ગીર સોમનાથના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ અભિયાન ચાલુ છે ત્યારે આ સફાઈ અભિયાનના ઉપક્રમે સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન અંતર્ગત તાલાલા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી સંભાળતા સેનિટેશન કર્મચારીઓમાં સૌથી ઉત્તમ કામગીરી કરતા કર્મચારીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગીર સોમનાથમાં દર રવિવારે વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાશે તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ આ અભિયાન વેગવંતુ બનાવવા માટે લોક ભાગીદારી દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે.
તાલાલામાં સ્વચ્છતા અંતર્ગત ઉત્તમ સેનિટેશન કર્મચારીઓનું કરાયું સન્માન
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/10/તાલાલામાં-સ્વચ્છતા-અંતર્ગત-ઉત્તમ-સેનિટેશન-કર્મચારીઓનું-કરાયું-સન્માન-860x601.jpg)
Follow US
Find US on Social Medias