By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નોન-વેજ મિલ્ક શું છે
    1 day ago
    મે મહિનામાં ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ દરમિયાન ‘પાંચ જેટ તોડી પાડવામાં આવ્યા: ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
    2 days ago
    મ્યાનમાર, તિબેટ અને અફઘાનિસ્તાનમાં અનેક ભૂકંપના આંચકા અનુભવાયા
    2 days ago
    પાકિસ્તાની પંજાબમાં પૂરથી 24 કલાકમાં 63નાં મોત: 290 ઘાયલ
    2 days ago
    અમેરિકાએ પાકિસ્તાન સમર્થિત TRFને આતંકી સંગઠન જાહેર કર્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આમ આદમી પાર્ટીના I.N.D.I.A અને રામ-રામ
    1 day ago
    ટાટા ગ્રુપે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે 500 કરોડનું ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી
    2 days ago
    વ્યાપમ કૌભાંડમાં તેમનું નામ કેવી રીતે આવ્યું તેની સીબીઆઈ તપાસની ઉમા ભારતીએ માંગ કરી
    2 days ago
    તિરુપતિ મંદિર બોર્ડે ચાર બિન-હિન્દુ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, આ મોટું કારણ સામે આવ્યું
    2 days ago
    ભારતમાં પહેલીવાર ડિજિટલ ધરપકડનો ગુનો: બંગાળની કોર્ટે 9 લોકોને આજીવન કેદની સજા ફટકારી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    3 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    3 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    4 days ago
    IND vs ENG 2025: ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો
    5 days ago
    સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ 7 વર્ષના લગ્નજીવન બાદ અલગ થયા
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    2 days ago
    સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દીકરીને જન્મ આપ્યો
    4 days ago
    અરિજિત સિંહ દિગ્દર્શક બન્યા, સમગ્ર ભારતમાં જંગલ એડવેન્ચર ફિલ્મનું દિગ્દર્શન કરશે
    5 days ago
    કર્ણાટકમાં મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો માટે 200 રૂપિયાની ટિકિટ મર્યાદા ફરીથી સ્થાપિત
    5 days ago
    સાન રેચલ ગાંધીનું મૃત્યુ: લોકપ્રિય મોડેલ અને પ્રભાવશાળી વ્યક્તિનું પુડુચેરીમાં 26 વર્ષની ઉંમરે આત્મહત્યા
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    2 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    1 week ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    1 day ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    1 week ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: “ઇન્દિરા સરકારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી હતી” નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર પ્રહાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > “ઇન્દિરા સરકારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી હતી” નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર પ્રહાર
રાષ્ટ્રીય

“ઇન્દિરા સરકારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી હતી” નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર પ્રહાર

Khaskhabar Editor
Last updated: 2025/05/24 at 3:15 PM
Khaskhabar Editor 2 months ago
Share
5 Min Read
SHARE

નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર ગંભીર આરોપ 

તાજેતરમાં, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ જયશંકર પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી ઠેકાણાઓ પરના હુમલાઓ વિશે પાકિસ્તાનને પહેલાથી જ ચેતવણી આપી દીધી છે. હવે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલના આ આરોપો પર જોરદાર નિશાન સાધ્યું છે.

- Advertisement -

નિશિકાંત દુબેએ કોંગ્રસ પર આરોપ લગાવતા કહ્યું કે 1968માં જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી દેવામાં આવી હતી. તેમણે તે સમયના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને નિશાન બનાવ્યા. તેમણે દાવો માંડ્યો કે 1965 માં ભારત પાકિસ્તાન સામે યુદ્ધ તો જીત્યું પણ ઇન્દિરા સરકારે 1968 માં કચ્છ રણનો 828 ચોરસ કિલોમીટર પાકિસ્તાનને આપ્યો હતો. આ વાત પુરવાર કરવા તેમણે X પોસ્ટ પર દસ્તાવેજની નકલ પણ શેર કરી જેમાં તે ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ સાથે ડૂબેએ ઇન્દિરા ગાંધીને ‘આયર્ન લેડી’ કહી કટાક્ષ કર્યો અને જણાવ્યું કે ભારતનો વિરોધ હોવા છતાં કચ્છ રણપ્રદેશનો ભાગ પાકિસ્તાનને સોંપવામાં આવ્યો. તેમણે X પર લખ્યું,”ખૂબ જ પીડાદાયક છે કે 1965નું યુદ્ધ જીત્યા પછી કોંગ્રેસ પાર્ટીએ 1968 માં ગુજરાતનાં કચ્છના રણનો 828 ચોરસ કિલોમીટરનો ભાગ પાકિસ્તાનને આપી દીધો. અમે ભારત-પાકિસ્તાન મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર પર લાવ્યા, યુગોસ્લાવિયાના વકીલ અલી બાબરને મધ્યસ્થી તરીકે નિયુક્ત કર્યા. આખી સંસદે તેનો વિરોધ કર્યો, પરંતુ ઇન્દિરા દનધિ આયર્ન લેડી હતી, તેમણે ડરથી આપણાં ભાગની હરાજી કરી. આ આયર્ન લેડીનું સત્ય છે. કોંગ્રેસનો હાથ હમેશા પાકિસ્તાન સાથે રહે છે.”

નિશિકાંત દુબેએ ૧૯૯૧માં કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલા એક કરારની યાદ અપાવી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ હુમલા અથવા સૈનિકોની હિલચાલ વિશે માહિતી એકબીજા સાથે શેર કરવી જરૂરી છે. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા, નિશિકાંત દુબેએ x પર પોસ્ટ કરી અને લખ્યું, “રાહુલ ગાંધી, આ તમારી સરકારના સમય દરમિયાન થયેલો કરાર છે. 1991 માં, તમારી પાર્ટી સમર્થિત સરકારે એક કરાર કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન કોઈપણ હુમલા અથવા સૈન્ય હિલચાલ વિશે માહિતી એકબીજા સાથે શેર કરશે. શું આ કરાર રાજદ્રોહ છે?”

નિશિકાંત દુબે દ્વારા પોસ્ટ

- Advertisement -

તેમણે લખ્યું, “કોંગ્રેસ પાકિસ્તાની વોટ બેંક સાથે હાથ મિલાવે છે, શું તમને વિદેશ મંત્રી એસ જયશંકર પર વાંધાજનક ટિપ્પણીઓ કરવી શોભે છે? પ્રશ્ન અમારી સરકાર કે તમારી (કોંગ્રેસ) સરકારનો નથી, પ્રશ્ન એ છે કે આપણે 1947 થી પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર માનીએ છીએ.” પોતાની પોસ્ટમાં, ભાજપના સાંસદે લખ્યું, “78 વર્ષથી આપણે કાશ્મીરના મુદ્દા પર તેમની સાથે લડી રહ્યા છીએ. પાકિસ્તાને કાશ્મીરના આપણાં ભાગને પોતાના નિયંત્રણમાં રાખ્યો છે. તેમ છતાં, તમે છૂટછાટો આપતા રહ્યા, પછી ભલે તે 1950નો નહરુ લિયાકત કરાર હોય, 1960નો સિંધુ જળ કરાર હોય કે 1975નો શિમલા કરાર હોય.”

નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે અમે સંસદમાં પણ સંરક્ષણ વ્યૂહરચના પર ચર્ચા કરતા નથી. તેમણે કોંગ્રેસને ૧૯૯૧ અને ૧૯૯૪ના કરારોની યાદ અપાવી અને તેમના પર નિશાન સાધ્યું.
તેમણે કહ્યું, “૧૯૯૧માં જ્યારે તમે (કોંગ્રેસ) ચંદ્રશેખરની આગેવાની હેઠળની સરકારને ટેકો આપી રહ્યા હતા અને ૧૯૯૪માં જ્યારે પીવી નરસિંહ રાવ સત્તામાં હતા, ત્યારે તેનો અમલ કરવામાં આવ્યો હતો અને તમે લખ્યું હતું કે સેના, નૌકાદળ ક્યાં તૈનાત કરવામાં આવશે અને વાયુસેના કેવી રીતે કાર્ય કરશે.” ભાજપના સાંસદે કહ્યું, શું આ રાજદ્રોહ નથી? શું કોંગ્રેસે વોટ બેંકની રાજનીતિ માટે દગો નથી કર્યો? મને લાગે છે કે ભારત સરકારે તેમની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવો જોઈએ. દેશની બહારના તત્વો સામે લડાઈ ચાલુ છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે દેશની અંદરના તત્વો સામે પણ કાર્યવાહી કરવામાં આવે.

કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો

નિશિકાંત દુબેના આરોપો પર કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે નિશિકાંત દુબે વારંવાર પોતાની મૂર્ખતા દર્શાવે છે. તેમણે કહ્યું, “ભૂતપૂર્વ પીએમ રાજીવ ગાંધીએ 6 માર્ચ, 1991 ના રોજ ચંદ્રશેખર સરકાર પાસેથી ટેકો પાછો ખેંચી લીધો હતો અને આ કરાર કદાચ એપ્રિલ 1991 માં થયો હતો.” સુપ્રિયા શ્રીનાતે કહ્યું, “આ કરાર શાંતિકાળ માટે છે અને તે સુનિશ્ચિત કરવા વિશે છે કે શાંતિકાળમાં બંને દેશોની સેનાઓ વચ્ચે કોઈ ગેરસમજ ન થાય. તો સૌ પ્રથમ ભાજપ અને નિશિકાંત દુબે સ્વીકારી રહ્યા છે કે વિદેશ મંત્રી જયશંકરે માહિતી આપી હતી અને રાહુલ ગાંધી જે કહી રહ્યા હતા તે સાચું હતું.”

You Might Also Like

આમ આદમી પાર્ટીના I.N.D.I.A અને રામ-રામ

ટાટા ગ્રુપે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે 500 કરોડનું ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી

વ્યાપમ કૌભાંડમાં તેમનું નામ કેવી રીતે આવ્યું તેની સીબીઆઈ તપાસની ઉમા ભારતીએ માંગ કરી

તિરુપતિ મંદિર બોર્ડે ચાર બિન-હિન્દુ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, આ મોટું કારણ સામે આવ્યું

ભારતમાં પહેલીવાર ડિજિટલ ધરપકડનો ગુનો: બંગાળની કોર્ટે 9 લોકોને આજીવન કેદની સજા ફટકારી

TAGGED: Nishikant Dubey
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Next Article BCCIએ આગામી ટેસ્ટ શ્રેણી ટીમની જાહેરાત કરી: શુભમન ગિલ આ 18 ખેલાડીઓની કમાન સંભાળશે..

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

અમરેલી: ઓનલાઇન ગેમિંગ ફ્રોડનો ભોગ બનેલી યુવતીનો આપઘાત, રૂ. 28 લાખનું દેવું કારણભૂત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જામનગરના વ્યાજખોરોએ 20% વ્યાજ વસૂલતાં યુવક હિજરત કરી રાજકોટ આવી ગયો
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સરકારની તત્કાલીન ચીફ ઑફિસર વિરૂદ્ધ કાર્યવાહી
વાંકાનેરના જાલીડા ગામની સીમમાંથી 14.97 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબીની છ જેટલી ક્લસ્ટર કચેરી સહિત પમ્પિંગ સ્ટેશનમાં પણ હવે ઇમરજન્સી વખતે સાયરન વાગશે
મોરબી શહેર જિલ્લામાં પોલીસ દ્વારા મેગા પ્રોહીબિશન કોમ્બિંગ હાથ ધરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આમ આદમી પાર્ટીના I.N.D.I.A અને રામ-રામ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમદાવાદખાસ-ખબરરાષ્ટ્રીય

ટાટા ગ્રુપે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે 500 કરોડનું ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

વ્યાપમ કૌભાંડમાં તેમનું નામ કેવી રીતે આવ્યું તેની સીબીઆઈ તપાસની ઉમા ભારતીએ માંગ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?