By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    4 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    5 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    5 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    6 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    4 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    4 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    4 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    4 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    5 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘આતંકવાદને કારણે વિશ્વ સંકટનો સામનો કરી રહ્યું છે, જે કોઈના હિતમાં નથી’: P-20 સમિટમાં પીએમ મોદીએ એકજૂટ થવા કરી હાંકલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ‘આતંકવાદને કારણે વિશ્વ સંકટનો સામનો કરી રહ્યું છે, જે કોઈના હિતમાં નથી’: P-20 સમિટમાં પીએમ મોદીએ એકજૂટ થવા કરી હાંકલ
ખાસ-ખબરરાષ્ટ્રીય

‘આતંકવાદને કારણે વિશ્વ સંકટનો સામનો કરી રહ્યું છે, જે કોઈના હિતમાં નથી’: P-20 સમિટમાં પીએમ મોદીએ એકજૂટ થવા કરી હાંકલ

Khaskhabar Editor
Last updated: 2023/10/13 at 1:41 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ યશોભૂમિ અધિવેશન કેન્દ્રમાં જી 20ના સભ્ય દેશોની સાંસદના સભાપતિઓના 9માં સમમેલ્લનું ઉદઘાટન કર્યુ. આ દરમ્યાન તેમણે કહ્યું કે, આ સમિટ એક પ્રકારથી દુનિયાભરની અલગ-અલગ સંસદીય પ્રથાઓનો મહાકુંભ છે. બધા પ્રતિનિધિઓ અલગ-અલગ સંસદીય કાર્યશૈલીથી અનુભવી છે. તમારા આટલા સમુદ્ધ લોકતાંત્રિક અનુભવોની સાથે ભારત આવવું એ એક સુખદ ઘટના છે.

#WATCH | Speakers and Heads of legislatures of G20 member countries welcomed by Lok Sabha Speaker Om Birla at India International Convention and Expo Center (IICC), Yashobhoomi in Delhi for the 9th G20 Parliamentary Speakers' Summit (P20) pic.twitter.com/pHJqGjeHX0

- Advertisement -

— ANI (@ANI) October 13, 2023

વડાપ્રધાન મોદીએ ઇઝરાયલમાં આવેલા સંકટનું નામ લીધા વગર જણાવ્યું કે, દુનિયાના અલગ-અલગ વિસ્તારમાં જે ઘટનાઓ બની રહી છે, જેનાથી કોઇ એવું નથી જે પ્રભાવિત ના થયું હોય. સંઘર્ષના કારણે આજે દુનિયા સંકટોથી લડી રહી છે. જે કોઇના હિતમાં નથી. માનવતાની સામે સૌથી મોટી કસોટી છે. જે કોઇના હિતમાં નથી. આ સંઘર્ષનું સમાધાન વિખૂટી પડી ગયેલી દુનિયાની વ્યવસ્થા આપી શકે નહીં. આ શાંતિ અને ભાઇચારાનો સમય છે. સાથે આગળ વધવાનો સમય છે. આ સૌની વિકાસ અને કલ્યાણનો સમય છે. અમે વૈશ્વિક વિશ્વાસના સંકટને નાબૂદ કરવું પડશે અને માનવ કેન્દ્રિત વિચાર પર આગળ વધવું પડશે. અમે વિશ્વને એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની સાથે આગળ વધવું પડશે.

- Advertisement -

#WATCH | PM Modi at the ninth P20 Summit in Delhi, says "India has been facing cross-border terrorism for many years now. Around 20 years ago, terrorists targeted our Parliament at the time when the session was on. The world is also realising how big a challenge terrorism is for… pic.twitter.com/itDjZn3uQ8

— ANI (@ANI) October 13, 2023

તેમણે વધુમાં જણાવ્યું કે, લગભગ 20 વર્ષ પહેલા આતંકવાદીઓએ અમારી સંસદને નિશાન બનાવી હતી. તે સમયે સંસદનું સત્ર ચાલું હતું. અને આતંકવાદીઓની ઇચ્છા સંસદને બંદી અને તેનો નાશ કરવાની હતી. દુનિયાને પણ અહેસાસ થઇ રહ્યો છે કે આતંકવાદ દુનિયા માટે સૌથી મોટી સમસ્યા છે. આતંકવાદ જ્યાં પણ છે, કોઇ પણ કારણ હોય, કોઇ પણ રૂપમાં હોય તેઓ માનવતાની વિરૂદ્ધમાં હોય છે. એવામાં આતંકવાદને લઇને અમે બધા કડક પગલા લઇ રહ્યા છીએ. આતંકવાદની પરિભાષાને લઇને સરખી સહમતી ના બનવી એ દુખદ ઘટના છે. આજે પણ UN તેની રાહ જોઇ રહી છે. દુનિયાનો આ જ તર્કનો ફાયદો આતંકવાદ ઉઠાવી રહ્યો છે. દુનિયાભરના પ્રતિનિધિઓએ વિચારવું જોઇએ કે આતંકવાદની સામે અમે આ રીતે કામ કરી શકીએ છીએ.

#WATCH | PM Narendra Modi addresses the ninth P20 Summit in Delhi, says, "This summit is the 'mahakumbh' of parliamentary practices of the world." pic.twitter.com/KreRyPnXRv

— ANI (@ANI) October 13, 2023

તમે બધા પ્રતિનિધિ આવતા વર્ષ યોજાનાર સામાન્ય ચુંટણી જુઓ
આવતા વર્ષ ભારતમાં ફરી એક વાર સામાન્ય ચુંટણી થવા જઇ રહી છે. જેમાં P 20 શિખર સંમેલ્લનમાં આવેલા તમે બધા પ્રતિનિધિઓ આવતા વર્ષ યોજાનારા સામાન્ય ચુંટણીને જોવા માટે આમંત્રિત કરૂ છું. ભારતમાં ફરી એક વખત તમારી મહેમાનગતિ કરવાથી બહુ ખુશી મળશે. ભારત દુનિયાની સૌથી મોટી ચુંટણી નથી કરતું, પરંતુ તેમાં લોકોની ભાગીદારી વધી રહી છે. વર્ષ 2019ની સામાન્ય ચુંટણી ઇતિહાસની સૌથી મોટી કવાયત હતી. જેમાં 60 કરોડ મતદારોએ ભાગ લીધો હતો. આ જ દેખાડે છે કે લોકો ભારતની સંસદીય પ્રક્રિયાઓમાં કેટલો વિશ્વાસ રાખે છે.

#WATCH | At the 9th G20 Parliamentary Speakers' Summit (P20), Lok Sabha Speaker Om Birla says "The theme of the P20 Summit is One Earth, One Family, One Future. We consider the world as a family…The vision of Mission Life put forward by PM Modi was discussed in the pre-summit… pic.twitter.com/MTlo0g7Cqe

— ANI (@ANI) October 13, 2023

ઓમ બિરલાએ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યુ
આ પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 9માં જી-20 સંસદીય અધ્યક્ષ શિખર સંમેલ્લનમાં પ્રતિનિધિઓનું સ્વાગત કર્યુ. ત્યાર પછી તેમણે સંમ્મેલનને સંબોધિત કર્યુ. તેમણે કહ્યું કે, આ અત્યંત ગૌરવનો વિષય છે. ભારતની અધ્યક્ષતામાં જી-20 લીડર સમિટમાં નવી દિલ્લી ડિકલેરેશનને સર્વસમ્મતિ સાથે સ્વીકાર કર્યો છે. ભારતના નરેન્દ્ર મોદીએ પ્રભાવશાળી નેતૃત્વ અને વૈશ્વિક દષ્ટિકોણને દર્શાવે છે. આ વૈશ્વિક પડકારો પર જી-20 દેશોની એક સંમતિ અને પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. પી-20 સંમ્મેલન લોકતાંત્રિક મુલ્યો આતંરરાષ્ટ્રીય સંયોગ તથા વૈશ્વિક મહત્વના વિષયો તેમજ સમકાલીન ચુંટણીઓનું સમાધાનથી સંસદીય પ્રયાસો માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. લોકતંત્ર અમારી સૌથી મોટી વિરાસત છે. લોકતંત્ર અમારી જીવનશૈલી, આચરણ, વિચાર અને વ્યવહારમાં છે. એક તરફથી જોઇએ તો આ અમારી સંસ્કૃતિ અને
સંસ્કારમાં આત્મસાત છે.

વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, ભારતની જી-20ની અધ્યક્ષતાની વ્યાપક રૂપરેખા હેઠળ સંસદ દ્વારા સંમ્મેલનની મહેમાનગતિ કરી રહ્યા છે. ભારતની જી-20ની અધ્યક્ષતાની તરફથી નોર્વે પી-20 સંમ્મેલનની થીમ ‘એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય માટે સંસદ’ છે.

You Might Also Like

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

TAGGED: delhi, narendramodi, OMBIRLA, p20summit, parliament, terrorism, war
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Israel-Hamas war: ઈઝરાયલે ગાઝા ખાલી કરવાના આદેશ આપ્યા, UNએ કહ્યું 24 કલાકમાં 11 લાખ લોકોને કઈ રીતે લઈ જઈએ
Next Article ગુજરાત સરકારનો મોટો નિર્ણય: કરાર આધારિત કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થાય તો રૂ.14 લાખની સહાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાષ્ટ્રીય

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાષ્ટ્રીય

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?