By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    2 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    3 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    4 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    5 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત, નાગાલેન્ડ-ત્રિપુરામાં ભાજપની ત્રણેય બેઠકો પર જીત
    4 hours ago
    હિમંતાની હેટ્રિક: આસામમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ… ભાજપ 91, કોંગ્રેસ 28!
    4 hours ago
    તમિલનાડુમાં વિજયની બ્લૉકબાસ્ટર એન્ટ્રી
    4 hours ago
    બંગાળમાં મમતાની હાર; ભાજપનો જય જયકાર
    4 hours ago
    મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    2 days ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    2 days ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    5 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    1 week ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવનું નિધન: અમિત શાહ-CM યોગી સહિતના મોટા નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવનું નિધન: અમિત શાહ-CM યોગી સહિતના મોટા નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ
ખાસ-ખબરરાષ્ટ્રીય

કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવનું નિધન: અમિત શાહ-CM યોગી સહિતના મોટા નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ

Khaskhabar Editor
Last updated: 2022/09/21 at 1:28 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

ખ્યાતનામ કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવના નિધન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઈને અનેક રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

ખ્યાતનામ કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 41 દિવસથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતા. 58 વર્ષની વયે રાજુ શ્રીવાસ્તવે બુધવારે લગભગ 10.15 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી દેશમાં શોકની લહેર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઈને અનેક રાજનેતાઓએ રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

- Advertisement -

અમિત શાહે વ્યક્ત કર્યો શોક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો અને ટ્વીટ કરીને કહ્યું કે, ‘સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીની એક અનોખી શૈલી હતી, તેમણે પોતાની અદભૂત પ્રતિભાથી બધાને પ્રભાવિત કર્યા. તેમનું નિધન કલા જગત માટે એક મોટી ખોટ છે. હું તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ॐ શાંતિ શાંતિ.’

सुप्रसिद्ध हास्य कलाकार राजू श्रीवास्तव जी का एक विशिष्ट अंदाज था, उन्होंने अपनी अद्भुत प्रतिभा से सभी को प्रभावित किया। उनका निधन कला जगत के लिए एक बड़ी क्षति है। मैं उनके परिजनों व प्रशंसकों के प्रति संवेदना व्यक्त करता हूँ। ईश्वर उन्हें यह दुःख सहने की शक्ति दें। ॐ शांति शांति

- Advertisement -

— Amit Shah (@AmitShah) September 21, 2022

રાજુ શ્રીવાસ્તવજીના નિધનથી હું ખૂબ જ દુઃખી છુંઃ રાજનાથસિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કરતા કહ્યું કે, ‘સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવજીના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. તેઓ એક કુશળ કલાકાર હોવા ઉપરાંત જીંદાદિલ માણસ પણ હતા. તેઓ સામાજિક ક્ષેત્રમાં પણ ખૂબ સક્રિય રહેતા હતા. તેમના શોકગ્રસ્ત પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ॐ શાંતિ!.’

सुप्रसिद्ध हास्य कलाकार, राजू श्रीवास्तव जी के निधन से मुझे गहरा दुःख हुआ है। वे एक मंझे हुए कलाकार होने के साथ-साथ एक बेहद ज़िंदादिल इंसान भी थे। सामाजिक क्षेत्र में भी वे काफ़ी सक्रिय रहते थे। उनके शोकाकुल परिवार एवं प्रशंसकों के प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूँ।ॐ शान्ति!

— Rajnath Singh (@rajnathsingh) September 21, 2022

CM યોગીએ વ્યક્ત કર્યું દુઃખ

રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી રહ્યા. હું યુપીના લોકો વતી પ્રાર્થના કરું છું કે તેમની આત્માને શાંતિ મળે. હું તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.’

मशहूर हास्य कलाकार राजू श्रीवास्तव जी का निधन बेहद दुखद। ईश्वर दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दें। इस दुख की घड़ी में उनके परिजनों एवं सभी प्रशंसकों के प्रति मेरी संवेदनाएँ। pic.twitter.com/l7cPK1bCAS

— Arvind Kejriwal (@ArvindKejriwal) September 21, 2022

અરવિંદ કેજરીવાલે અર્પણ કરી શ્રદ્ધાંજલિ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીનું નિધન ખૂબ જ દુઃખદ છે. ભગવાન દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. આ દુ:ખની ઘડીમાં તેમના પરિવારજનો અને તમામ પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના.’

प्रसिद्ध हास्य अभिनेता श्री राजू श्रीवास्तव जी के निधन का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ।

ईश्वर पुण्यात्मा को अपने श्रीचरणों में स्थान एवं शोकाकुल परिजनों को यह असीम कष्ट सहन करने की शक्ति प्रदान करें। pic.twitter.com/3wQxmOxIBU

— Pushkar Singh Dhami (@pushkardhami) September 21, 2022

સીએમ ધામીએ વ્યક્ત કર્યો શોક

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ લાંબા સમયથી બીમાર અને કોમામાં રહેલા જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી ધામીએ પોતાના શોક સંદેશમાં રાજુ શ્રીવાસ્તવના નિધનને અપૂરણીય ખોટ ગણાવી.

कॉमेडी प्रेमियों के 'गजोधर' श्री राजू श्रीवास्तव जी के निधन का समाचार दुखद है।

उन्होंने हास्य विधा का एक नया स्वरूप देश के सामने प्रस्तुत किया।

उनका जाना कला की एक बड़ी क्षति है।

ईश्वर उनकी आत्मा को शांति एवं उनके परिवार तथा चाहने वालों को हिम्मत दे।

— Bhupesh Baghel (@bhupeshbaghel) September 21, 2022

છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પણ દુઃખ વ્યક્ત કર્યું

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ કહ્યું કે, કોમેડી પ્રેમીઓના ‘ગજોધર’ રાજુ શ્રીવાસ્તવના નિધનના સમાચાર દુઃખદ છે. તેમણે હાસ્ય વિદ્યાનું એક નવુ સ્વરૂપ દેશની સામે રજૂ કર્યું. તેમનું નિધન કલા જગતની એક મોટી ખોટ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને હિંમત આપે.

કોણ હતા રાજુ શ્રીવાસ્તવ?

રાજુ શ્રીવાસ્તવ વિશે તમને જણાવી દઈએ કે, તેમણે ઘણા લોકપ્રિય શૉમાં કામ કર્યું છે. તેઓ દેશના લોકપ્રિય કોમેડિયન છે. તેમણે ધ ગ્રેડ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ, બિગ બોસ, શક્તિમાન, કોમેડી સર્કસ, ધ કપિલ શર્મા શૉમાં લોકોને હસાવ્યા હતા. આ સિવાય તેમણે મૈંને પ્યાર કિયા, તેઝાબ, બાઝીગર જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ તેઓ ઈન્ડિયન લાફ્ટર ચેમ્પિયનમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે પણ જોવા મળ્યા હતા.

You Might Also Like

ગુજરાત, નાગાલેન્ડ-ત્રિપુરામાં ભાજપની ત્રણેય બેઠકો પર જીત

હિમંતાની હેટ્રિક: આસામમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ… ભાજપ 91, કોંગ્રેસ 28!

તમિલનાડુમાં વિજયની બ્લૉકબાસ્ટર એન્ટ્રી

બંગાળમાં મમતાની હાર; ભાજપનો જય જયકાર

મમતાના ગઢમાં ‘કમળ’ ખીલ્યું, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરલમમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો

TAGGED: aiims, AMITSHAH, arvindkejriwal, death, delhi, RAJUSHRIVASTAV, yogiaadityanath
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડિઝિટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવા RBI ની ત્રણ નવી પહેલ: 30 કરોડ વધુ લોકો જોડાશે
Next Article ગોરી તમે મનડા લીધા મોહી રાજ: ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં થનગનાટ નિતનવી ડિઝાઈનના ચણીયા ચોળીનો ક્રેઝ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટમાં બે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાની બે ફરિયાદ નોંધાઈ
પરિણીત પ્રેમિકાને ભગાડી જનાર યુવકની હત્યા: બાઢડામાં ઢોરમાર મારી વિડીયો બનાવ્યા બાદ મોતને ઘાટ ઉતાર્યો
અમરેલી ગાવડકા રોડ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત: 2ના મોત, પરિવારમાં શોકનું મોજું
રાજકોટના આજી ડેમમાં ડૂબી જતાં પિતા અને બે પુત્રો સહિત 4 લોકોના કરુણ મોત
રાજકોટ ઝૂમાં ગરમીનો પ્રભાવ પ્રાણીઓના ખોરાકમાં 10% ઘટાડો કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગુજરાત, નાગાલેન્ડ-ત્રિપુરામાં ભાજપની ત્રણેય બેઠકો પર જીત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

હિમંતાની હેટ્રિક: આસામમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ… ભાજપ 91, કોંગ્રેસ 28!

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

તમિલનાડુમાં વિજયની બ્લૉકબાસ્ટર એન્ટ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?