By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    6 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    6 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
    9 hours ago
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    3 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    3 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    3 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુરુપૂર્ણિમા નિમિતે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા “કોરોના કેર ટેકર” વર્ચ્યુઅલ તાલીમ શિબિર સમારોહ યોજાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુરુપૂર્ણિમા નિમિતે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા “કોરોના કેર ટેકર” વર્ચ્યુઅલ તાલીમ શિબિર સમારોહ યોજાયો
EDUCATIONરાજકોટ

ગુરુપૂર્ણિમા નિમિતે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા “કોરોના કેર ટેકર” વર્ચ્યુઅલ તાલીમ શિબિર સમારોહ યોજાયો

Khaskhabar Editor
Last updated: 2021/07/23 at 2:47 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિતે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સૌ. યુનિ મનોવિજ્ઞાન ભવન, ગિરિરાજ હોસ્પિટલ અને ખ્યાતનામ ડો. કમલ પરીખના સહયોગથી પ્રથમવાર “કોરોના કેર ટેકર” વર્ચ્યુઅલ તાલીમ શિબિરનો ઉદ્દઘાટન સમારોહ આજ રોજ યોજાયો હતો.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, મનોવિજ્ઞાન ભવન, ગિરિરાજ હોસ્પિટલ અને ખ્યાતનામ ડો. કમલ પરીખ દ્વારા દેશમાં પ્રથમ વાર યોજાતી ’કોરોના કેર ટેકર’ ઓનલાઇન તાલીમ શિબિરનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા : ગુરુપૂર્ણિમા નિમિતે મહેમાનો અને શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો

- Advertisement -

આગામી ૩૦ જુલાઈથી ત્રણ મહિના માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન, ગિરિરાજ હોસ્પિટલ અને ખ્યાતનામ ડો. કમલ પરીખના સહયોગથી કોરોના કેર ટેકર વર્ચ્યુઅલ તાલીમ શિબિરનું આયોજન થવા જઈ રહ્યુ છે. આ તાલીમ શિબિરનું ઉદ્દઘાટન રાજયના શિક્ષણમંત્રી માન. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું. સમગ્ર ઉદ્દઘાટન કાર્યક્રમ ગુરુપૂર્ણિમા નિમિતે રાજકોટના હનુમાન મઢી પાસે આવેલ, ન્યુ એરા સ્કૂલ ખાતે, શાળા સંચાલકો, શિક્ષણવિદો અને મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

કાર્યક્રમની શરુઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચનમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા એ જણાવ્યું હતુ કે દેશમાં કદાચ પ્રથમ જ વાર યોજાતી આ પ્રકારની શિબિરનો હેતુ સમાજને પ્રવર્તમાન પરિસ્થિતિમાં માનસિક, સામાજીક અને શારીરિક મજબુત બનાવવાનો છે. કોઈપણ વિપરિત પરિસ્થિતિમાં એક વોરિયર્સ તરીકે કેવી રીતે ટકી રહેવું તે માટે મનોસમાજિક, શૈક્ષણિક અને શારીરિક એવા મહત્વના ત્રણ પાસાઓ ઉપર નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમ શિબિર ૩૦ જુલાઈથી ૩૦ ઓકટોબર દરમિયાન દર શુક્રવાર અને શનિવારના રોજ વર્ચ્યુઅલી યોજાશે. વ્યસ્ત સમય હોવા છતાં શિક્ષણમંત્રી સાહેબ જોડાયા એ અમારા માટે આશીર્વાદ છે તેમ જાણવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. શિક્ષણમંત્રીશ્રીએ તેમના વર્ચ્યુઅલ ઉદ્દબોધનમાં રાજકોટમાં થતા આ નવતર પ્રયોગ જેમા શાળા, યુનિવર્સિટી સાથે હોસ્પિટલના ડોક્ટર જોડાઈ જે કાર્ય કરી રહ્યા છે તેના વખાણ કરી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રયોગમાં શાળા અને યુનિવર્સિટી સીધા એકબીજા સાથે જોડાયા તે બાબતને ભૂપેન્દ્રસિંહજીએ આવકાર્ય પગલું ગણાવ્યું હતું.

જાણીતા તબીબ ડો.કમલ પરીખ કે જેઓ હાલમાં લાઈફ કોચ તરીકે હાલ અમેરિકા ખાતે કાર્યરત છે, તેમણે તેમના વર્ચ્યુઅલ પ્રવચનમાં જણાવ્યું કે આવા કાર્યક્રમ અમેરિકામાં થાય છે પરંતુ રાજકોટમાં પ્રથમ વખત થવા જઈ રહ્યું છે તે ગર્વની બાબત છે. તેમણે જણાવ્યું કે તેઓ મનોવિજ્ઞાન ભવન અને સ્વનિર્ભર શાળાના કાર્ય થી ખૂબ આનંદિત થયા છે અને જ્યાં પણ માર્ગદર્શનની જરૂર પડે ત્યાં તેઓ હંમેશા તૈયાર છે. મનોવિજ્ઞાન ભવનના વડા ડો.યોગેશ જોગસણએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું કે મનોવિજ્ઞાન ભવન અને સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ નો કઈક અલગ જ નાતો છે, જેથી આ પ્રકારના નવતર કાર્યક્રમો સાથે મળીને સમાજના ઉત્કર્ષ માટે કરી શકીએ છીએ. ગિરિરાજ હોસ્પિટલના ડો. મયંક ઠક્કરએ કોરોનાની શારીરિક માનસિક અસર નિવારવા આ તાલીમ ખૂબ યોગ્ય રહેશે અને જેથી સમાજને મજુબત નાગરિક મળી રહેશે તેવી આશા વ્યકત કરી હતી.

- Advertisement -

કાર્યક્રમના મુખ્ય મહેમાન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણીએ જણાવ્યું કે આ કાર્યક્રમ દ્વારા જે તાલીમ આપવા જઈ રહ્યા છીએ તે ખરેખર લોકોને સામાજિક, માનસિક, શારીરિક, અને શૈક્ષણિક રીતે ખૂબ જ ઉપયોગી બનશે. અહીં ત્રણ શબ્દોનો ઉપયોગ કરવો ગમશે, સાધન – સાધ્ય – સાધક. એટલેકે અહીં શિક્ષક, મનોવૈજ્ઞાનિક, અને મેડિકલ લેવલ જયારે એકત્રિત થયું છે ત્યારે એમાં કશી જ ખામી નહિ રહે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજય દેશાણીએ જણાવ્યું હતુ કે આ મહામારીના કપરા સમયમાં પણ મનોવિજ્ઞાન ભવને વિવિધ સર્વે કરી, લોકોને માનસિક સધિયારો આપી, ગ્રામ્ય લેવલે વેક્સિન સંદર્ભે લોકોમા રહેલી અંધશ્રદ્ધાને દુર કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. અંતમાં સંચાલક મંડળના મહામંત્રી પરીમલભાઇ પરડવા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ શિબિરમાં શિક્ષકો, કોલેજના વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને વ્યવસાયિકો જોડાઇ શકે છે. આ તાલીમ શિબિર તદ્દન નિ:શુલ્ક છે, પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું આનિવાર્ય છે. જે માટે આપેલ ગુગલ ફોર્મની લીંક https://forms.gle/ABpTJ2s288qxgY4t7 અથવા તો વધુ માહિતી માટે ડો.ધારા આર.દોશી, આસિસ્ટન્ટ પ્રોફેસર, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – ૯૫૭૪૨૭૯૧૦૧, મોનલભાઈ શુક્લ, કો ઓર્ડીનેટર, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ – ૯૯૨૫૦૧૧૩૦૫, અને વિપુલભાઇ ઘનવા, પ્રિન્સિપાલ, જય ઇન્ટરનેશનલ સ્કુલ – ૯૬૩૮૨૮૯૦૪૮ ઉપર સંપર્ક કરવા અયોજકો દ્વારા જણાવવામાં આવે છે.

આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ડો.પ્રફુલ્લ કામાણી, શિક્ષણાધિકારી કૈલા સાહેબ તેમજ શહેરના શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલ મહાનુભવો, શાળા સંચાલકો, તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની કોર કમીટિના સભ્યો જેમા મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ, એફ.આર.સી કમીટીના સભ્ય અજયભાઇ પટેલ, રાજકોટ મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનયર જયદિપભાઈ જલુ અને મેહુલભાઈ પરડવા સહીત કારોબારી સમિતીના તમામ સભ્યો દ્વારા હાજરી આપી આયોજનને સફળ બનાવ્યું હતુ.

You Might Also Like

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે

દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા

શ્રાવણના પ્રથમ સોમવારે સ્વંભૂ રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનો ઘોડાપૂર

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રવિવારે સાંજે ૫:૩૦ થી ૮ યોજાશે ઓનલાઈન ગુરુપૂર્ણિમા ઉત્સવ સભા
Next Article 183 પાણીપુરીની લારીમાં ચેકિંગ: 26 પાણીના નમૂના અને 30 કિલો વાસી બટેટાનો નાશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અમદાવાદના પાર્થ પટેલ અને ગ્રૂપે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર બાઇક અભિયાન પૂર્ણ કર્યું
રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!
ગુજરાતની 10 લાખથી વધુ દીકરીને દર મહિને મફત સેનેટરી નેપકીન
જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે
નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?