By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    3 hours ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    1 day ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    2 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    3 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    21 minutes ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    26 minutes ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    29 minutes ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    30 minutes ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    32 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    1 day ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    2 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    3 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    3 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શક્તિની ભક્તિ માટે ચૈત્રી નવરાત્રિનો સમય શ્રેષ્ઠ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > શક્તિની ભક્તિ માટે ચૈત્રી નવરાત્રિનો સમય શ્રેષ્ઠ
AuthorDr. Sharad Thakarધર્મ

શક્તિની ભક્તિ માટે ચૈત્રી નવરાત્રિનો સમય શ્રેષ્ઠ

Khaskhabar Editor
Last updated: 2022/01/22 at 2:49 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

મોર્નિંગ મંત્ર 
– ડૉ.શરદ ઠાકર  

વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે. એમાંથી બે મોટી અને મુખ્ય છે. નવરાત્રિ એ નવદિન નથી કહેવાતી કારણ કે આપણાં શાસ્ત્રોમાં તપ, સાધના અને આરાધના માટે દિવસ કરતાં રાત્રિનું મહત્વ વધારે ગણવામાં આવ્યું છે. શક્તિની ભક્તિ માટે ચૈત્રી નવરાત્રિનો સમય શ્રેષ્ઠ છે.

આ દરમિયાન સાધકે મંત્રજાપ કરવો જોઇએ. જો ગુરુમંત્ર હોય તો વધુ સારું નહીંતર કોઇ પણ મંત્ર ચાલે. દિવસ-રાત મળીને અગિયાર રુદ્રપાઠ થાય તો અગિયાર દિવસમાં એકસો એકવીસ પાઠ પૂરાં થાય. એક લઘુરુદ્ર પૂરો થયો ગણાય.
યથાશક્તિ સવા લાખ અથવા અઢી લાખ વાર મંત્રનું અનુષ્ઠાન થઇ શકે. આ ઉપરાંત નવ દિવસમાં રામાયાણ, દેવી ભાગવત, સુંદર કાંડ, ગુરુ ગીતા, શિવ પુરાણ, ઓખાહરણ વગેરેમાંથી કોઇ પણનું પારાયણ થઇ શકે. ચિત્તશક્તિ વિલાસ જેવો ગ્રંથ વાંચી શકાય. જેટલું શક્ય હોય એટલું મૌન ધારણ કરવું. આ સમય ઊર્જાસંચય માટે ઉત્તમ મનાય છે. આરતી ‘જય દેવી…’નું લયબદ્ધ શ્રવણ અથવા પઠન કરવાથી મા ભગવતી પ્રસન્ન થાય છે.

- Advertisement -

ચૈત્રી નવરાત્રિના આરાધના કાળમાં કુંડલિની સ્તવનનો મહિમા અપાર છે. સામાન્ય સ્તરથી ઉચ્ચ સ્તર પર જવા ઇચ્છુક સાધકો માટે કુંડલિની સ્તવન એ અંતિમ માધ્યમ છે.

વાસ્તવમાં કુંડલિની એ આપણી અંદર રહેલી ચિતિ શક્તિ છે જે સમગ્ર શ્રુષ્ટિનું સંચાલન કરતી પરમ શક્તિનું જ એક સ્વરૂપ છે. સિદ્ધ પુરુષોએ કુંડલિનીને દેવાધિદેવવામા (મહાદેવની પત્ની) તરીકે ઓળખાવી છે. સામાન્ય રીતે મૂલાધાર ચક્રમાં ગૂંચળુ વાળીને સુષુપ્તાવસ્થામાં સ્થિત કુંડલિનીને સક્રિય કરીને સહસ્રાર ચક્ર સુધી પહોંચાડવા માટે ચૈત્રી નવરાત્રિની નવ રાતો ઉત્તમ સમય ગણાય છે. આ સ્તવનના પાઠથી ઈશ્વરની તથા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. શરીરની તમામ અશુદ્ધિઓ દૂર થાય છે. આ સ્તવનના પાઠથી દેહ નિરોગી બનીને યૌગિક કક્ષા પ્રાપ્ત કરે છે.

કુંડલિની સ્તવનમાં મહાલક્ષ્મી, મા સરસ્વતી અને મહાકાળી આ ત્રણેય દેવીઓની આરાધના સમાઈ જાય છે.
એકાગ્ર ચિત્તથી શ્રદ્ધાપૂર્વક આ સ્તવનનો પાઠ કરવાથી યાદ શક્તિ તીક્ષ્ણ બને છે, વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકે છે, ડોકટરો તેમની નિદાન શક્તિ અને હિલિંગ પાવરમાં વધારો કરી શકે છે અને સામાન્ય સાધકોનો સંકલ્પ દૃઢ થાય છે. જે લોકો ‘સવારે વહેલા ઉઠાતું નથી’ એવી ફરિયાદ કરે છે તેઓ જો રાત્રે સૂતા પહેલા આ સ્તવનનો પાઠ કરે તો બીજા દિવસે સવારે તેમણે નિર્ધારેલા સમયે અવશ્ય જાગી જશે. કુંભકર્ણને પણ ઊંઘમાંથી જગાડી દેવાની શક્તિ આ સ્તવનમાં રહેલી છે. દર વર્ષે બન્ને મુખ્ય નવરાત્રિના કાળમાં આ સ્તવનનો પાઠ કરવામાં આવે તો તેનું પરિણામ સ્વયં બોલશે. આપણાં મહાન ભારત દેશના પ્રાચીન ઋષિમુનિઓએ દિવસ કરતા રાત્રિને વધારે મહત્ત્વ આપ્યું છે; માટે જ દિવાળી, હોળી, શિવરાત્રિ અને નવરાત્રિ જેવા ઉત્સવોને રાત્રિકાળમાં જ ઉજવવાની પરંપરા ચાલી આવી છે.

- Advertisement -

નવરાત્રિ દરમ્યાન ભક્તો પોતાની આધ્યાત્મિક અને માનસિક શક્તિ પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના વ્રત, સંયમ, નિયમ, યજ્ઞ, ભજન, પૂજા તેમ જ યોગ સાધના વગેરે કરે છે. કેટલાક સાધકો આ નવ રાત્રિઓ દરમ્યાન પુરી રાત પદ્માસન અથવા સિદ્ધાસનમાં બેસીને બીજ મંત્રનો જાપ કરીને વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની કોશિષ કરે છે.
નવરાત્રિમાં પુરી રાતના જાગરણને અત્યંત શુભ માનવામાં આવે છે. ખૂબ ઓછા ઉપાસકો આળસને ત્યાગીને આત્મશક્તિ, માનસિક શક્તિ અને યૌગિક શક્તિ પ્રાપ્ત કરવા માટે રાત્રિ જાગરણનો સદુપયોગ કરતા જોવા મળે છે. જે મિત્રોને લક્ષ્મી પ્રાપ્તિમાં રસ હોય તેમણે આખી રાત જાગીને શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ કરવો. માહાલક્ષ્મી અષ્ટકમની રચના બીજા કોઈએ નહિ પણ દેવાધિરાજ ઇન્દ્રે કરી છે.

ચૈત્રી નવરાત્રિના આરાધના કાળમાં કુંડલિની સ્તવનનો મહિમા અપાર છે, સામાન્ય સ્તરથી ઉચ્ચ સ્તર પર જવા ઇચ્છુક સાધકો માટે કુંડલિની સ્તવન એ અંતિમ માધ્યમ છે.

You Might Also Like

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્વજન મૃત્યુના સપનાં અને સપનાંઓનું સત્ય
Next Article એક સમયનાં નાસ્તિક દિપક ત્યાગી આજે બની ગયા છે નરસિંહાનંદ સરસ્વતી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢ રેન્જમાં ‘ઓપરેશન સજ્જતા’ અસામાજિક તત્ત્વો પર પોલીસનો સપાટો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
લખતરના સદાદ ગામે ગેરકાયદે રેતીના વૉશ પ્લાન્ટ પર કાર્યવાહીમાં ઢીલી નીતિ
ન્યાયાધીશો અને વકીલો વચ્ચે જંગ, વકીલોની જીત
અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!
પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Bhavy Raval

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?