By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ
    2 hours ago
    બાંગ્લાદેશમાં હિંસા વકરતા કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરોને આંગપંચી કર્યા
    3 hours ago
    યુદ્ધથી તબાહ ગાઝાને સ્માર્ટ સિટીમાં ફેરવવાની અમેરિકાની મહાયોજના ₹9.3 લાખ કરોડનું ‘પ્રોજેક્ટ સનરાઇઝ’
    23 hours ago
    વિન્સ ઝમ્પેલા કોણ હતા? – કેલિફોર્નિયામાં ફરારી ક્રેશમાં ગેમિંગ લિજેન્ડનું મોત
    1 day ago
    મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી સામે ચેતવણી આપે છે કારણ કે વિઝામાં વિલંબ વધી રહ્યો છે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇસરોએ 6100 કિલોનો અમેરિકી સેટેલાઇટ લૉન્ચ કર્યો
    4 minutes ago
    રામમંદિરને અજાણ્યા ભક્તે આપી ₹30 કરોડની પ્રતિમા
    9 minutes ago
    બાંગ્લાદેશમાં હિંસા વકરતા કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરોને આંગપંચી કર્યા
    3 hours ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી: હવે શૂન્ય ડ્યુટી સાથે થશે બિઝનેસ
    1 day ago
    વાહનોનું જંગલ! મુંબઇમાં કારની સંખ્યા 15 લાખને પાર; પ્રતિ કિમી 753 મોટર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ એબી ડી વિલિયર્સનો 5 બોલમાં ઝડપી 150 રનનો રેકોર્ડ તોડ્યો, 10 રનથી ડબલ ટન ચૂકી ગયો
    3 hours ago
    U19 એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી BCCI ટીમ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગશે
    1 day ago
    લિયોનેલ મેસીને તેના GOAT ટુર ઓફ ઈન્ડિયા માટે કેટલી ફી ચૂકવાઈ હતી, જાણો સંપૂર્ણ માહિતી
    2 days ago
    રહિત શર્માનું સંન્યાસ અંગે દર્દ છલકાયું કહ્યું,-“હું સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો…”
    2 days ago
    T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાતમાં સુર્યકુમાર કેપ્ટન, અક્ષર પટેલ વાઇસ કેપ્ટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    6 days ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 weeks ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 weeks ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લાખો રૂ પિયા ચૂકવી ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવ્યા પછી પણ પીડા અને શારીરિક લાચારીનો અંત નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > લાખો રૂ પિયા ચૂકવી ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવ્યા પછી પણ પીડા અને શારીરિક લાચારીનો અંત નથી
Authorમનીષ આચાર્ય

લાખો રૂ પિયા ચૂકવી ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવ્યા પછી પણ પીડા અને શારીરિક લાચારીનો અંત નથી

Khaskhabar Editor
Last updated: 2023/12/02 at 5:43 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

વાત કેવળ એ નથી કે આવા ઓપરેશન પછી પણ પીડાઓનો અંત નથી આવતો, સમસ્યા એ છે કે સર્જરી પછી બીજી ઘણી નવી સમસ્યાઓ ઊભી થાય છે

સામાન્ય દેશી ભાષામાં જેને ઘૂંટણ બદલાવવાનું ઓપરેશન કહેવામાં આવે છે તે ની રિપ્લેસમેન્ટ સર્જરીના કિસ્સા આજકાલ બહુ સામાન્ય બની ગયા છે. પરંતુ આ ની રિપ્લેસમેન્ટ સર્જરી ખરેખર શું છે, તેના ભયસ્થાન શું, તેનું ઔચિત્ય શું, તેની સફળતાની સંભાવનાઓ કેટલી આ બધી બહુ વિચારવા જેવી બાબતો છે આર્થરાઇટિસ કે ઓસ્ટીયોપોરોસિસ જેવી સમસ્યાઓમાં ભારે પેન કિલર અને સ્ટીરોઈડ દવાઓના મારા પછી પણ દર્દીને કોઈ રાહત નથી મળતી ત્યારે તેનું પ્રત્યેક ડગલું તેમની ભીતર એક ચીસ પેદા કરે છે. આ એક એવો તબક્કો છે જેમાં દર્દી માટે ની રિપ્લેસમેન્ટ સર્જરી આવશ્યક બની ગઈ હોવાનું આધુનિક તબીબી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે.
ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરી: સામાન્ય ભાષામાં કહું તો ઘૂંટણ બદલવાની આ શસ્ત્રક્રિયા વાહનમાંથી ઘસાઈ ગયેલા ભાગને દૂર કરી તેની જગ્યાએ નવો પાર્ટ નાખવા જેટલી સરળ બાબત નથી. તેનાથી બિલકુલ વિપરીત રીતે ઘૂંટણની ફેરબદલી એ એક મેજર સર્જરી છે જેમાં કુદરતી ઘૂંટણના સાંધાને કાપી તેની જગ્યાએ મેટલ અથવા પ્લાસ્ટિક પ્રોસ્થેસિસ નાખવામાં આવે છે. જોકે આ બધું બહુ જટિલ હોવા ઉપરાંત તેની સાથે સર્જરી દરમિયાનની અને ત્યાર પછીના સમયગાળામાં મહત્વપૂર્ણ બની રહેનાર ઘણી બધી વાતો જોડાયેલી છે. આવી શસ્ત્રક્રિયા હોસ્પિટલ અથવા બહારના દર્દીઓને એમ્બ્યુલેટરી સર્જરી કેન્દ્રમાં કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ તેમાં એનેસ્થેસિયા જરૂરી હોય છે જે યા તો સામાન્ય એનેસ્થેટિક અથવા કરોડરજ્જુમાં સ્પાઇનલ બ્લોક હોઈ શકે છે. ત્યારબાદ ઘનિષ્ઠ શારીરિક સારવાર પણ જરૂરી બનતી હોય છે અને તેમાં પુષ્કળ સમય અઢળક પૈસા ખર્ચાય જાય છે, વળી આ બધા છતાં દર્દી માટે અસહ્ય પીડા ઊભી જ હોય છે. ડોક્ટરની કેબિનમાં કે તેમના પ્રચાર કેન્દ્રોમાં આવી સર્જરી માટેના નવા મૂર્ઘાને આવું ઓપરેશન કરાવનાર જૂના ખુશખુશાલ દર્દીઓના એવી વિડિયો ફિલ્મ બતાવવામાં આવે છે

- Advertisement -

ની રિપ્લેસમેન્ટની નિરર્થકતા

તેના મજબૂત અને સરળ તેમજ સસ્તાં વિકલ્પો તથા આવી સ્થિતિ જ ઊભી ન થાય તે માટે લોકોને પ્રશિક્ષિત કરવા જરૂરી છે

જેમાં આ દર્દીઓ મોહક વિજેતાઇ સ્મિત રેલાવતા અપિલિંગ ભાવપૂર્ણ અદાઓમાં પોતે આ સર્જરી કરાવ્યા પછી કેટલા સુખી થઈ ગયા છે તેના બયાન આપતા હોય છે. આવા વીડિયોમાં તેમને સ્કીઈંગ કરતા કે અન્ય એકદમ સક્રિય શારીરિક પ્રવૃત્તિ કરતા પણ બતાવવામાં આવે છે, સવાલ એ છે કે આ બધામાં સત્ય કેટલું? તમે ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરીના ભયસ્થાનો અને ત્યાર પછીની દર્દનાક જિંદગીની સંભાવનાઓ વીશે કાઈ જાણો છો? શું તમે શસ્ત્રક્રિયા અને દવા વીના જ અગાઉ જેવું સામાન્ય જીવન જીવવા માંગતા નથી? તો હવે સહુ પ્રથમ તો અમે તમને આ ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરીના ગેરફાયદાઓ, તેની જટિલતા વીગેરે બાબતોથી થોડા માહિતગાર કરી દઈએ.
1. ઘસાઈ ગયેલા સાંધાઓને રિપ્લેસ કરવા માટે વધારાની સર્જરીની જરૂર પડે છે
આ બાબતે સત્ય એ છે કે કૃત્રિમ ઘૂંટણના સાંધા (કૃત્રિમ અંગ) કાયમ ટકી શકતા નથી. ઘૂંટણની ફેરબદલી વખતે વ્યક્તિની ઉંમર જેટલી ઓછી તેટલી આ કૃત્રિમ જોડાણ ટકવાની સંભાવનાઓ વધારે. વળી જો વ્યક્તિનું વજન વધારે હોય તો વિશેષ શસ્ત્રક્રિયાની જરૂરત પડે છે. તે ઉપરાંત વ્યક્તિને શારીરિક શ્રમ બહુ રહેતો હોય, વધુ દોડધામ રહેતી હોય અથવા તો જોરદાર રમતો રમતા હોય તેવી વ્યક્તિ માટે ઘૂંટણની ફેરબદલીમાં જોખમો વધી જાય છે. પાંચ વર્ષ પછી લગભગ 6% અને દસ વર્ષ પછી 12% ના રિવિઝન દર અપેક્ષિત છે.
2. ડીપ વેઈન થ્રોમ્બોસિસ (ઉટઝ)
આ એક ગંભીર તબીબી સ્થિતિ છે જેમાં દર્દીના શરીરની એક અથવા વધુ ઊંડી નસોમાં લોહી ગંઠાઈ જાય છે. સામાન્ય રીતે આવું પગમાં થાય છે. લોહી ગંઠાઇ જઇને રક્ત પ્રવાહ દ્વારા ક્યારેક ફેફસામાં જાય છે, જેના કારણે લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે. તબીબી ભાષામાં તેને પલ્મોનરી એમબોલિઝમ કહેવામાં આવે છે. હોસ્પિટલના રોકાણ દરમિયાન આવા 3% ઉટઝ કેસ નોંધાય છે.
3. એનેસ્થેસિયાની ગૂંચવણો
સામાન્ય આડઅસરોમાં ઉલટી, ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં જ્ઞાનાત્મક તકલીફ થઈ શકે છે.
4. ચેપ
ચેપ એ ગંભીર સ્થિતિ છે અને તેમાં ત્વચા, સ્નાયુઓ અથવા કૃત્રિમ સાંધાનો સમાવેશ થઈ શકે છે. ઘણી વખત કૃત્રિમ સાંધાને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવા અને એન્ટિબાયોટિક્સ પછી પછીના સમયે બદલવામાં આવે છે.
5. કૃત્રિમ સાંધા ઢીલા અથવા અવ્યવસ્થિત બને છે
દર્દીના સંધિવાગ્રસ્ત ઘૂંટણને શસ્ત્રક્રિયાથી કાપી નાખ્યા પછી તેના સ્થાને કૃત્રિમ સાંધાને ગોઠવી તેને સિમેન્ટ કરવામાં આવે છે. કમનસીબે આ સિમેન્ટ સાંધાને હંમેશા પકડી રાખતું નથી. પરિણામ એ આવે છે કે કૃત્રિમ સાંધા અવ્યવસ્થિત થાય છે. આવા સંજોગોમાં સારવાર માટે ઘણીવાર બીજી સર્જરીની જરૂર પડે છે.
6. પગની લંબાઈમાં ફેરફાર
શસ્ત્રક્રિયા સમયે ઊંક્ષજ્ઞભસ – સક્ષયયમ અને ઇજ્ઞૂ હયલલયમ જેવી સ્થિતિને ઠીક કરવામાં આવતી હોય છે જેના પરિણામે સર્જરી પછી બંન્ને પગની લંબાઈમાં ઘણી વખત તફાવત આવે છે, જે પીઠ, હિપ અને પગની ઘૂંટીની સમસ્યાઓને વધારી દે છે.

- Advertisement -

સર્જરી બાદ વિડીયોમાં સ્કીઈંગ કરતા કે સક્રિય શારીરિક પ્રવૃત્તિ કરતા પણ બતાવવામાં આવે છે

આ બધામાં સત્ય કેટલું?

7. એલર્જિક પ્રતિક્રિયાઓ
કૃત્રિમ ઘૂંટણના સાંધામાં ટાઇટેનિયમ અથવા કોબાલ્ટ-ક્રોમિયમ આધારિત એલોય હોઈ શકે છે. અસ્થિ સિમેન્ટ એક સંયુક્ત ઇપોક્સી છે. દર્દીઓને કૃત્રિમ અંગ, સિમેન્ટ અથવા બંનેથી એલર્જી થઈ શકે છે. આ બાબતે અનેક વખત વધારાની શસ્ત્રક્રિયા જરૂરી છે.
8.ચેતા નુકસાન
ઘૂંટણ બદલવાની શસ્ત્રક્રિયા દરમિયાન ચેતા નુકસાન થઈ શકે છે અને થાય છે. તે 10% જેટલા કેસોમાં થવાનો અંદાજ છે. સામાન્ય લક્ષણોમાં નિષ્ક્રિયતા આવે છે, પગની સંવેદનામાં ઘટાડો થાય છે, નબળાઇ આવે છે, ઝણઝણાટ થાય છે, સળગતું હોય કે કાંટા વાગતા હોય તેવી અનુભૂતિ થાય છે.
9.રજ્જૂ અને લીગામેન્ટ્સને નુકસાન
લીગામેન્ટ્સ અને રજ્જૂ ઘૂંટણ માટે મહત્વપૂર્ણ સ્થિરતા પ્રદાન કરે છે. શસ્ત્રક્રિયા દરમિયાન આ ઇજાગ્રસ્ત થઈ શકે છે જેના કારણે પીડા, અંગોમાં હિલચાલ, અને અસ્થિરતા પેદા થાય છે.
10. ઘૂંટણની જડતા અને હલન ચલન ગુમાવવું
ઘૂંટણ બદલ્યા પછી મોટા ભાગના દર્દીઓ ઘૂંટણની જડતા અને ગતિ ગુમાવવાની ફરિયાદ કરે છે. આ બન્ને સ્થિતિમાં ચાલવા અને રમતગમત જેવી પ્રવૃત્તિઓ પર રોક આવી જાય છે.
11.ઘા અને રક્તસ્રાવની સમસ્યાઓ
અનેક વખત સર્જરીના ઘા રૂઝાવામાં બહુ સમય લાગે છે જે ડાયાબિટીસ કે રોગપ્રતિકારક પ્રતિભાવની સમસ્યા ધરાવતા દર્દીઓમાં સામાન્ય છે.
12. સતત દુખાવો
ઘૂંટણની ફેરબદલી કર્યા પછી પણ 40% જેટલા દર્દીઓને સતત દુખાવો ચાલુ રહે છે
13. હાર્ટ એટેકનું જોખમ વધે છે
ઘૂંટણ બદલાયા પછી તે દર્દીઓમાં હાર્ટ એટેક આવવાની શક્યતા 9 ગણી વધારે હોય છે.
14. લોહીમાં ઝેરી ધાતુના આયનોનું નિર્માણ
ઘૂંટણની કૃત્રિમ અંગો ધાતુઓથી બનેલી હોય છે જેમાં ઘસારો થતો હોય છે. આ બગાડ લીક થઈને લોહીમાં ભળે છે, જે અનેક બીમારી પેદા કરે છે.

ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરીનો સફળતા દર શું?
ઘુટણની આવી સર્જરી પર થયેલા કેટલાક અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે ડોક્ટરોએ જેમને આ સર્જરીની ભલામણ કરી હોય તેવા 90% દર્દીઓને આ ઓપરેશન ની જરૂર હોતી નથી. ઘૂંટણનું આવું ઓપરેશન કરાવનાર લોકોમાંથી લગભગ 50% થી વધુ લોકોને ચોક્કસ પ્રકારની ગંભીર નવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ હતી.

શું ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરી પીડામાં નોંધપાત્ર ઘટાડો પ્રદાન કરે છે?
ના! તાજેતરના એક અભ્યાસમાં, ઘૂંટણની બદલીના લગભગ એક વર્ષ પછી, 10માંથી 4 દર્દીઓએ હજુ પણ ઘૂંટણમાં 3-5/10નો દુખાવો નોંધ્યો છે. અન્ય અભ્યાસમાં, ઘૂંટણની ફેરબદલીના 44% દર્દીઓએ સતત પીડાની જાણ કરી હતી અને તેમાંથી 15% દર્દીઓને ગંભીર પીડા હતી.

 

You Might Also Like

અરવલ્લી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં શું છે?

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ

માનવ મસ્તિષ્ક કવોન્ટમ એનર્જી સેન્ટર

ભક્તિના સરનામાં ભલે અલગ હોય, પરંતુ ગંતવ્ય સ્થાન તો એક જ છે

TAGGED: kneesurgery, physicalhelplessness, TRANSPLANT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 31 ડિસેમ્બર સુધીમાં પશુઓનું રજિસ્ટ્રેશન કરાવી લેવા આદેશ
Next Article તામસી જીવન કરતાં રાજસી જીવન ચડિયાતું, આ બંને કરતાં સાત્વિક જીવન શ્રેષ્ઠ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

₹1500 કરોડના કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ, સુરેન્દ્રનગર કલેક્ટર શંકાના ઘેરામાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ઇસરોએ 6100 કિલોનો અમેરિકી સેટેલાઇટ લૉન્ચ કર્યો
‘તું ત્રણ-ચાર છોકરીઓ રાખીને ધંધો કર, અમે તારા કસ્ટમર જ છીએ!’
રામમંદિરને અજાણ્યા ભક્તે આપી ₹30 કરોડની પ્રતિમા
ISRO એ રચ્યો ઇતિહાસ, નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ બ્લૂબર્ડ બ્લૉક-2 લોન્ચ
પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અરવલ્લી અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં શું છે?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Hemadri Acharya Dave

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?