By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 day ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 day ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 day ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 day ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 day ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 day ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 day ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    4 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    4 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 day ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 day ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ચૈત્રી નવરાત્રિ’ વિશેષ: અજીબ-સા કરિશ્મા, પાયલ મેં ઉનકી છિપા!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > ‘ચૈત્રી નવરાત્રિ’ વિશેષ: અજીબ-સા કરિશ્મા, પાયલ મેં ઉનકી છિપા!
AuthorParakh Bhatt

‘ચૈત્રી નવરાત્રિ’ વિશેષ: અજીબ-સા કરિશ્મા, પાયલ મેં ઉનકી છિપા!

Khaskhabar Editor
Last updated: 2022/04/02 at 2:02 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

શંખિની અને ડંકિની નદીઓના સંગમ પર સ્થિત દંતેશ્વરી દેવીને બસ્તર ક્ષેત્રના કુળદેવીનો દરજ્જો પ્રાપ્ત છે, જેની એક ખાસિયત એ છે, કે અહીં માતાના દર્શન કરવા માટે દર્શનાર્થીએ લુંગી અથવા ધોતી પહેરીને જ ગર્ભગૃહમાં જવું પડે. મંદિરમાં સિલાઈવાળા કપડાં પહેરીને જવા પર પ્રતિબંધ છે!

Contents
મોડર્ન ધર્મ – પરખ ભટ્ટદંતેવાડામાં માતા દંતેશ્વરીની છ કરકમળો ધરાવતી કાળા ગ્રેનાઈટની એક અનન્ય પ્રતિમા છે. છ હાથમાંથી જમણી બાજુના ત્રણ હાથમાં શંખ, ખડગ, ત્રિશુળ અને ડાબી બાજુના ત્રણ હાથમાં ઘંટી, શ્ર્લોક અને રાક્ષસના કેશ માતાજીએ ધારણ કરેલા છે32 પથ્થરના સ્તંભો અને નળિયાની છતથી બનેલો મહામંડપ મંદિરના મુખ્ય આકર્ષણ 

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

માતાના શકિતપીઠો દેશદેશાવરમાં વિવિધ સ્થળો પર આવેલા છે, જ્યાં માતા એમના અલગ અલગ સ્વરૂપે બિરાજમાન છે. છત્તીસગઢના બસ્તર ક્ષેત્રની સુંદર વાદીઓમાં દંતેવાડાનું પ્રસિદ્ધ ‘દંતેશ્વરી મંદિર’ સ્થિત છે. દેવી મહાપુરાણ (શ્રી દેવીભાગવત)માં શક્તિપીઠોની કુલ સંખ્યા 51 કહેવામાં આવી છે, જયારે તંત્રચુડામણીમાં કુલ 52 શક્તિપીઠનો ઉલ્લેખ છે. કેટલાક ગ્રંથોમાં તો શક્તિપીઠની સંખ્યા 108 સુધીની પણ દર્શાવવામાં આવી છે. જો કે, દંતેવાડાનો સમાવેશ દેવી પુરાણના 51 શક્તિ પીઠોમાં સમાવેશ કરવામાં આવેલ નથી, આમ છતાં તેને દેવીનું બાવનમું શક્તિપીઠ માનવામાં આવે છે. માન્યતા છે કે આ જગ્યા પર સતીનો દાંત પડ્યો હતો, તેથી આ સ્થાનનું નામ દંતેવાડા અને માતાનું નામ દંતેશ્વરી દેવી પડયું! શંખિની અને ડંકિની નદીઓના સંગમ પર સ્થિત દંતેશ્વરી દેવીને બસ્તર ક્ષેત્રના કુળદેવીનો દરજ્જો પ્રાપ્ત છે, જેની એક ખાસિયત એ છે, કે અહીં માતાના દર્શન કરવા માટે દર્શનાર્થીએ લુંગી અથવા ધોતી પહેરીને જ ગર્ભગૃહમાં જવું પડે. મંદિરમાં સિલાઈવાળા કપડાં પહેરીને જવા પર પ્રતિબંધ છે! બસ્તરની પહેલા કાકાતિયા રાજા ‘અન્નમ દેવ’ વારંગલથી અહીં આવ્યા હતા. એમને દંતેશ્વરી માતાનું વરદાન મળ્યું હતું. કહેવાય છે કે અન્નમ દેવને માતાએ એવું વરદાન આપ્યું હતું કે એ જ્યાં સુધી ચાલતા જશે, ત્યાં સુધી એમનું શાસન ફેલાશે! શરત એ કે રાજાએ પાછળની તરફ ફરીને નહીં જોવાનું! આ રીતે માતા એમની પાછળ પાછળ જ્યાં સુધી જતા, એટલી જમીન પર એમનું શાસન સ્થાપિત થતું જતું હતું. અન્નમ દેવના ઉભા રહેવાની સાથે જ માતાજી પણ ઉભા રહી જવાના હતા.

- Advertisement -

દંતેવાડામાં માતા દંતેશ્વરીની છ કરકમળો ધરાવતી કાળા ગ્રેનાઈટની એક અનન્ય પ્રતિમા છે. છ હાથમાંથી જમણી બાજુના ત્રણ હાથમાં શંખ, ખડગ, ત્રિશુળ અને ડાબી બાજુના ત્રણ હાથમાં ઘંટી, શ્ર્લોક અને રાક્ષસના કેશ માતાજીએ ધારણ કરેલા છે
32 પથ્થરના સ્તંભો અને નળિયાની છતથી બનેલો મહામંડપ મંદિરના મુખ્ય આકર્ષણ 

અન્નમ દેવે ચાલવાની શરૂઆત કરી અને એ કેટલાય દિવસ અને રાત સતત ચાલતા રહ્યા. એ ચાલતા ચાલતા શંખિની અને ડંકિની નદીઓના સંગમ પર પહોંચ્યા. અહીં એમણે નદી પાર કરી. નદી પાર કર્યા બાદ આગળ જતા માતાની પાયલ (ઝાંઝર)નો અવાજ એમણે ન અનુભવ્યો. રાજા ત્યાં જ ઉભા રહી ગયા અને માતાજી પણ ઉભા રહી ગયા છે એવા ભ્રમમાં એમણે પાછળ ફરીને જોયું. માતા ત્યારે નદી પાર કરી રહ્યા હતા. હકીકતમાં નદીના પાણીમાં માતાના પગ ડૂબેલા હતા, જેથી પગમાં બાંધેલા ઝાંઝરનો અવાજ નહોતો આવતો, આથી રાજાના મનમાં ભ્રમ પેદા થયો હતો. રાજાના ઉભા રહેવાથી માતાજી પણ ઉભા રહી ગયા અને એમણે આગળ જવાની ના પાડી દીધી.

વચન પ્રમાણે, માતા માટે રાજાએ શંખિની અને ડંકિની નદીના સંગમ પર એક સુંદર મંદિર બનાવી આપ્યું, ત્યારથી માતાજી અહીં બિરાજમાન છે. નદીઓના સંગમ પર મા દંતેશ્વરીના પદચિહ્નો જોવા મળે છે! શ્રદ્ધાળુઓનું એવું માનવું છે કે અહીં સાચા મનથી કરવામાં આવેલી મનોકામના જરૂરથી પરિપૂર્ણ થાય છે.

- Advertisement -

દંતેવાડામાં માતા દંતેશ્વરીની છ કરકમળો ધરાવતી કાળા ગ્રેનાઈટની એક અનન્ય પ્રતિમા છે. છ હાથમાંથી જમણી બાજુના ત્રણ હાથમાં શંખ, ખડગ, ત્રિશુળ અને ડાબી બાજુના ત્રણ હાથમાં ઘંટી, શ્લોક અને રાક્ષસના કેશ માતાજીએ ધારણ કરેલા છે. આ પ્રતિમા સુંદર કોતરણીકામથી સુશોભિત છે અને ઉપરના ભાગમાં નરસિંહ અવતારનું સ્વરૂપ દર્શનીય છે! માતાજીના મસ્તકની ઉપર છત્ર છે, જે ચાંદીનું બનેલું છે. એમની મૂર્તિ કપડાં અને અલંકારોથી સજ્જ છે. દ્વાર પર બંને બાજુ એક-એક દ્વારપાળ ઉભા છે. ડાબા હાથમાં સાપ અને જમણા હાથમાં ગદા લઈને બે દ્વારપાળ વરદ્ મુદ્રામાં ઊભા છે. 21 સ્તંભોથી બનેલા દ્વારની પૂર્વ દિશામાં બે સિંહ બિરાજમાન છે, જે કાળા પથ્થરોથી નિર્મિત છે. અહીં ભગવાન ગણેશ, વિષ્ણુ, શિવ વગેરે દેવોની પ્રતિમાઓ વિવિધ સ્થળો પર સ્થિત છે. મંદિરના મુખ્ય દ્વારની સામે પર્વતીય ગરુડસ્તંભ જોવા મળે છે. 32 પથ્થરના સ્તંભો અને નળિયાની છતથી બનેલો મહામંડપ મંદિરના મુખ્ય આકર્ષણો ગણી શકાય.

વાસ્તુકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સમા મા દંતેશ્વરીના મંદિર પાસે જ એમની નાની બહેન મા ભુવનેશ્વરીનું મંદિર છે. મા ભુવનેશ્વરીને માવલી માતા તથા માણિકેશ્વરી દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે. મા ભુવનેશ્વરી દેવી આંધ્રપ્રદેશમાં માતા પેદામ્માના નામથી પણ પ્રસિદ્ધ છે અને લાખો શ્રધ્ધાળુઓ એમના ભક્ત છે. નાની માતા ભુવનેશ્વરી દેવી અને માતા દંતેશ્વરીની આરતી એક સાથે કરવામાં આવે છે અને એક જ સમય પર પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે. લગભગ ચાર ફૂટ ઉંચી અને આઠ ભુજાઓ ધરાવતી ભુવનેશ્વરી માતાની પ્રતિમા અનન્ય છે. મંદિરના ગર્ભગૃહમાં નવ ગ્રહોની પ્રતિમા સ્થિત છે. ત્યાં જ ભગવાન વિષ્ણુનો નરસિંહ અવતાર, માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પ્રતિમાઓ આવેલી છે. કહેવાય છે કે માણિકેશ્વરી મંદિરનું નિર્માણ દસમી સદીમાં કરવામાં આવ્યું હતું!

હોળીથી દસ દિવસ પહેલા અહીં ફાગણ મડઈનું આયોજન થાય છે, જેમાં આદિવાસી સંસ્કૃતિનો વિશ્વાસ અને એમની પરંપરાનું પ્રતિબિંબ દેખાય છે. નવ દિવસ સુધી ચાલનારા ફાગણ મડઈમાં આદિવાસી સંસ્કૃતિની વિવિધ વિધિઓનું પાલન થાય છે. લગભગ 250થી પણ વધારે દેવી દેવતાઓની સાથે માતા દરરોજ નગરભ્રમણ કરી નારાયણ મંદિર સુધીની યાત્રા ખેડે છે અને ત્યાંથી ફરી મૂળસ્થાને પરત ફરે છે. આ સમય દરમિયાન નૃત્યમંડળની વિધિ થાય છે, જેમા બંજારા સમુદાય દ્વારા ભજવવામાં આવતા ‘લમાન’ નૃત્યની સાથે ભત્રી નૃત્ય અને ફાગ ગીત પણ મુખ્ય આકર્ષણો છે. મડઈના છેલ્લા દિવસે સામૂહિક નૃત્યમાં લાખો યુવક યુવતીઓ જોડાય છે અને આખી રાત નૃત્યનો આનંદ લે છે. ફાગણ મડઈમાં દંતેશ્વરી મંદિરમાં બસ્તર અંચલના લાખો લોકોની ભાગીદારી હોય છે.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જો સંસાર મંત્રના સહારે ચાલવા માંડે તો જગતની સિકલ બદલાઇ
Next Article ટૂકડાં ટૂકડાં જિંદગીની ફાંસ 

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?