By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રિયાધમાં અમેરિકા અને સાઉદી અરેબિયાએ 142 અબજ ડોલરના રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા
    16 hours ago
    ભારતીય વેપારમાં ‘બોયકોટ તુર્કી’ના ટંકાર ગુંજ્યા: વૈશ્વિક બજારોનો પણ સહકાર
    16 hours ago
    પહેલીવાર ભારતીય મૂળનાં મહિલા બન્યા કેનેડાના વિદેશ મંત્રી! જાણો અનિતા આનંદ વિશે
    17 hours ago
    ગ્રીસમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, ઇજિપ્ત, ઇઝરાયલ, લેબનોન અને જોર્ડનમાં ભૂકંપના આંચકા અનુભવાયા
    18 hours ago
    ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનની સેના પર 51થી વધુ સ્થળોએ 71 જેટલા હુમલા કર્યા
    12 hours ago
    પશ્ર્ચિમ આફ્રિકાનાં સહરન સ્ટેટ બુર્કીના-ફાસોમાં ‘જેહાદી’ હુમલામાં 100થી વધુ લોકોના મોત
    12 hours ago
    9 રાજ્યોમાં ભારે વરસાદ, 13 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ
    13 hours ago
    FB પર મિત્રતા, કારમાં 100 યુવતીઓ પર ગેંગરેપ, 9 નરાધમોને આજીવન કેદ
    13 hours ago
    ઓપરેશન સિંદૂર : 6’દીમાં ઉડાનો રદ્દ થતા 3 લાખ ટિકિટો કેન્સલ થઈ
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમમાં નવોદિતો માટે ભરપુર તક
    2 days ago
    17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર ફાઇનલ 3 જૂને: અમદાવાદની મેચ યથાવત
    2 days ago
    ગાવસ્કરનું વિરાટ-રોહિત અંગે આશ્ચર્યજનક નિવેદન: શું તેઓ ODI વર્લ્ડ કપ 2027 રમશે?
    2 days ago
    WTC ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયા તૈયાર: ટીમની જાહેરાત કરી; કેમેરોન ગ્રીન પરત ફર્યા પણ 4 ખેલાડીઓ બહાર
    2 days ago
    ટેસ્ટ નિવૃત્તિના બીજા દિવસે વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    15 hours ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    2 days ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    2 days ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    7 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    3 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    1 week ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    1 week ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    7 days ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    4 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    4 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાન શેરબજારમાં કોહરામ: ભારતના ઓપરેશન સિંદૂર પછી કરાચી સ્ટોક એક્સચેન્જ 6% તૂટી ગયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > પાકિસ્તાન શેરબજારમાં કોહરામ: ભારતના ઓપરેશન સિંદૂર પછી કરાચી સ્ટોક એક્સચેન્જ 6% તૂટી ગયું
બિઝનેસ

પાકિસ્તાન શેરબજારમાં કોહરામ: ભારતના ઓપરેશન સિંદૂર પછી કરાચી સ્ટોક એક્સચેન્જ 6% તૂટી ગયું

Khaskhabar Editor
Last updated: 2025/05/07 at 2:05 PM
Khaskhabar Editor 1 week ago
Share
3 Min Read
SHARE

ભારત-પાકિસ્તાન સંઘર્ષ: પાકિસ્તાનનો મુખ્ય શેરબજાર સૂચકાંક, કરાચી-100, બુધવારે શરૂઆતના વેપાર દરમિયાન 6,272 પોઈન્ટ અથવા લગભગ 6 ટકા ગગડી ગયો, જે મંગળવારના 113,568.51 ના બંધ દરની તુલનામાં 107,296.64 ના નીચલા સ્તર પર પહોંચ્યો.

પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરને કારણે ભારતીય શેર માર્કેટમાં ઉછાળો આવ્યો તો બીજી તરફ પાકિસ્તાનના શેરબજારમાં ભારે અરાજકતા જોવા મળી અને રોકાણકારો ડરી ગયા છે. પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર થયેલા હુમલા બાદ બુધવારે પાકિસ્તાનનો બેન્ચમાર્ક સ્ટોક ઇન્ડેક્સ 5.78 ટકાના મોટા ઘટાડા સાથે ખુલ્યો. શરૂઆતના કારોબારમાં KSE-100 ઇન્ડેક્સ 6,272 પોઈન્ટ મતલબ કે 5.5 ટકા ઘટીને 107,296 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

- Advertisement -

23 એપ્રિલથી અત્યાર સુધીમાં તેમાં 9,930 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો અને તેમાં 26 લોકો માર્યા ગયા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના પ્રવાસીઓ હતા. સુરક્ષા એજન્સીઓની તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલો સરહદ પારના સંબંધો સાથે જોડાયેલો હતો.

પાકિસ્તાનના શેર બજારમાં કોહરામ
પહેલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સાથેના તમામ સંબંધોનો અંત લાવવાની જાહેરાત કરી છે. જેમાં વેપારનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારના આ પગલા બાદ એક તરફ તેની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે, તો બીજી તરફ પાકિસ્તાનનું શેરબજાર સતત તૂટી રહ્યું છે. પાકિસ્તાનના શેરબજારમાં ઘટાડાને કારણે અત્યાર સુધીમાં રોકાણકારોના અબજો રૂપિયાનું નુકસાન થયું છે.

સાર્ક વિઝામાં છુટને રદ કરવાની સાથે પાકિસ્તાની રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા અને સિંધુ જળ સંધિ રદ કરવાની કાર્યવાહીથી પણ પાકિસ્તાન પરેશાન હતું. 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી ઘટના બાદ કરાચી સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક KSE-100 ઇન્ડેક્સ 24 એપ્રિલના રોજ ટ્રેડિંગની થોડી મિનિટોમાં 2,485 પોઈન્ટ ઘટ્યો હતો.

- Advertisement -

અબજો રૂપિયા થયા સ્વાહા
22 એપ્રિલ બાદ KSE ઇન્ડેક્સમાં 5,494.78 પોઈન્ટ મતલબ કે, 4.63 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કરાચી સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપ $52.84 બિલિયન હતું, પરંતુ 29 એપ્રિલના રોજ તે 100 પોઈન્ટ ઘટીને $50.39 બિલિયન થયું.

થોડા દિવસોમાં પાકિસ્તાની શેરબજારમાં $2.45 બિલિયનથી વધુનું નુકસાન થયું છે. પહેલેથી જ નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલ પાકિસ્તાન હવે વધુ ગંભીર આર્થિક પડકારનો સામનો કરી રહ્યું છે. મે 2023માં પાકિસ્તાનમાં ફુગાવો 38.5 ટકા વધ્યો હતો. સાથે વિદેશી હૂંડિયામણ ભંડાર 3.7 બિલિયન ડોલરથી ઓછું રહ્યું હતું.

 

You Might Also Like

સીઝફાયર બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 2200, નિફ્ટીમાં એકઝાટકે 600 પોઇન્ટનો ઉછાળો

ભારતમાં ડિજિટલ પેમેન્ટસમાં વધારાની સાથે રોકડ હાથમાં રાખવાની વૃત્તિ ઊંચી

વ્હોટ્સએપ્પ પર નવો ફ્રોડ, ઇમેજ પર ક્લિક કરતા તમારું બૅન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી!

ફરીથી સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો આજના લેટેસ્ટ રેટ

રિઝર્વ બેન્કે વર્ષમાં 57.5 ટન સોનું ખરીદ્યુ : કુલ સ્ટોક 879.6 ટન

TAGGED: Karachi stock exchange, Operation Sindoor, pakistan, Pakistan stock market
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઓપરેશન સિંદૂર / આતંકી મસૂદ અઝહરના પરિવારના 14 લોકોનું મોત, પાકિસ્તાની મીડિયાનો દાવો
Next Article વિદેશમંત્રી એસ જયશંકર અને અન્ય મંત્રીઓએ ઓપરેશન સિંદૂર પર આપી પ્રતિક્રિયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

વૈદિક ધર્મની વિચારધારાને વેગ આપવા હરબટીયાળીના ખેડૂતે વેદ યાત્રા યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
વાંકાનેરમાં પાણીની સમસ્યા હલ કરવા પાણીના બોરનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્હસ્તે ખાતમુહૂર્ત
લકી ડ્રોના નામે મોરબીના યુવક સાથે 17 હજારની છેતરપિંડી
મોરબીમાં એક સપ્તાહમાં 90 પશુઓ પકડાયા
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે નાખેલા NFOFC કેબલની ચોરી
મોરબીના નઝરબાગ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા “ગૌતમ બુદ્ધ” બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

સીઝફાયર બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 2200, નિફ્ટીમાં એકઝાટકે 600 પોઇન્ટનો ઉછાળો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
બિઝનેસરાષ્ટ્રીય

ભારતમાં ડિજિટલ પેમેન્ટસમાં વધારાની સાથે રોકડ હાથમાં રાખવાની વૃત્તિ ઊંચી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
બિઝનેસલાઇફ સ્ટાઇલ

વ્હોટ્સએપ્પ પર નવો ફ્રોડ, ઇમેજ પર ક્લિક કરતા તમારું બૅન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?