 120 કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે. પૈસા મોકલનાર લોકોની પણ તપાસ ચાલી રહી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, સંગઠન પાસે અકાઉન્ટમાં આવેલા 120 કરોડથી બમણા પૈસા તો રોકડમાં ભેગા કરવામાં આવ્યા હતા. આ કરોડોની રકમ ન માત્ર ભારતનાં વિસ્તારોથી પણ વિદેશોથી પણ જમા કરવામાં આવી છે. સંગઠન પાસે આ પૈસાનો ઉપયોગ દેશ વિરોધી ગતિવિધિઓમાં કરવાના પુરાવા પણ છે.

You Might Also Like

CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે

ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે

કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી

સોશિયલ મીડિયા પર ‘એઆઈ જનરેટેડ’ લેબલ હવે ફરજિયાત: 20 ફેબ્રુ.થી લાગુ થશે નવા કાયદા

અમેરિકા સતત આપણને ધમકાવી રહ્યું છે, તમે ભારત દેશને વેંચી દીધો છે: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર

TAGGED: AJITDOBHAL, AMITSHAH, narendramodi, nia, PFI, TERRORFUNDING
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્ષત્રિય સમાજનાં બહેનોનાં રાજકોટ પેલેસમાં અદ્ભૂત કરતબ
Next Article નવરાત્રિનું મહાત્મ્ય… પૌરાણિક કથા અને ઈતિહાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર કર્મચારીનો હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ધ્રાંગધ્રાના ક્લબ રોડ વિસ્તારમાં દીવાલ તોડવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો
100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી
ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ
ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી સી.સી. રોડ બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત
અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?