By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    15 hours ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    15 hours ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    2 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    2 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    10 hours ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    13 hours ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    14 hours ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    15 hours ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    15 hours ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 day ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    3 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    5 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    13 hours ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    15 hours ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    15 hours ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    2 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવનું નિધન: અમિત શાહ-CM યોગી સહિતના મોટા નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવનું નિધન: અમિત શાહ-CM યોગી સહિતના મોટા નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ
ખાસ-ખબરરાષ્ટ્રીય

કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવનું નિધન: અમિત શાહ-CM યોગી સહિતના મોટા નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ

Khaskhabar Editor
Last updated: 2022/09/21 at 1:28 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

ખ્યાતનામ કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવના નિધન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઈને અનેક રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

ખ્યાતનામ કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 41 દિવસથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતા. 58 વર્ષની વયે રાજુ શ્રીવાસ્તવે બુધવારે લગભગ 10.15 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી દેશમાં શોકની લહેર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઈને અનેક રાજનેતાઓએ રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

- Advertisement -

અમિત શાહે વ્યક્ત કર્યો શોક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો અને ટ્વીટ કરીને કહ્યું કે, ‘સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીની એક અનોખી શૈલી હતી, તેમણે પોતાની અદભૂત પ્રતિભાથી બધાને પ્રભાવિત કર્યા. તેમનું નિધન કલા જગત માટે એક મોટી ખોટ છે. હું તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ॐ શાંતિ શાંતિ.’

सुप्रसिद्ध हास्य कलाकार राजू श्रीवास्तव जी का एक विशिष्ट अंदाज था, उन्होंने अपनी अद्भुत प्रतिभा से सभी को प्रभावित किया। उनका निधन कला जगत के लिए एक बड़ी क्षति है। मैं उनके परिजनों व प्रशंसकों के प्रति संवेदना व्यक्त करता हूँ। ईश्वर उन्हें यह दुःख सहने की शक्ति दें। ॐ शांति शांति

- Advertisement -

— Amit Shah (@AmitShah) September 21, 2022

રાજુ શ્રીવાસ્તવજીના નિધનથી હું ખૂબ જ દુઃખી છુંઃ રાજનાથસિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કરતા કહ્યું કે, ‘સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવજીના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. તેઓ એક કુશળ કલાકાર હોવા ઉપરાંત જીંદાદિલ માણસ પણ હતા. તેઓ સામાજિક ક્ષેત્રમાં પણ ખૂબ સક્રિય રહેતા હતા. તેમના શોકગ્રસ્ત પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ॐ શાંતિ!.’

सुप्रसिद्ध हास्य कलाकार, राजू श्रीवास्तव जी के निधन से मुझे गहरा दुःख हुआ है। वे एक मंझे हुए कलाकार होने के साथ-साथ एक बेहद ज़िंदादिल इंसान भी थे। सामाजिक क्षेत्र में भी वे काफ़ी सक्रिय रहते थे। उनके शोकाकुल परिवार एवं प्रशंसकों के प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूँ।ॐ शान्ति!

— Rajnath Singh (@rajnathsingh) September 21, 2022

CM યોગીએ વ્યક્ત કર્યું દુઃખ

રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘રાજુ શ્રીવાસ્તવ હવે આપણી વચ્ચે નથી રહ્યા. હું યુપીના લોકો વતી પ્રાર્થના કરું છું કે તેમની આત્માને શાંતિ મળે. હું તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.’

मशहूर हास्य कलाकार राजू श्रीवास्तव जी का निधन बेहद दुखद। ईश्वर दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दें। इस दुख की घड़ी में उनके परिजनों एवं सभी प्रशंसकों के प्रति मेरी संवेदनाएँ। pic.twitter.com/l7cPK1bCAS

— Arvind Kejriwal (@ArvindKejriwal) September 21, 2022

અરવિંદ કેજરીવાલે અર્પણ કરી શ્રદ્ધાંજલિ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીનું નિધન ખૂબ જ દુઃખદ છે. ભગવાન દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. આ દુ:ખની ઘડીમાં તેમના પરિવારજનો અને તમામ પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના.’

प्रसिद्ध हास्य अभिनेता श्री राजू श्रीवास्तव जी के निधन का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ।

ईश्वर पुण्यात्मा को अपने श्रीचरणों में स्थान एवं शोकाकुल परिजनों को यह असीम कष्ट सहन करने की शक्ति प्रदान करें। pic.twitter.com/3wQxmOxIBU

— Pushkar Singh Dhami (@pushkardhami) September 21, 2022

સીએમ ધામીએ વ્યક્ત કર્યો શોક

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ લાંબા સમયથી બીમાર અને કોમામાં રહેલા જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી ધામીએ પોતાના શોક સંદેશમાં રાજુ શ્રીવાસ્તવના નિધનને અપૂરણીય ખોટ ગણાવી.

कॉमेडी प्रेमियों के 'गजोधर' श्री राजू श्रीवास्तव जी के निधन का समाचार दुखद है।

उन्होंने हास्य विधा का एक नया स्वरूप देश के सामने प्रस्तुत किया।

उनका जाना कला की एक बड़ी क्षति है।

ईश्वर उनकी आत्मा को शांति एवं उनके परिवार तथा चाहने वालों को हिम्मत दे।

— Bhupesh Baghel (@bhupeshbaghel) September 21, 2022

છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પણ દુઃખ વ્યક્ત કર્યું

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ કહ્યું કે, કોમેડી પ્રેમીઓના ‘ગજોધર’ રાજુ શ્રીવાસ્તવના નિધનના સમાચાર દુઃખદ છે. તેમણે હાસ્ય વિદ્યાનું એક નવુ સ્વરૂપ દેશની સામે રજૂ કર્યું. તેમનું નિધન કલા જગતની એક મોટી ખોટ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને હિંમત આપે.

કોણ હતા રાજુ શ્રીવાસ્તવ?

રાજુ શ્રીવાસ્તવ વિશે તમને જણાવી દઈએ કે, તેમણે ઘણા લોકપ્રિય શૉમાં કામ કર્યું છે. તેઓ દેશના લોકપ્રિય કોમેડિયન છે. તેમણે ધ ગ્રેડ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ, બિગ બોસ, શક્તિમાન, કોમેડી સર્કસ, ધ કપિલ શર્મા શૉમાં લોકોને હસાવ્યા હતા. આ સિવાય તેમણે મૈંને પ્યાર કિયા, તેઝાબ, બાઝીગર જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ તેઓ ઈન્ડિયન લાફ્ટર ચેમ્પિયનમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે પણ જોવા મળ્યા હતા.

You Might Also Like

રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી

ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે

પ્રધાનમંત્રી મોદી ગુજરાતનમાં : સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી

જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા

TAGGED: aiims, AMITSHAH, arvindkejriwal, death, delhi, RAJUSHRIVASTAV, yogiaadityanath
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડિઝિટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવા RBI ની ત્રણ નવી પહેલ: 30 કરોડ વધુ લોકો જોડાશે
Next Article ગોરી તમે મનડા લીધા મોહી રાજ: ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં થનગનાટ નિતનવી ડિઝાઈનના ચણીયા ચોળીનો ક્રેઝ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ-ખબરસુરત

પ્રધાનમંત્રી મોદી ગુજરાતનમાં : સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?