By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    3 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    4 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    1 day ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 day ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    3 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    3 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    3 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    3 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    1 day ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    1 day ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    4 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    1 day ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    1 day ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મૃત્યુની આમન્યા જાળવવી: ઈ હમસે ના હો પાયેગા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મૃત્યુની આમન્યા જાળવવી: ઈ હમસે ના હો પાયેગા
Author

મૃત્યુની આમન્યા જાળવવી: ઈ હમસે ના હો પાયેગા

Khaskhabar Editor
Last updated: 2024/12/28 at 3:46 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

સિદ્ધાર્થ રાઠોડ

પ્રસ્થાન:
કોઈ ઉમ્મીદ બર નહી કોઈ સૂરત નઝર નહી આતી,
મૌત તો એક દિન મુઅય્યન હૈ નીંદ કયો રાતભર નહી આતી.
– મિર્ઝા ગાલિબ

- Advertisement -

જાપાનની એનીમેટેડ રામાયણ ફિલ્મ આવી હતી જે નાનપણમાં જોયેલી. તેની આછી પાતળી સ્મૃતિ છે ક્યાંક પણ એક દૃશ્ય મનમાં કાયમી અડ્ડો જમાવી બેસી ગયું છે. રામચંદ્ર સેનાના મૃત સૈનિકોના અંતિમ સંસ્કાર કરાવતા હોય છે તો તેની સાથે ત્યાં રહેલા રાક્ષસોના મૃતદેહની પણ અંતિમવિધિ તેઓ કરાવે છે. કોઈ તેમને પૂછે તો તેઓ કહે છે કે, ” મૈત્રી અને શત્રુતા તો જીવન સુધી જ હોય છે. મૃત્યુ પછી તો બધા સમાન જ હોય છે. મૃત્યુ પામ્યા પછી આ બધા આપણા માટે પણ મહાન યોદ્ધા જ કહેવાય. ”

સૌજન્ય, ગરિમા કે નૈતિકતા જેવા શબ્દો ધીમેધીમે આઉટડેટેડ થતા જાય છે. બેફામ ગાળો બોલવી એ ન્યુ નોર્મલ છે. શાલીનતાથી વાત કરનારની ગણતરી કાયરમાં થાય છે. મનફાવે તેમ વર્તનાર આલ્ફા કહેવાય છે. આને આપણી આ બધી નાલાયકીમાં આપણે કોઈ મરેલા માણસનો મલાજો જાળવવાનું પણ ભૂલી ગયા છીએ. મોટેભાગે શ્રદ્ધાંજલિ આપતી વખતે કોઈપણ પ્રસિદ્ધ માણસના યોગદાનને યાદ કરીને તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ પણ ના આપણને તો તે વ્યક્તિની રાજકીય નિસ્બત જ જોવી હોય છે. તેની બધી અક્ષમતા હોય તોપણ તેની આમન્યા જાળવવી જોઈએ તેની સાથે આપણને લેવાદેવા નથી. ઘણા માણસોને શ્રદ્ધાસુમન પાઠવતી વખતે લંગૂરો ત્યાં પણ બેફામ ગાળાગાળી કે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે.

વિરામ:
મેં જી ભર જીયા મેં મન સે મરું;
લૌટકર આઉંગા હી કૂચ સે કયો ડરું.
– અટલ બિહારી વાજપેયી

- Advertisement -

” કોઈ મશહૂર માણસ મરે પછી તેમનું ચારિત્ર્ય ધોવા માટે લોન્ડ્રીમાં જાય, પછી તેની પર ઈસ્ત્રી ફેરવવામાં આવે અને પછી એ સાફસુથરું ચારિત્ર્ય કોઈ પ્રમાણપત્રની જેમ દીવાલ પર લટકાવી દેવામાં આવે. ”
સઆદત હસન મન્ટોએ આવું કહ્યાનું વિનોદ ભટ્ટે નોંધ્યું છે. હમણાં મૃત માણસોની આમન્યા જાળવવાની વાત કરી તો જેમ એ આપણાથી નથી બનતું તેમ અવસાન પામેલાના જીવનકવનને વાઇટવોશ કરવાનું પણ પુરબહારમાં ચાલે જ છે. જીવનપર્યંત મિડિયોકર રહેલા ઈસમો મર્યા પછી લેજેન્ડ્સ બની જાય છે, નેતાઓ આદર્શ બની જાય છે અને ધર્મગુરુઓ ભગવાન બની જાય છે. ઉપર કહેલા એ બધાયના ચેલાઓ ઉછળી ઉછળીને પોતાના બોસની ચાપલૂસી કર્યા કરે છે. આ જ આપણી તાસીર છે. નિષ્પક્ષ મૂલ્યાંકન એ જ કોઈ પણ પ્રસિદ્ધ માણસને આપી શકાતું સન્માન છે એવી સાદી વાત આપણી સમજમાં આવી નથી.

પૂર્ણાહુતિ:
અસતો મા સદગમય ,
તમસો મા જ્યોતિર્ગમય ,
મૃત્યોર્મા અમૃતમ ગમય .
– બૃહદારણ્યક ઉપનિષદ

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

TAGGED: face of death, Maintaining the face of death
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભક્ત પુરંદર દાસ
Next Article ચલો ખીંચે બાલ કી ખાલ !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?