By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    16 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    2 days ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    2 days ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    2 days ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    14 hours ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    14 hours ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    14 hours ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    14 hours ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    16 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    2 days ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    3 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    4 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    16 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    16 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    3 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    7 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લાખો રૂ પિયા ચૂકવી ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવ્યા પછી પણ પીડા અને શારીરિક લાચારીનો અંત નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > લાખો રૂ પિયા ચૂકવી ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવ્યા પછી પણ પીડા અને શારીરિક લાચારીનો અંત નથી
Authorમનીષ આચાર્ય

લાખો રૂ પિયા ચૂકવી ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવ્યા પછી પણ પીડા અને શારીરિક લાચારીનો અંત નથી

Khaskhabar Editor
Last updated: 2023/12/02 at 5:43 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

વાત કેવળ એ નથી કે આવા ઓપરેશન પછી પણ પીડાઓનો અંત નથી આવતો, સમસ્યા એ છે કે સર્જરી પછી બીજી ઘણી નવી સમસ્યાઓ ઊભી થાય છે

સામાન્ય દેશી ભાષામાં જેને ઘૂંટણ બદલાવવાનું ઓપરેશન કહેવામાં આવે છે તે ની રિપ્લેસમેન્ટ સર્જરીના કિસ્સા આજકાલ બહુ સામાન્ય બની ગયા છે. પરંતુ આ ની રિપ્લેસમેન્ટ સર્જરી ખરેખર શું છે, તેના ભયસ્થાન શું, તેનું ઔચિત્ય શું, તેની સફળતાની સંભાવનાઓ કેટલી આ બધી બહુ વિચારવા જેવી બાબતો છે આર્થરાઇટિસ કે ઓસ્ટીયોપોરોસિસ જેવી સમસ્યાઓમાં ભારે પેન કિલર અને સ્ટીરોઈડ દવાઓના મારા પછી પણ દર્દીને કોઈ રાહત નથી મળતી ત્યારે તેનું પ્રત્યેક ડગલું તેમની ભીતર એક ચીસ પેદા કરે છે. આ એક એવો તબક્કો છે જેમાં દર્દી માટે ની રિપ્લેસમેન્ટ સર્જરી આવશ્યક બની ગઈ હોવાનું આધુનિક તબીબી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે.
ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરી: સામાન્ય ભાષામાં કહું તો ઘૂંટણ બદલવાની આ શસ્ત્રક્રિયા વાહનમાંથી ઘસાઈ ગયેલા ભાગને દૂર કરી તેની જગ્યાએ નવો પાર્ટ નાખવા જેટલી સરળ બાબત નથી. તેનાથી બિલકુલ વિપરીત રીતે ઘૂંટણની ફેરબદલી એ એક મેજર સર્જરી છે જેમાં કુદરતી ઘૂંટણના સાંધાને કાપી તેની જગ્યાએ મેટલ અથવા પ્લાસ્ટિક પ્રોસ્થેસિસ નાખવામાં આવે છે. જોકે આ બધું બહુ જટિલ હોવા ઉપરાંત તેની સાથે સર્જરી દરમિયાનની અને ત્યાર પછીના સમયગાળામાં મહત્વપૂર્ણ બની રહેનાર ઘણી બધી વાતો જોડાયેલી છે. આવી શસ્ત્રક્રિયા હોસ્પિટલ અથવા બહારના દર્દીઓને એમ્બ્યુલેટરી સર્જરી કેન્દ્રમાં કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ તેમાં એનેસ્થેસિયા જરૂરી હોય છે જે યા તો સામાન્ય એનેસ્થેટિક અથવા કરોડરજ્જુમાં સ્પાઇનલ બ્લોક હોઈ શકે છે. ત્યારબાદ ઘનિષ્ઠ શારીરિક સારવાર પણ જરૂરી બનતી હોય છે અને તેમાં પુષ્કળ સમય અઢળક પૈસા ખર્ચાય જાય છે, વળી આ બધા છતાં દર્દી માટે અસહ્ય પીડા ઊભી જ હોય છે. ડોક્ટરની કેબિનમાં કે તેમના પ્રચાર કેન્દ્રોમાં આવી સર્જરી માટેના નવા મૂર્ઘાને આવું ઓપરેશન કરાવનાર જૂના ખુશખુશાલ દર્દીઓના એવી વિડિયો ફિલ્મ બતાવવામાં આવે છે

- Advertisement -

ની રિપ્લેસમેન્ટની નિરર્થકતા

તેના મજબૂત અને સરળ તેમજ સસ્તાં વિકલ્પો તથા આવી સ્થિતિ જ ઊભી ન થાય તે માટે લોકોને પ્રશિક્ષિત કરવા જરૂરી છે

જેમાં આ દર્દીઓ મોહક વિજેતાઇ સ્મિત રેલાવતા અપિલિંગ ભાવપૂર્ણ અદાઓમાં પોતે આ સર્જરી કરાવ્યા પછી કેટલા સુખી થઈ ગયા છે તેના બયાન આપતા હોય છે. આવા વીડિયોમાં તેમને સ્કીઈંગ કરતા કે અન્ય એકદમ સક્રિય શારીરિક પ્રવૃત્તિ કરતા પણ બતાવવામાં આવે છે, સવાલ એ છે કે આ બધામાં સત્ય કેટલું? તમે ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરીના ભયસ્થાનો અને ત્યાર પછીની દર્દનાક જિંદગીની સંભાવનાઓ વીશે કાઈ જાણો છો? શું તમે શસ્ત્રક્રિયા અને દવા વીના જ અગાઉ જેવું સામાન્ય જીવન જીવવા માંગતા નથી? તો હવે સહુ પ્રથમ તો અમે તમને આ ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરીના ગેરફાયદાઓ, તેની જટિલતા વીગેરે બાબતોથી થોડા માહિતગાર કરી દઈએ.
1. ઘસાઈ ગયેલા સાંધાઓને રિપ્લેસ કરવા માટે વધારાની સર્જરીની જરૂર પડે છે
આ બાબતે સત્ય એ છે કે કૃત્રિમ ઘૂંટણના સાંધા (કૃત્રિમ અંગ) કાયમ ટકી શકતા નથી. ઘૂંટણની ફેરબદલી વખતે વ્યક્તિની ઉંમર જેટલી ઓછી તેટલી આ કૃત્રિમ જોડાણ ટકવાની સંભાવનાઓ વધારે. વળી જો વ્યક્તિનું વજન વધારે હોય તો વિશેષ શસ્ત્રક્રિયાની જરૂરત પડે છે. તે ઉપરાંત વ્યક્તિને શારીરિક શ્રમ બહુ રહેતો હોય, વધુ દોડધામ રહેતી હોય અથવા તો જોરદાર રમતો રમતા હોય તેવી વ્યક્તિ માટે ઘૂંટણની ફેરબદલીમાં જોખમો વધી જાય છે. પાંચ વર્ષ પછી લગભગ 6% અને દસ વર્ષ પછી 12% ના રિવિઝન દર અપેક્ષિત છે.
2. ડીપ વેઈન થ્રોમ્બોસિસ (ઉટઝ)
આ એક ગંભીર તબીબી સ્થિતિ છે જેમાં દર્દીના શરીરની એક અથવા વધુ ઊંડી નસોમાં લોહી ગંઠાઈ જાય છે. સામાન્ય રીતે આવું પગમાં થાય છે. લોહી ગંઠાઇ જઇને રક્ત પ્રવાહ દ્વારા ક્યારેક ફેફસામાં જાય છે, જેના કારણે લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે. તબીબી ભાષામાં તેને પલ્મોનરી એમબોલિઝમ કહેવામાં આવે છે. હોસ્પિટલના રોકાણ દરમિયાન આવા 3% ઉટઝ કેસ નોંધાય છે.
3. એનેસ્થેસિયાની ગૂંચવણો
સામાન્ય આડઅસરોમાં ઉલટી, ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં જ્ઞાનાત્મક તકલીફ થઈ શકે છે.
4. ચેપ
ચેપ એ ગંભીર સ્થિતિ છે અને તેમાં ત્વચા, સ્નાયુઓ અથવા કૃત્રિમ સાંધાનો સમાવેશ થઈ શકે છે. ઘણી વખત કૃત્રિમ સાંધાને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવા અને એન્ટિબાયોટિક્સ પછી પછીના સમયે બદલવામાં આવે છે.
5. કૃત્રિમ સાંધા ઢીલા અથવા અવ્યવસ્થિત બને છે
દર્દીના સંધિવાગ્રસ્ત ઘૂંટણને શસ્ત્રક્રિયાથી કાપી નાખ્યા પછી તેના સ્થાને કૃત્રિમ સાંધાને ગોઠવી તેને સિમેન્ટ કરવામાં આવે છે. કમનસીબે આ સિમેન્ટ સાંધાને હંમેશા પકડી રાખતું નથી. પરિણામ એ આવે છે કે કૃત્રિમ સાંધા અવ્યવસ્થિત થાય છે. આવા સંજોગોમાં સારવાર માટે ઘણીવાર બીજી સર્જરીની જરૂર પડે છે.
6. પગની લંબાઈમાં ફેરફાર
શસ્ત્રક્રિયા સમયે ઊંક્ષજ્ઞભસ – સક્ષયયમ અને ઇજ્ઞૂ હયલલયમ જેવી સ્થિતિને ઠીક કરવામાં આવતી હોય છે જેના પરિણામે સર્જરી પછી બંન્ને પગની લંબાઈમાં ઘણી વખત તફાવત આવે છે, જે પીઠ, હિપ અને પગની ઘૂંટીની સમસ્યાઓને વધારી દે છે.

- Advertisement -

સર્જરી બાદ વિડીયોમાં સ્કીઈંગ કરતા કે સક્રિય શારીરિક પ્રવૃત્તિ કરતા પણ બતાવવામાં આવે છે

આ બધામાં સત્ય કેટલું?

7. એલર્જિક પ્રતિક્રિયાઓ
કૃત્રિમ ઘૂંટણના સાંધામાં ટાઇટેનિયમ અથવા કોબાલ્ટ-ક્રોમિયમ આધારિત એલોય હોઈ શકે છે. અસ્થિ સિમેન્ટ એક સંયુક્ત ઇપોક્સી છે. દર્દીઓને કૃત્રિમ અંગ, સિમેન્ટ અથવા બંનેથી એલર્જી થઈ શકે છે. આ બાબતે અનેક વખત વધારાની શસ્ત્રક્રિયા જરૂરી છે.
8.ચેતા નુકસાન
ઘૂંટણ બદલવાની શસ્ત્રક્રિયા દરમિયાન ચેતા નુકસાન થઈ શકે છે અને થાય છે. તે 10% જેટલા કેસોમાં થવાનો અંદાજ છે. સામાન્ય લક્ષણોમાં નિષ્ક્રિયતા આવે છે, પગની સંવેદનામાં ઘટાડો થાય છે, નબળાઇ આવે છે, ઝણઝણાટ થાય છે, સળગતું હોય કે કાંટા વાગતા હોય તેવી અનુભૂતિ થાય છે.
9.રજ્જૂ અને લીગામેન્ટ્સને નુકસાન
લીગામેન્ટ્સ અને રજ્જૂ ઘૂંટણ માટે મહત્વપૂર્ણ સ્થિરતા પ્રદાન કરે છે. શસ્ત્રક્રિયા દરમિયાન આ ઇજાગ્રસ્ત થઈ શકે છે જેના કારણે પીડા, અંગોમાં હિલચાલ, અને અસ્થિરતા પેદા થાય છે.
10. ઘૂંટણની જડતા અને હલન ચલન ગુમાવવું
ઘૂંટણ બદલ્યા પછી મોટા ભાગના દર્દીઓ ઘૂંટણની જડતા અને ગતિ ગુમાવવાની ફરિયાદ કરે છે. આ બન્ને સ્થિતિમાં ચાલવા અને રમતગમત જેવી પ્રવૃત્તિઓ પર રોક આવી જાય છે.
11.ઘા અને રક્તસ્રાવની સમસ્યાઓ
અનેક વખત સર્જરીના ઘા રૂઝાવામાં બહુ સમય લાગે છે જે ડાયાબિટીસ કે રોગપ્રતિકારક પ્રતિભાવની સમસ્યા ધરાવતા દર્દીઓમાં સામાન્ય છે.
12. સતત દુખાવો
ઘૂંટણની ફેરબદલી કર્યા પછી પણ 40% જેટલા દર્દીઓને સતત દુખાવો ચાલુ રહે છે
13. હાર્ટ એટેકનું જોખમ વધે છે
ઘૂંટણ બદલાયા પછી તે દર્દીઓમાં હાર્ટ એટેક આવવાની શક્યતા 9 ગણી વધારે હોય છે.
14. લોહીમાં ઝેરી ધાતુના આયનોનું નિર્માણ
ઘૂંટણની કૃત્રિમ અંગો ધાતુઓથી બનેલી હોય છે જેમાં ઘસારો થતો હોય છે. આ બગાડ લીક થઈને લોહીમાં ભળે છે, જે અનેક બીમારી પેદા કરે છે.

ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરીનો સફળતા દર શું?
ઘુટણની આવી સર્જરી પર થયેલા કેટલાક અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે ડોક્ટરોએ જેમને આ સર્જરીની ભલામણ કરી હોય તેવા 90% દર્દીઓને આ ઓપરેશન ની જરૂર હોતી નથી. ઘૂંટણનું આવું ઓપરેશન કરાવનાર લોકોમાંથી લગભગ 50% થી વધુ લોકોને ચોક્કસ પ્રકારની ગંભીર નવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ હતી.

શું ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરી પીડામાં નોંધપાત્ર ઘટાડો પ્રદાન કરે છે?
ના! તાજેતરના એક અભ્યાસમાં, ઘૂંટણની બદલીના લગભગ એક વર્ષ પછી, 10માંથી 4 દર્દીઓએ હજુ પણ ઘૂંટણમાં 3-5/10નો દુખાવો નોંધ્યો છે. અન્ય અભ્યાસમાં, ઘૂંટણની ફેરબદલીના 44% દર્દીઓએ સતત પીડાની જાણ કરી હતી અને તેમાંથી 15% દર્દીઓને ગંભીર પીડા હતી.

 

You Might Also Like

સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા

આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!

કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે

‘જગત બધું બતાવશે’ શું જોવું, શું ન જોવું એ તમારે નક્કી કરવાનું છે

શું માત્ર આપણે જ તકલીફમાં છીએ?

TAGGED: kneesurgery, physicalhelplessness, TRANSPLANT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 31 ડિસેમ્બર સુધીમાં પશુઓનું રજિસ્ટ્રેશન કરાવી લેવા આદેશ
Next Article તામસી જીવન કરતાં રાજસી જીવન ચડિયાતું, આ બંને કરતાં સાત્વિક જીવન શ્રેષ્ઠ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
મનીષ આચાર્ય

કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?