By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    7 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    23 hours ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    23 hours ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    7 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    7 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પંચનાથ હોસ્પિટલના સફળતાના 3 વર્ષ પૂર્ણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પંચનાથ હોસ્પિટલના સફળતાના 3 વર્ષ પૂર્ણ
રાજકોટ

પંચનાથ હોસ્પિટલના સફળતાના 3 વર્ષ પૂર્ણ

Khaskhabar Editor
Last updated: 2024/02/28 at 4:25 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

સૌરાષ્ટ્રની સેવાકીય હોસ્પિટલ કે જ્યાં દાખલ દર્દીને વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફ્યુઝન પમ્પ, સિરીંજ પમ્પ અને મેડિકલ મોનિટરની સારવાર – સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે

કોરોના કાળમાં જરૂરિયાતમંદ દર્દીઓની 41 લાખની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
શહેરની શ્રી પંચનાથ હોસ્પિટલના સફળતાના 3 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લાં 3 વર્ષથી તમામ પ્રકારના નિદાન વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓની 41 લાખની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી છે.
રાજકોટ શહેરની મધ્યમાં આવેલ શ્રી પંચનાથ હોસ્પિટલની સૌરાષ્ટ્ર અને કચ્છની જનતામાં સચોટ સારવાર અને સેવા અંગેની વિશ્ર્વસનિયતા અને લોકપ્રિયતામાં અવિરત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી કાર્યરત શ્રી પંચનાથ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જટીલ કે અતિજટીલ દર્દીઓને સચોટ અને સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી છે. 24 કલાક કાર્યરત ઈમરજન્સી વિભાગમાં અકસ્માતે થયેલ ગંભીર ઈજાઓ, ઝેરી દવા પી જવી, ઝેરી ઝાડા કે ઉલ્ટી થવા, સર્પ કે વિંછી જેવા સરીસૃપો કરડી જવા, સિક્કો ગળી જવો, પ્રસુતિ, ઇલેક્ટ્રીક શોર્ટ લાગવો, સુગર વધી જવુ, પેરાલીસીસનો હુમલો આવવો વગેરેની સારવાર તાત્કાલિક અસરથી કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 890 દર્દીઓએ ઈમરજન્સી વિભાગમાં સારવાર મેળવેલ છે.
શ્રી પંચનાથ સાર્વજનિક હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીનારાયણને ટોકન દરે તપાસ કરવામાં આવે છે તેમ જ અનુભવી ડોક્ટરોની ટીમ દ્વ્રારા જરૂરિયાત મુજબની સારવાર પણ ખુબ જ નજીવા દરે કરે છે. આ શ્રી પંચનાથ સાર્વજનિક હોસ્પિટલ એ ખરેખર પંચનાથ મહાદેવની શ્રદ્ધાથી જોડાયેલી છે.
શ્રી પંચનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 2,25,000 દર્દીઓએ ઓ.પી.ડી માં નિદાન કરાવી નાની મોટી સારવાર કરાવી છે અને 2,50,000 જેટલા દર્દીઓએ લેબોરેટરી ચેકઅપ કરાવી રોગ અંગેની જાણકારી મેળવી છે. આ સિવાય હોસ્પીટલના સોનોગ્રાફી વિભાગની સેવાનો એક લાખ દર્દીઓએ લાભ લીધેલો છે અને 1,50,000 જેટલા દર્દીનારાયણે વિવિધ પ્રકારના એક્સ-રે કઢાવી નિદાન કરાવી આગળ સારવારનો લાભ મેળવ્યો છે. શ્રી પંચનાથ હોસ્પીટલના અનુભવી અને નિષ્ણાંત ડોકટરો દ્વારા 3324 જેટલા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ છે અને અત્યાર સુધીમાં 6945 જેટલા દર્દીઓએ અહીં દાખલ થઇ સારવાર કરાવી અને સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે.
દાતાઓના સહયોગથી અને કેમ્પના માધ્યમથી અત્યાર સુધીમાં દર વર્ષે 350 મોતિયાના ઓપરેશન પણ વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. 3 વર્ષથી અનેક સેવાકીય કાર્ય કરતી શ્રી પંચનાથ સાર્વજનિક હોસ્પીટલમાં દાખલ દર્દીઓને વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફ્યુઝન પમ્પ, સિરીંજ પમ્પ અને મેડિકલ મોનિટર ઉપરાંત 3 વર્ષ પૂર્ણ થયાના અવસરે તા.22/01/24 થી દાખલ થતા તમામ દર્દીને ગ્લુકોઝની બોટલની સેવા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે.
પંચનાથ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમાં આઇ.સી.યુ., ઇમર્જન્સી સેવા તેમજ જનરલ વોર્ડ પણ ઉપલબ્ધ છે અહીં દર્દીને દાખલ કરવામાં આવે છે અને જનરલ વોર્ડ, સેમી સ્પેશિયલ વોર્ડ તથા સ્પેશિયલ વોર્ડમાં જરૂરિયાત મુજબની સારવાર આપી દર્દીને તંદુરસ્ત બનાવી રજા આપવામાં આવે છે.
દાખલ થયેલ દર્દીઓ પાસેથી તબીબો દ્વારા સૂચવાયેલા પરિક્ષણોનો કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી તેમજ અન્ય કોઇપણ પ્રકારના છૂપા ચાર્જ વસૂલ કરવામાં આવતા નથી.
આ ઉપરાંત ડોક્ટરોમાં અહીં ફિઝિશિયન, ઈ.એન.ટી.,આઈ સર્જન, ગાયનેક, જનરલ સર્જન, બાળકોના રોગોના નિષ્ણાંત, ન્યુરોલોજિસ્ટ, એમ.ડી. તમામ પ્રકારના ડોકટરો ફક્ત 50 રૂપિયામાં રોગનું નિદાન કરી સારવાર આપી રહ્યા છે. આ ઉપરાંત ન્યુરો ફીઝીશ્યન, નેફ્રોલોજીસ્ટ, સંધિવાના નિષ્ણાંત અને પેટ આતરડા ના નિષ્ણાંત પણ ખુબ જ નજીવા દરે ફક્ત 200 રૂપિયામાં ચોક્કસ નિદાન અને સારવાર કરી રહ્યા છે.
આ દરેક વિભાગમાં જરૂરી એવા તમામ અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા તબીબી ઉપકરણો હોસ્પિટલ દ્વારા વસાવવામાં આવેલ છે. તેમાં ઓક્સિજન સપ્લાય , વેન્ટિલેટર , ડી-ફેથ મશીન ,પોર્ટેબલ એકસ રે મશીન , ઇસીજી મશીન, મોનીટર , ઇમરજન્સી મેડિસીનની સુવિધાની સાથોસાથ ક્ધસલ્ટિંગ તબીબો, નર્સિંગ, મેડીકલ ઓફિસર, ઓપરેશન થિયેટરો તેમજ વિનયી, વિવેકી અને તાલીમબદ્ધ કર્મચારીઓ રાઉન્ડ ધ કલોક ફરજ પર હાજર હોય છે. પંચનાથ હોસ્પિટલમાં 27 વર્ષના અનુભવી એમ.બી.બી.એસ. ડોક્ટર દ્વારા ફક્ત 10 રૂપિયામાં પ્રાથમિક તપાસ કરી આપવામાં આવે છે અને તેમને તપાસેલા દર્દીઓને દવા વિનામૂલ્યે આપવામાં આવે છે. આમ, અતિ પ્રાથમિક સારવારથી લોકો વંચિત ન રહે તે માટેના તમામ પ્રયાસ કરવામાં આવે છે. આ સિવાય ફક્ત 50 રૂપિયામાં એમ.ડી. ડોક્ટરો દ્વારા ચેકઅપ કરવામાં આવે છે અને લગભગ અન્ય હોસ્પિટલ કરતા સાતથી આઠ ટકા ફ્રીમાં સારવાર કરી આપવામાં આવે છે.
આવી અશક્ય વસ્તુ પંચનાથ મહાદેવના આશીર્વાદના પ્રતાપે જ શક્ય બને છે. કોરોનાકાળ વખતે પણ શ્રી પંચનાથ સાર્વજનિક હોસ્પિટલ સતત કાર્યરત રહી હતી અને લગભગ ગરીબ દર્દીઓને 41 લાખ રૂપિયાની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી.
આમ શ્રી પંચનાથ હોસ્પિટલના તબીબોએ તબીબી જગતમાં ગણાતા તમામ જટીલ ઓપરેશનો અને તાત્કાલીક નિદાન આત્મવિશ્ર્વાસથી સફળતાપૂર્વક કરતાં તેઓ સાચા અર્થમાં અભિનંદનના અધિકારી છે અને તમામ તબીબોએ આ શ્રેય દેવાધિદેવ મહાદેવના ચરણોમાં સમર્પિત કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
તબીબી સમસ્યાનુ સમાધાન નહીં પણ શ્રેષ્ઠ નિદાન અને સચોટ સારવાર એ જ સંકલ્પ કરનાર શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દેવાંગભાઈ માંકડ, શ્રી મયુરભાઈ શાહ, શ્રી ડી વી મહેતા, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, ડો રવિરાજ ગુજરાતી, અનીલભાઈ દેસાઈ, નીરજભાઈ પાઠક, સંદીપભાઈ ડોડીયા, નીતિનભાઈ મણીયાર, નારણભાઈ લાલકીયા અને જૈમિનભાઈ જોશી જેવા સેવાભાવી કાર્યકરો સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાને સચોટ નિદાન અને ઝડપી સારવાર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે.

You Might Also Like

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન

રાજકોટની હવા સ્વચ્છ થઇ : દેશમાં ૭મું સ્થાન, ગત વર્ષે ૧૫મો ક્રમ હતો

સાતમ-આઠમના તહેવારના માત્ર છ દિવસમાં 984 નવા વાહનોની ખરીદી

પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે રામનાથ મહાદેવની 103મી વરણાગી નીકળી

TAGGED: panchnathhospital, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરકારની કરોડોની ગ્રાન્ટોનો ધુમાડો કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓ વિધાનસભામાં
Next Article રાજુલાના વિકટર ગામે વિધાર્થીઓમાં અવેરનેસ માટે સાયબર ક્રાઇમ સેમિનાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
વિધાનસભાના સત્રમાં 5 કાયદાને આવરી લેતું મહાવિધેયક મુકાશે
દેશમાંથી વાદળો અદ્રશ્ય!
વડોદરામાં PM મોદીનું રેમ્પ વૉક : GEN-Zનો જોશ હાઈ
ટંકારાના નાના જડેશ્વર મહાદેવ મંદિરે વિશ્વવિખ્યાત બજરંગ ભવાઈ મંડળની ભવ્ય રજૂઆત
ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મંગલ પાંડે ટાઉનશિપમાં RMCનાં ડઝનબંધ અધિકારીઓએ આવાસ લઈ ભાડે ચડાવી દીધાં!

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

ગિરિરાજ હોસ્પિટલનું 7થી 30 સપ્ટેમ્બર સુધી વિશેષ આરોગ્ય અભિયાન

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાજકોટની હવા સ્વચ્છ થઇ : દેશમાં ૭મું સ્થાન, ગત વર્ષે ૧૫મો ક્રમ હતો

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?