By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    23 hours ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    2 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    3 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    4 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
    21 hours ago
    TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
    21 hours ago
    ₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે
    21 hours ago
    મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક
    22 hours ago
    અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    23 hours ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    2 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    3 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    3 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: “ઇન્દિરા સરકારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી હતી” નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર પ્રહાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > “ઇન્દિરા સરકારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી હતી” નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર પ્રહાર
રાષ્ટ્રીય

“ઇન્દિરા સરકારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી હતી” નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર પ્રહાર

Khaskhabar Editor
Last updated: 2025/05/24 at 3:15 PM
Khaskhabar Editor 11 months ago
Share
5 Min Read
SHARE

નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર ગંભીર આરોપ 

તાજેતરમાં, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ જયશંકર પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી ઠેકાણાઓ પરના હુમલાઓ વિશે પાકિસ્તાનને પહેલાથી જ ચેતવણી આપી દીધી છે. હવે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલના આ આરોપો પર જોરદાર નિશાન સાધ્યું છે.

- Advertisement -

નિશિકાંત દુબેએ કોંગ્રસ પર આરોપ લગાવતા કહ્યું કે 1968માં જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી દેવામાં આવી હતી. તેમણે તે સમયના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને નિશાન બનાવ્યા. તેમણે દાવો માંડ્યો કે 1965 માં ભારત પાકિસ્તાન સામે યુદ્ધ તો જીત્યું પણ ઇન્દિરા સરકારે 1968 માં કચ્છ રણનો 828 ચોરસ કિલોમીટર પાકિસ્તાનને આપ્યો હતો. આ વાત પુરવાર કરવા તેમણે X પોસ્ટ પર દસ્તાવેજની નકલ પણ શેર કરી જેમાં તે ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ સાથે ડૂબેએ ઇન્દિરા ગાંધીને ‘આયર્ન લેડી’ કહી કટાક્ષ કર્યો અને જણાવ્યું કે ભારતનો વિરોધ હોવા છતાં કચ્છ રણપ્રદેશનો ભાગ પાકિસ્તાનને સોંપવામાં આવ્યો. તેમણે X પર લખ્યું,”ખૂબ જ પીડાદાયક છે કે 1965નું યુદ્ધ જીત્યા પછી કોંગ્રેસ પાર્ટીએ 1968 માં ગુજરાતનાં કચ્છના રણનો 828 ચોરસ કિલોમીટરનો ભાગ પાકિસ્તાનને આપી દીધો. અમે ભારત-પાકિસ્તાન મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર પર લાવ્યા, યુગોસ્લાવિયાના વકીલ અલી બાબરને મધ્યસ્થી તરીકે નિયુક્ત કર્યા. આખી સંસદે તેનો વિરોધ કર્યો, પરંતુ ઇન્દિરા દનધિ આયર્ન લેડી હતી, તેમણે ડરથી આપણાં ભાગની હરાજી કરી. આ આયર્ન લેડીનું સત્ય છે. કોંગ્રેસનો હાથ હમેશા પાકિસ્તાન સાથે રહે છે.”

નિશિકાંત દુબેએ ૧૯૯૧માં કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલા એક કરારની યાદ અપાવી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ હુમલા અથવા સૈનિકોની હિલચાલ વિશે માહિતી એકબીજા સાથે શેર કરવી જરૂરી છે. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા, નિશિકાંત દુબેએ x પર પોસ્ટ કરી અને લખ્યું, “રાહુલ ગાંધી, આ તમારી સરકારના સમય દરમિયાન થયેલો કરાર છે. 1991 માં, તમારી પાર્ટી સમર્થિત સરકારે એક કરાર કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન કોઈપણ હુમલા અથવા સૈન્ય હિલચાલ વિશે માહિતી એકબીજા સાથે શેર કરશે. શું આ કરાર રાજદ્રોહ છે?”

નિશિકાંત દુબે દ્વારા પોસ્ટ

- Advertisement -

તેમણે લખ્યું, “કોંગ્રેસ પાકિસ્તાની વોટ બેંક સાથે હાથ મિલાવે છે, શું તમને વિદેશ મંત્રી એસ જયશંકર પર વાંધાજનક ટિપ્પણીઓ કરવી શોભે છે? પ્રશ્ન અમારી સરકાર કે તમારી (કોંગ્રેસ) સરકારનો નથી, પ્રશ્ન એ છે કે આપણે 1947 થી પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર માનીએ છીએ.” પોતાની પોસ્ટમાં, ભાજપના સાંસદે લખ્યું, “78 વર્ષથી આપણે કાશ્મીરના મુદ્દા પર તેમની સાથે લડી રહ્યા છીએ. પાકિસ્તાને કાશ્મીરના આપણાં ભાગને પોતાના નિયંત્રણમાં રાખ્યો છે. તેમ છતાં, તમે છૂટછાટો આપતા રહ્યા, પછી ભલે તે 1950નો નહરુ લિયાકત કરાર હોય, 1960નો સિંધુ જળ કરાર હોય કે 1975નો શિમલા કરાર હોય.”

નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે અમે સંસદમાં પણ સંરક્ષણ વ્યૂહરચના પર ચર્ચા કરતા નથી. તેમણે કોંગ્રેસને ૧૯૯૧ અને ૧૯૯૪ના કરારોની યાદ અપાવી અને તેમના પર નિશાન સાધ્યું.
તેમણે કહ્યું, “૧૯૯૧માં જ્યારે તમે (કોંગ્રેસ) ચંદ્રશેખરની આગેવાની હેઠળની સરકારને ટેકો આપી રહ્યા હતા અને ૧૯૯૪માં જ્યારે પીવી નરસિંહ રાવ સત્તામાં હતા, ત્યારે તેનો અમલ કરવામાં આવ્યો હતો અને તમે લખ્યું હતું કે સેના, નૌકાદળ ક્યાં તૈનાત કરવામાં આવશે અને વાયુસેના કેવી રીતે કાર્ય કરશે.” ભાજપના સાંસદે કહ્યું, શું આ રાજદ્રોહ નથી? શું કોંગ્રેસે વોટ બેંકની રાજનીતિ માટે દગો નથી કર્યો? મને લાગે છે કે ભારત સરકારે તેમની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવો જોઈએ. દેશની બહારના તત્વો સામે લડાઈ ચાલુ છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે દેશની અંદરના તત્વો સામે પણ કાર્યવાહી કરવામાં આવે.

કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો

નિશિકાંત દુબેના આરોપો પર કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે નિશિકાંત દુબે વારંવાર પોતાની મૂર્ખતા દર્શાવે છે. તેમણે કહ્યું, “ભૂતપૂર્વ પીએમ રાજીવ ગાંધીએ 6 માર્ચ, 1991 ના રોજ ચંદ્રશેખર સરકાર પાસેથી ટેકો પાછો ખેંચી લીધો હતો અને આ કરાર કદાચ એપ્રિલ 1991 માં થયો હતો.” સુપ્રિયા શ્રીનાતે કહ્યું, “આ કરાર શાંતિકાળ માટે છે અને તે સુનિશ્ચિત કરવા વિશે છે કે શાંતિકાળમાં બંને દેશોની સેનાઓ વચ્ચે કોઈ ગેરસમજ ન થાય. તો સૌ પ્રથમ ભાજપ અને નિશિકાંત દુબે સ્વીકારી રહ્યા છે કે વિદેશ મંત્રી જયશંકરે માહિતી આપી હતી અને રાહુલ ગાંધી જે કહી રહ્યા હતા તે સાચું હતું.”

You Might Also Like

સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો

TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ

₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે

મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક

અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે

TAGGED: Nishikant Dubey
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Next Article BCCIએ આગામી ટેસ્ટ શ્રેણી ટીમની જાહેરાત કરી: શુભમન ગિલ આ 18 ખેલાડીઓની કમાન સંભાળશે..

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો
મોરબી-હળવદ રોડ પર AAPના બે નેતા દારૂ સાથે ઝડપાયા: કારમાંથી દારૂની બોટલો મળી
માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી
અમદાવાદમાં ઘૂંટણ બદલવાના ઓપરેશન બાદ ગુણવંતભાઈ ડેલાવાળાની મુલાકાતે વજુભાઈ વાળા
આજના ‘આયારામ-ગયારામ’ સામે સ્વ.ચીમનકાકાના આદર્શોની યાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?