By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    8 hours ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    2 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    5 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    6 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
    5 hours ago
    બિહારમાં ‘સમ્રાટ’ સેના તૈયાર: નીતિશના પુત્ર સહિત 32 મંત્રી બન્યા
    5 hours ago
    બંગાળમાં હિંસા વકરી: સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારીને હત્યા
    6 hours ago
    ઉત્તરપ્રદેશ સહિત 9 રાજ્યમાં વરસાદ: બિહારમાં કરાં પડ્યા
    6 hours ago
    પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    7 hours ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    8 hours ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    1 day ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    1 day ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    1 day ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોંગ્રેસ-બસપા અને તેમની દલિત નીતિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > કોંગ્રેસ-બસપા અને તેમની દલિત નીતિ
AuthorHemadri Acharya Dave

કોંગ્રેસ-બસપા અને તેમની દલિત નીતિ

Khaskhabar Editor
Last updated: 2024/02/27 at 5:18 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

ઉત્તરપ્રદેશની વાત કરીએ તો રાજ્યમાં દલિત વોટબેંક 80ના દાયકા સુધી કોંગ્રેસ પાસે જ રહી, પરંતુ બસપાના ઉદ્દભવની સાથે જ દલિત વર્ગ કોંગ્રેસથી અલગ થઈ ગયા

આજનો સમય, પરસ્પર વિરોધી તો નહીં પણ વિભિન્ન પરંતુ સામાજિક- સાંસ્કૃતિક પરીપેક્ષમાં બે વિરોધી વિચારધારાઓ – બ્રાહ્મણવાદ અને બૌદ્ધવાદનાં વિજયનો યુગ છે. આ બન્ને વિચારધારાનું વર્ચસ્વ રાજકારણમાં સમાંતરે દેખાઈ રહ્યું છે. બ્રાહ્મણવાદ સત્તા દ્વારા જીતી રહ્યો છે, (અહીં બ્રાહ્મણવાદ શબ્દ હિન્દુત્વના સંદર્ભે) અને બૌદ્ધવાદ નવા સમુદાયના ભાતૃભાવ દ્વારા પોતાના તરફ વાળે છે. જેને વિદ્વાનો આજની નવી રાજનીતિના સાંસ્કૃતિક એન્ટીડોટ(મારણ) તરીકે જુએ છે જે નવી પેઢીમાં નવી વિચારધારાનું સિંચન કરશે.
ભારતના સામાજિક વાતાવરણની જેમ જ, ભારતીય રાજકારણ હંમેશા જ્ઞાતિ આધારિત સમીકરણોનું પ્રભુત્વ રહ્યું છે તેથી, જ્યાં સુધી મંડલ કમિશનનો રિપોર્ટ આવ્યો ન હતો, ત્યાં સુધી પક્ષોએ તેમનો એજન્ડા સામાજિક ન્યાયની વાત ઓછી થતી. પરંતુ બસપા એકમાત્ર એવી પાર્ટી હતી જે જાતિને સંગઠિત કરવાની મુદ્રા બનાવવામાં સફળ રહી હતી.
હાલમાં, ભારતમાં બે રાષ્ટ્રીય કક્ષાના દલિત રાજકીય પક્ષો છે – ઇજઙ અને કોંગ્રેસ. ઉપલી સપાટીએ તો બન્ને સમાન આદર્શોમાં માનનારા દેખાય છે. તેમ છતાં દરેકને બીજા પર શંકા છે. તેમની લડાઈ સમાન મુદ્દાઓ સામે છે, પણ પદ્ધતિઓમાં અલગ છે.
બંને પક્ષોમાં નેતૃત્વના હોદ્દા પર દલિતો છે, પરંતુ સત્તાના હોદ્દા પર દલિતોની વાત આવે ત્યારે પક્ષના માળખાના સંગઠનાત્મક વિભાગો નોંધપાત્ર રીતે અલગ પડે છે. બન્ને પક્ષમાં દલીતોની કહેવાતી અને વાસ્તવ સત્તા મામલે મોટો તફાવત છે. અલબત્ત, આનાથી ગૃહોમાં પ્રતિનિધિત્વની માત્રામાં ફેરફાર થતો નથી. અનામત બેઠકની ફોર્મ્યુલા સમગ્ર બોર્ડમાં લાગુ પડે છે. કાંશીરામ- બસપા જાતિ કેન્દ્રીત વિચારધારા સાથે જાતિવિરોધી રાજકારણ કેવી રીતે રમી શક્યા એ બાબતની બૌદ્ધિકો-વિદ્વાનોને હજુપણ નવાઈ લાગે છે.
કોંગ્રેસ કે જેણે એક સમયે અનેક દલિત નેતાઓને પ્રોત્સાહન આપ્યું હતું અને જે એક સમયે ભાજપ અને બસપાના ઉદભવ પહેલા સૌથી વધુ સંખ્યામાં દલિત વોટબેંક ધરાવતો હતો. (જગજીવનરામના સમયમાં કોંગ્રેસ માટે દલિત વોટ મેળવવા ડાબા હાથનો ખેલ હતો.) પણ હવે ચિત્ર બદલાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગેની નિમણુંક, ખડગે દલિત ચહેરો છે. બિહારમાં જાતિ આધારિત વસ્તીગણતરીના આંકડા સામે આવ્યા બાદ કોંગ્રેસે દલિત વોટ બેંક પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે. ઉત્તરપ્રદેશની વાત કરીએ તો રાજ્યમાં દલિત વોટબેંક 80ના દાયકા સુધી કોંગ્રેસ પાસે જ રહી. પરંતુ બસપાના ઉદભવની સાથે જ દલિત વર્ગ કોંગ્રેસથી અલગ થઈ ગયા. પરિણામે કોંગ્રેસ સત્તા પરથી દૂર થઈ ગઈ. તેની સાથે સંકળાયેલી અન્ય જ્ઞાતિઓ પણ વિખેરાઈ ગઈ. હવે પાર્ટી નવી રણનીતિ સાથે આગળ વધી રહી છે. પાર્ટીના રણનીતિકારોનું માનવું છે કે જો દલિત વોટબેંક કોંગ્રેસ ડાયસાથે તો રાજકીય મૂંઝવણને દૂર કરવામાં સરળતા રહેશે. આ જ કારણ છે કે તેઓ નવી રણનીતિ સાથે આ વોટ બેંક પર જીત મેળવવાની તૈયારી કરી તો કતી રહ્યા છે પણ તે ઘણી કાચી પડે છે. બસપાના સંસ્થાપક કાંશીરામની પુણ્યતિથિ પર રાજ્યભરમાં દલિત ગૌરવ સંવાદ કાર્યક્રમનું આયોજન, દલિત ગૌરવ સંવાદ દ્વારા દલિત વર્ગના લોકોને એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે કોંગ્રેસ તેમનું જૂનું ઘર છે.

- Advertisement -

બસપાએ અત્યાર સુધી ઇન્ડિયા ગઠબંધનથી અંતર જાળવી રાખ્યું છે કારણ કે તે અસ્થિર ગઠબંધનના નેતૃત્વમાં કામ કરવા તૈયાર નથી

કોંગ્રેસ હંમેશા તેમને રાજકીય હિસ્સેદારી આપવા તૈયાર રહી છે. જો કે, આ સમયે ન ચાર રાજ્યોની ચૂંટણી અને સક્ષમ આયોજનના અભાવે આ કાર્યક્રમને ધારી સફળતા નથી મળી.

ખડગે સિવાય, બાકીના લોકો હજુ પબ્લિક ફિગર નથી બની શક્યા પરંતુ તેઓ પડદા પાછળથી પક્ષની દિશા નક્કી કરી રહ્યા છે
બસપા કોંગ્રેસ, બંનેએ જીત માટે ચૂંટણીમાં દલિત ભાગીદારીનો આશરો લીધો છે. અલબત્ત આ નીતિ સાથે પણ, બન્ને માટે જોડાણ વિના જીતવું અશક્ય બની ગયું છે.
બસપાએ અત્યાર સુધી ઇન્ડિયા ગઠબંધનથી અંતર જાળવી રાખ્યું છે કારણ કે તે અસ્થિર ગઠબંધનના નેતૃત્વમાં કામ કરવા તૈયાર નથી. તદુપરાંત, માયાવતી પોતાની આગવી રીતે લડવામાં માનનાર, જમાનો જોયેલ નેતા છે જેની ઓળખ ગઠબંધનના અન્ય નેતાઓ કરતા જુદી છે. વળી ભ્રષ્ટાચારના આરોપોને કારણે કંઈક અંશે ડરેલા છે, એ જાણે છે કે ગઠબંધનમાં જોડાવવાનો રસ્તો ઊઉને અને અન્ય એજન્સીઓને સામેથી નોતરવા જેવો પુરવાર થશે.
બીજી બાજુ, અનેસદ્ભાગ્યે, તોળાઈ રહેલા વૈચારિક દુષ્કાળ છતાં, કોંગ્રેસને યોગ્ય જીવનરક્ષક મળ્યા છે. આ એવા પ્રતિભાશાળી દલિત નેતાઓ છે જેઓ હાલમાં નવી કોંગ્રેસનું સુકાન સંભાળી રહ્યા છે. રાહુલ ગાંધીનું માઈન્ડસેટ તાજેતરના વર્ષોમાં આવા કેટલાક દલિત વિચારધારા વાળા નેતાની સંગતમાં ઘડાતું નજર આવે છે.
અલબત્ત, ખડગે સિવાય, બાકીના લોકો હજુ પબ્લિક ફિગર નથી બની શક્યા પરંતુ તેઓ પડદા પાછળથી પક્ષની દિશા નક્કી કરી રહ્યા છે, તેને બૌદ્ધ નૈતિકતા સાથે આંબેડકરવાદી વલણ તરફ દોરી રહ્યા છે. રાહુલની રાજનીતિ બસપા છે અને તેમની વિચારસરણી બહુજનવાદ છે. તે બહુસંખ્યકો સાથે છે એવું દેખાડવાની સાથોસાથ દલિત પ્રત્યે તેની સંવેદનશીલતા દેખાડવાની કોશિશ રહી છે. રાજકીય વિજય તો રાહુલ માટે દૂરની વાત લાગે છે પણ નૈતિક વિજયના માર્ગે જરૂર છે એમ કહી શકાય, કારણ એમની પદયાત્રાને લોકોની માન્યતા એનો માપદંડ છે, પડઘો છે.
ખડગેની કાર્યપદ્ધતિ તેની શરૂઆતના વર્ષોની ઓળખનો પડઘો પાડે છે. જ્યારે સરકાર સામે બેફામ પડકાર ફેંકે છે. લઘુમતીના કોંગ્રેસની તુષ્ટિકરનની જૂની નીતિ આજના સમયે તેના માટે ઉપયોગી થઈ શકે એમ નથી. તેથી જ કોંગ્રેસ જાતિની વસ્તી ગણતરી અંગેના તેમના તાજેતરના પગલામાં, જઈ, જઝ અને ઘઇઈને પ્રતિનિધિત્વની માંગણી કરવા અને જાતિને તેમના મહત્વપૂર્ણ રાજકીય પ્લેટફોર્મ પર લાવવામાં કાંશીરામના પગલાંને અનુસર્યું છે.
અલબત્ત, 2024નો વિજયરથને કોઈ રોકી શકે એમ નથી એવું લગભગ લગભગ દરેક રાજનૈતિક વિશ્લેષણકાર માને છે છતાં વીરોધપક્ષોની આ નીતિઓને સમજવામાં જનતાને રસ પડે છે. કારણ, જનતાનો એક હિસ્સો વર્તમાન સરકારથી ઘણા મુદ્દે અસંતૃષ્ટ છે અને તેના વ્યાજબી કારણો પણ છે.
અને છેલ્લે એ કહેવું ઘટે કે,સિસ્ટમમાં ગુણાત્મક પરિવર્તન વિના, સામાજિક પરિવર્તનની કોઈ આશા નથી. સમાજના પરિવર્તનનું મૂલ્યાંકન કરવા માટેનું માપમાં તળિયે રહેલા લોકોનો વિચાર હોવો જોઇએ નેતૃત્વ અને પ્રતિનિધિત્વમાં પરિવર્તન દ્વારા આ શક્ય છે.

- Advertisement -

You Might Also Like

બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો

ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ

TAGGED: bsp, CONGRESS, Dalitpolicy
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વોર્ડ નં.11માં કુલ રૂ.7.31 કરોડના ખર્ચે જૂદા-જૂદા ત્રણ કામોનું ખાતમુહૂર્ત થયું
Next Article PM કિસાન સમ્માન નિધિનો 16મો હપ્તો જમા થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

દક્ષિણ કોરિયામાં હ્યુમનોઈડ રોબોટ ગાબીએ લીધી બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ગુજરાતના ‘ડિજિટલ ગુજરાત’ દાવાઓ વચ્ચે ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ ત્રણ વર્ષ પાછળ!
સોશિયલ મીડિયાનો પ્રભાવ: સ્માર્ટફોન અને અનફિલ્ટર્ડ ઇન્ટરનેટ, કિશોરોમાં જાગતું વિકૃત કુતૂહલ
સંગીત માત્ર મનોરંજન નહીં, માનસિક રોગોનું સચોટ મહારામબાણ ઔષધ!
ગુજરાત કૉંગ્રેસનાં સૂપડાં સાફ
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Hemadri Acharya Dave

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?