By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    21 hours ago
    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! ઈરાનનો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    21 hours ago
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    2 days ago
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    2 days ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓઈલ માર્કેટ ચિંતિત! શાંતિ મંત્રણા તૂટશે તો ટ્રમ્પ માટે કપરાં ચઢાણ
    18 hours ago
    ઈરાન સાથે સમાધાન ન થાય ત્યાં સુધી નાકાબંધી: ટ્રમ્પ
    18 hours ago
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    2 days ago
    અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી
    2 days ago
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    18 hours ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    21 hours ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    2 days ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    6 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    7 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લાખો રૂ પિયા ચૂકવી ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવ્યા પછી પણ પીડા અને શારીરિક લાચારીનો અંત નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > લાખો રૂ પિયા ચૂકવી ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવ્યા પછી પણ પીડા અને શારીરિક લાચારીનો અંત નથી
Authorમનીષ આચાર્ય

લાખો રૂ પિયા ચૂકવી ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવ્યા પછી પણ પીડા અને શારીરિક લાચારીનો અંત નથી

Khaskhabar Editor
Last updated: 2023/12/02 at 5:43 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

વાત કેવળ એ નથી કે આવા ઓપરેશન પછી પણ પીડાઓનો અંત નથી આવતો, સમસ્યા એ છે કે સર્જરી પછી બીજી ઘણી નવી સમસ્યાઓ ઊભી થાય છે

સામાન્ય દેશી ભાષામાં જેને ઘૂંટણ બદલાવવાનું ઓપરેશન કહેવામાં આવે છે તે ની રિપ્લેસમેન્ટ સર્જરીના કિસ્સા આજકાલ બહુ સામાન્ય બની ગયા છે. પરંતુ આ ની રિપ્લેસમેન્ટ સર્જરી ખરેખર શું છે, તેના ભયસ્થાન શું, તેનું ઔચિત્ય શું, તેની સફળતાની સંભાવનાઓ કેટલી આ બધી બહુ વિચારવા જેવી બાબતો છે આર્થરાઇટિસ કે ઓસ્ટીયોપોરોસિસ જેવી સમસ્યાઓમાં ભારે પેન કિલર અને સ્ટીરોઈડ દવાઓના મારા પછી પણ દર્દીને કોઈ રાહત નથી મળતી ત્યારે તેનું પ્રત્યેક ડગલું તેમની ભીતર એક ચીસ પેદા કરે છે. આ એક એવો તબક્કો છે જેમાં દર્દી માટે ની રિપ્લેસમેન્ટ સર્જરી આવશ્યક બની ગઈ હોવાનું આધુનિક તબીબી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે.
ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરી: સામાન્ય ભાષામાં કહું તો ઘૂંટણ બદલવાની આ શસ્ત્રક્રિયા વાહનમાંથી ઘસાઈ ગયેલા ભાગને દૂર કરી તેની જગ્યાએ નવો પાર્ટ નાખવા જેટલી સરળ બાબત નથી. તેનાથી બિલકુલ વિપરીત રીતે ઘૂંટણની ફેરબદલી એ એક મેજર સર્જરી છે જેમાં કુદરતી ઘૂંટણના સાંધાને કાપી તેની જગ્યાએ મેટલ અથવા પ્લાસ્ટિક પ્રોસ્થેસિસ નાખવામાં આવે છે. જોકે આ બધું બહુ જટિલ હોવા ઉપરાંત તેની સાથે સર્જરી દરમિયાનની અને ત્યાર પછીના સમયગાળામાં મહત્વપૂર્ણ બની રહેનાર ઘણી બધી વાતો જોડાયેલી છે. આવી શસ્ત્રક્રિયા હોસ્પિટલ અથવા બહારના દર્દીઓને એમ્બ્યુલેટરી સર્જરી કેન્દ્રમાં કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ તેમાં એનેસ્થેસિયા જરૂરી હોય છે જે યા તો સામાન્ય એનેસ્થેટિક અથવા કરોડરજ્જુમાં સ્પાઇનલ બ્લોક હોઈ શકે છે. ત્યારબાદ ઘનિષ્ઠ શારીરિક સારવાર પણ જરૂરી બનતી હોય છે અને તેમાં પુષ્કળ સમય અઢળક પૈસા ખર્ચાય જાય છે, વળી આ બધા છતાં દર્દી માટે અસહ્ય પીડા ઊભી જ હોય છે. ડોક્ટરની કેબિનમાં કે તેમના પ્રચાર કેન્દ્રોમાં આવી સર્જરી માટેના નવા મૂર્ઘાને આવું ઓપરેશન કરાવનાર જૂના ખુશખુશાલ દર્દીઓના એવી વિડિયો ફિલ્મ બતાવવામાં આવે છે

- Advertisement -

ની રિપ્લેસમેન્ટની નિરર્થકતા

તેના મજબૂત અને સરળ તેમજ સસ્તાં વિકલ્પો તથા આવી સ્થિતિ જ ઊભી ન થાય તે માટે લોકોને પ્રશિક્ષિત કરવા જરૂરી છે

જેમાં આ દર્દીઓ મોહક વિજેતાઇ સ્મિત રેલાવતા અપિલિંગ ભાવપૂર્ણ અદાઓમાં પોતે આ સર્જરી કરાવ્યા પછી કેટલા સુખી થઈ ગયા છે તેના બયાન આપતા હોય છે. આવા વીડિયોમાં તેમને સ્કીઈંગ કરતા કે અન્ય એકદમ સક્રિય શારીરિક પ્રવૃત્તિ કરતા પણ બતાવવામાં આવે છે, સવાલ એ છે કે આ બધામાં સત્ય કેટલું? તમે ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરીના ભયસ્થાનો અને ત્યાર પછીની દર્દનાક જિંદગીની સંભાવનાઓ વીશે કાઈ જાણો છો? શું તમે શસ્ત્રક્રિયા અને દવા વીના જ અગાઉ જેવું સામાન્ય જીવન જીવવા માંગતા નથી? તો હવે સહુ પ્રથમ તો અમે તમને આ ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરીના ગેરફાયદાઓ, તેની જટિલતા વીગેરે બાબતોથી થોડા માહિતગાર કરી દઈએ.
1. ઘસાઈ ગયેલા સાંધાઓને રિપ્લેસ કરવા માટે વધારાની સર્જરીની જરૂર પડે છે
આ બાબતે સત્ય એ છે કે કૃત્રિમ ઘૂંટણના સાંધા (કૃત્રિમ અંગ) કાયમ ટકી શકતા નથી. ઘૂંટણની ફેરબદલી વખતે વ્યક્તિની ઉંમર જેટલી ઓછી તેટલી આ કૃત્રિમ જોડાણ ટકવાની સંભાવનાઓ વધારે. વળી જો વ્યક્તિનું વજન વધારે હોય તો વિશેષ શસ્ત્રક્રિયાની જરૂરત પડે છે. તે ઉપરાંત વ્યક્તિને શારીરિક શ્રમ બહુ રહેતો હોય, વધુ દોડધામ રહેતી હોય અથવા તો જોરદાર રમતો રમતા હોય તેવી વ્યક્તિ માટે ઘૂંટણની ફેરબદલીમાં જોખમો વધી જાય છે. પાંચ વર્ષ પછી લગભગ 6% અને દસ વર્ષ પછી 12% ના રિવિઝન દર અપેક્ષિત છે.
2. ડીપ વેઈન થ્રોમ્બોસિસ (ઉટઝ)
આ એક ગંભીર તબીબી સ્થિતિ છે જેમાં દર્દીના શરીરની એક અથવા વધુ ઊંડી નસોમાં લોહી ગંઠાઈ જાય છે. સામાન્ય રીતે આવું પગમાં થાય છે. લોહી ગંઠાઇ જઇને રક્ત પ્રવાહ દ્વારા ક્યારેક ફેફસામાં જાય છે, જેના કારણે લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે. તબીબી ભાષામાં તેને પલ્મોનરી એમબોલિઝમ કહેવામાં આવે છે. હોસ્પિટલના રોકાણ દરમિયાન આવા 3% ઉટઝ કેસ નોંધાય છે.
3. એનેસ્થેસિયાની ગૂંચવણો
સામાન્ય આડઅસરોમાં ઉલટી, ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં જ્ઞાનાત્મક તકલીફ થઈ શકે છે.
4. ચેપ
ચેપ એ ગંભીર સ્થિતિ છે અને તેમાં ત્વચા, સ્નાયુઓ અથવા કૃત્રિમ સાંધાનો સમાવેશ થઈ શકે છે. ઘણી વખત કૃત્રિમ સાંધાને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવા અને એન્ટિબાયોટિક્સ પછી પછીના સમયે બદલવામાં આવે છે.
5. કૃત્રિમ સાંધા ઢીલા અથવા અવ્યવસ્થિત બને છે
દર્દીના સંધિવાગ્રસ્ત ઘૂંટણને શસ્ત્રક્રિયાથી કાપી નાખ્યા પછી તેના સ્થાને કૃત્રિમ સાંધાને ગોઠવી તેને સિમેન્ટ કરવામાં આવે છે. કમનસીબે આ સિમેન્ટ સાંધાને હંમેશા પકડી રાખતું નથી. પરિણામ એ આવે છે કે કૃત્રિમ સાંધા અવ્યવસ્થિત થાય છે. આવા સંજોગોમાં સારવાર માટે ઘણીવાર બીજી સર્જરીની જરૂર પડે છે.
6. પગની લંબાઈમાં ફેરફાર
શસ્ત્રક્રિયા સમયે ઊંક્ષજ્ઞભસ – સક્ષયયમ અને ઇજ્ઞૂ હયલલયમ જેવી સ્થિતિને ઠીક કરવામાં આવતી હોય છે જેના પરિણામે સર્જરી પછી બંન્ને પગની લંબાઈમાં ઘણી વખત તફાવત આવે છે, જે પીઠ, હિપ અને પગની ઘૂંટીની સમસ્યાઓને વધારી દે છે.

- Advertisement -

સર્જરી બાદ વિડીયોમાં સ્કીઈંગ કરતા કે સક્રિય શારીરિક પ્રવૃત્તિ કરતા પણ બતાવવામાં આવે છે

આ બધામાં સત્ય કેટલું?

7. એલર્જિક પ્રતિક્રિયાઓ
કૃત્રિમ ઘૂંટણના સાંધામાં ટાઇટેનિયમ અથવા કોબાલ્ટ-ક્રોમિયમ આધારિત એલોય હોઈ શકે છે. અસ્થિ સિમેન્ટ એક સંયુક્ત ઇપોક્સી છે. દર્દીઓને કૃત્રિમ અંગ, સિમેન્ટ અથવા બંનેથી એલર્જી થઈ શકે છે. આ બાબતે અનેક વખત વધારાની શસ્ત્રક્રિયા જરૂરી છે.
8.ચેતા નુકસાન
ઘૂંટણ બદલવાની શસ્ત્રક્રિયા દરમિયાન ચેતા નુકસાન થઈ શકે છે અને થાય છે. તે 10% જેટલા કેસોમાં થવાનો અંદાજ છે. સામાન્ય લક્ષણોમાં નિષ્ક્રિયતા આવે છે, પગની સંવેદનામાં ઘટાડો થાય છે, નબળાઇ આવે છે, ઝણઝણાટ થાય છે, સળગતું હોય કે કાંટા વાગતા હોય તેવી અનુભૂતિ થાય છે.
9.રજ્જૂ અને લીગામેન્ટ્સને નુકસાન
લીગામેન્ટ્સ અને રજ્જૂ ઘૂંટણ માટે મહત્વપૂર્ણ સ્થિરતા પ્રદાન કરે છે. શસ્ત્રક્રિયા દરમિયાન આ ઇજાગ્રસ્ત થઈ શકે છે જેના કારણે પીડા, અંગોમાં હિલચાલ, અને અસ્થિરતા પેદા થાય છે.
10. ઘૂંટણની જડતા અને હલન ચલન ગુમાવવું
ઘૂંટણ બદલ્યા પછી મોટા ભાગના દર્દીઓ ઘૂંટણની જડતા અને ગતિ ગુમાવવાની ફરિયાદ કરે છે. આ બન્ને સ્થિતિમાં ચાલવા અને રમતગમત જેવી પ્રવૃત્તિઓ પર રોક આવી જાય છે.
11.ઘા અને રક્તસ્રાવની સમસ્યાઓ
અનેક વખત સર્જરીના ઘા રૂઝાવામાં બહુ સમય લાગે છે જે ડાયાબિટીસ કે રોગપ્રતિકારક પ્રતિભાવની સમસ્યા ધરાવતા દર્દીઓમાં સામાન્ય છે.
12. સતત દુખાવો
ઘૂંટણની ફેરબદલી કર્યા પછી પણ 40% જેટલા દર્દીઓને સતત દુખાવો ચાલુ રહે છે
13. હાર્ટ એટેકનું જોખમ વધે છે
ઘૂંટણ બદલાયા પછી તે દર્દીઓમાં હાર્ટ એટેક આવવાની શક્યતા 9 ગણી વધારે હોય છે.
14. લોહીમાં ઝેરી ધાતુના આયનોનું નિર્માણ
ઘૂંટણની કૃત્રિમ અંગો ધાતુઓથી બનેલી હોય છે જેમાં ઘસારો થતો હોય છે. આ બગાડ લીક થઈને લોહીમાં ભળે છે, જે અનેક બીમારી પેદા કરે છે.

ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરીનો સફળતા દર શું?
ઘુટણની આવી સર્જરી પર થયેલા કેટલાક અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે ડોક્ટરોએ જેમને આ સર્જરીની ભલામણ કરી હોય તેવા 90% દર્દીઓને આ ઓપરેશન ની જરૂર હોતી નથી. ઘૂંટણનું આવું ઓપરેશન કરાવનાર લોકોમાંથી લગભગ 50% થી વધુ લોકોને ચોક્કસ પ્રકારની ગંભીર નવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ હતી.

શું ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરી પીડામાં નોંધપાત્ર ઘટાડો પ્રદાન કરે છે?
ના! તાજેતરના એક અભ્યાસમાં, ઘૂંટણની બદલીના લગભગ એક વર્ષ પછી, 10માંથી 4 દર્દીઓએ હજુ પણ ઘૂંટણમાં 3-5/10નો દુખાવો નોંધ્યો છે. અન્ય અભ્યાસમાં, ઘૂંટણની ફેરબદલીના 44% દર્દીઓએ સતત પીડાની જાણ કરી હતી અને તેમાંથી 15% દર્દીઓને ગંભીર પીડા હતી.

 

You Might Also Like

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

જનાર્દનથી જોર્ડનની સફર

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

અમેરિકા હાર્યું! ખરેખર ?

પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા

TAGGED: kneesurgery, physicalhelplessness, TRANSPLANT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 31 ડિસેમ્બર સુધીમાં પશુઓનું રજિસ્ટ્રેશન કરાવી લેવા આદેશ
Next Article તામસી જીવન કરતાં રાજસી જીવન ચડિયાતું, આ બંને કરતાં સાત્વિક જીવન શ્રેષ્ઠ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં
મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…
રાજકોટની રળિયામણી રાત પણ ગરમ!
ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે
અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?