By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બિલ્ડિંગ ધરાશાયી, જીવ બચાવવા સબવે સ્ટેશનમાં છુપાયા લોકો…: યુક્રેન પર રશિયાના હુમલામાં 9ના મોત
    43 minutes ago
    અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ! શાંતિ વાટાઘાટો નિષ્ફળ, આ 3 કારણો જવાબદાર
    1 day ago
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    3 days ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    4 days ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનેક પરિવારોને મળશે રાહત
    26 minutes ago
    ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો
    22 hours ago
    દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો
    22 hours ago
    UPમાં વિદ્યાર્થી સૂર્યા ચૌહાણની હત્યાનો આરોપી અસદ એન્કાઉન્ટરમાં ઠાર
    23 hours ago
    પેટ્રોલ-ડિઝલ બાદ હવે કોમર્શિયલ બાટલો મોંઘો
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    1 hour ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    23 hours ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    3 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    3 days ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    39 minutes ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    6 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવેથી મહારાષ્ટ્રના નંદુરબારથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ક્રુઝ સેવા શરૂ થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > હવેથી મહારાષ્ટ્રના નંદુરબારથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ક્રુઝ સેવા શરૂ થશે
ગુજરાતરાષ્ટ્રીય

હવેથી મહારાષ્ટ્રના નંદુરબારથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ક્રુઝ સેવા શરૂ થશે

Khaskhabar Editor
Last updated: 2024/08/09 at 1:40 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

મહારાષ્ટ્ર સરકારે નવી પ્રવાસન નીતિમાં પ્રોજેકટ તૈયાર કર્યો: રાજયભરમાં રિવરક્રુઝ તથા હાઉસબોટ પ્રવાસન પર ફોકસ

પ્રવાસનને વેગ આપવા માટે મહારાષ્ટ્ર સરકારે કમર કસી છે. હવે રાજયના નંદુરબારથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ક્રુઝ સેવા શરૂ કરવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.

- Advertisement -

મહારાષ્ટ્ર સરકારે નવી પ્રવાસન નીતિ બનાવી છે. પ્રવાસન તથા હોસ્પીટાલીટી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ચાલુ વર્ષે 1666 કરોડની રાહત આપવામાં આવી છે. આવતા 10 વર્ષ સુધી રાહતો ચાલુ રહેશે. 1 લાખ કરોડનુ રોકાણ મેળવવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે.

આ દરમ્યાન 18 લાખ રોજગારીનુ સર્જન થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. નવી પ્રવાસન નીતિમાં ‘રિવર ક્રુઝ’ને કેન્દ્રમાં રાખવામાં આવ્યુ છે. નંદુરબારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ક્રુઝ પ્રોજેકટ શરૂ કરાશે. આ ઉપરાંત વશિષ્ઠી, ગોદાવરી સહિતની રાજયની અન્ય નદીઓમાં ક્રુઝ પ્રવાસન વિકસાવવામાં આવશે.

રાજયમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણ વધારવા માટે ઢગલાબંધ છુટછાટો આપવામાં આવી છે જે મુજબ મૂડીરોકાણના 15-20 ટકા અથવા 15થી20 કરોડ બેમાંથી જે ઓછુ હોય તેમાં 50થી100 ટકાની એસજીએસટી રાહતો મળશે. ઈલેકટ્રીસીટી-સ્ટેમ્પ ડયુટીમાં પણ રાહત મળશે તેમજ લોન પર 5 ટકા વ્યાજરાહત અપાશે. રાજયના હોટલ તથા પ્રવાસન ઉદ્યોગો નવી નીતિને વધારી છે અને દેશમાં મહારાષ્ટ્રને પ્રવાસન આકર્ષણમાં નંબરવન બનાવવાની દિશામાં હોવાનો અભિપ્રાય દર્શાવ્યો છે. પ્રોજેકટ મંજુરી સરળ કરવા ઉપરાંત બાંધકામ એફએસઆઈમાં છુટછાટ સહિતની જોગવાઈ કરવામાં આવી છે.

- Advertisement -

ભારતમાં પ્રવાસન ક્ષેત્રે મહારાષ્ટ્રનુ સ્થાન પાંચમુ છે. વર્ષે 15.50 કરોડ પ્રવાસીઓ આવે છે તે સંખ્યા 31 કરોડે પહોંચવાનો ટારગેટ આપવામાં આવ્યો છે. રાજયનો આર્થિક વિકાસ 1 ટ્રીલીયન ડોલરે પહોંચવાના લક્ષ્યાંકમાં પ્રવાસન ક્ષેત્રનો રોલ પણ ઘણો મોટો રહેવાનો સુર દર્શાવવામાં આવ્યો છે. સ્થાનિક લોકોને રોજગારી મળે તેવા આશયથી રાજયમાં 50 ટુરીસ્ટ સ્પોટ વિકસાવવાનુ પણ કહેવાયુ છે તે માટે સાંસ્કૃતિક તથા હેરિટેજ, આધ્યાત્મિક, એડવેન્ચર, ઈકો, વેલનેસ, બીચ જેવી અલગ અલગ થીમ નકકી કરવામાં આવી છે તેમાં રીવર ટુરીઝમને કેન્દ્રમાં રાખવામાં આવ્યુ છે.

નર્મદા, ગોદાવરી, વશિષ્ઠી, સાવિત્રી, ક્રિષ્ના, તાપી જેવી નદીઓ છે જેમાં ક્રુઝ ટુરિઝમ વિકસાવવાનો ઈરાદો છે. વાઈલ્ડ લાઈફ પ્રવાસનમાં પણ તેનો ઉપયોગ કરાશે. પ્રવાસન નીતિના અસરકારક અમલ માટે ખાસ ટાસ્કફોર્સ બનાવવાનું નકકી કરવામાં આવ્યુ છે. જે સાહસિકોને માર્ગદર્શનથી માંડીને વિવિધ સેવા પુરી પાડશે. નર્મદા નદી આધારિત ક્રુઝ પ્રોજેકટ હેઠળ નંદુરબાર ખાતેના સરદાર સરોવર ડેમના ભાગથી મધ્યપ્રદેશને સાંકળીને ગુજરાત સુધીની રીવર ક્રુઝ શરૂ થશે. કોંકણ, નાસિક, પુના તથા નાગપુરના ડેમ સહિતના જળાશયોમાં ક્રુઝ-હાઉસબોટ સાથે પ્રવાસન આકર્ષણ સર્જવામાં આવશે કે ટુરીઝમ જેટી વિકસાવવામાં આવશે.

You Might Also Like

દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનેક પરિવારોને મળશે રાહત

અમદાવાદમાં કાયદો-વ્યવસ્થા વેન્ટિલેટર પર! મેઘાણીનગરમાં ધોળા દિવસે યુવકની ઘાતકી હત્યા

120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા, અમદાવાદમાં મોટી કાર્યવાહી

મકાન-દાગીના વેચાવ્યા છતાં રાતાવીરડાના યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, 3 સામે ગુનો

વસ્તડી ભવાનીધામ સમગ્ર ગુજરાતના કારડીયા રાજપૂત સમાજ માટે એકતાનું પ્રતિક

TAGGED: cruise service, maharashtra, Nandurbar, Statue of Unity
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાવનગરનો હિરાઉદ્યોગ મંદીનાં કારણે પડી ભાંગ્યો અનેક કારખાનાને તાળા લાગ્યા
Next Article પાકિસ્તાનનો એક ગોલ્ડ મેડલ ભારતે જીતેલા અત્યાર સુધીના 5 મેડલ પર ભારે પડ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનેક પરિવારોને મળશે રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
AI કંપનીઓનું જોર : તાઇવાન બાદ દક્ષિણ કોરીયાનું શેરબજાર ભારતથી આગળ
`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
બિલ્ડિંગ ધરાશાયી, જીવ બચાવવા સબવે સ્ટેશનમાં છુપાયા લોકો…: યુક્રેન પર રશિયાના હુમલામાં 9ના મોત
અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંતા ગ્રુપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ
અમદાવાદમાં કાયદો-વ્યવસ્થા વેન્ટિલેટર પર! મેઘાણીનગરમાં ધોળા દિવસે યુવકની ઘાતકી હત્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનેક પરિવારોને મળશે રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
ગુજરાત

અમદાવાદમાં કાયદો-વ્યવસ્થા વેન્ટિલેટર પર! મેઘાણીનગરમાં ધોળા દિવસે યુવકની ઘાતકી હત્યા

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
ગુજરાત

120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા, અમદાવાદમાં મોટી કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?