By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    7 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    18 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    18 hours ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    18 hours ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    18 hours ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    18 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોંગ્રેસ-બસપા અને તેમની દલિત નીતિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > કોંગ્રેસ-બસપા અને તેમની દલિત નીતિ
AuthorHemadri Acharya Dave

કોંગ્રેસ-બસપા અને તેમની દલિત નીતિ

Khaskhabar Editor
Last updated: 2024/02/27 at 5:18 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

ઉત્તરપ્રદેશની વાત કરીએ તો રાજ્યમાં દલિત વોટબેંક 80ના દાયકા સુધી કોંગ્રેસ પાસે જ રહી, પરંતુ બસપાના ઉદ્દભવની સાથે જ દલિત વર્ગ કોંગ્રેસથી અલગ થઈ ગયા

આજનો સમય, પરસ્પર વિરોધી તો નહીં પણ વિભિન્ન પરંતુ સામાજિક- સાંસ્કૃતિક પરીપેક્ષમાં બે વિરોધી વિચારધારાઓ – બ્રાહ્મણવાદ અને બૌદ્ધવાદનાં વિજયનો યુગ છે. આ બન્ને વિચારધારાનું વર્ચસ્વ રાજકારણમાં સમાંતરે દેખાઈ રહ્યું છે. બ્રાહ્મણવાદ સત્તા દ્વારા જીતી રહ્યો છે, (અહીં બ્રાહ્મણવાદ શબ્દ હિન્દુત્વના સંદર્ભે) અને બૌદ્ધવાદ નવા સમુદાયના ભાતૃભાવ દ્વારા પોતાના તરફ વાળે છે. જેને વિદ્વાનો આજની નવી રાજનીતિના સાંસ્કૃતિક એન્ટીડોટ(મારણ) તરીકે જુએ છે જે નવી પેઢીમાં નવી વિચારધારાનું સિંચન કરશે.
ભારતના સામાજિક વાતાવરણની જેમ જ, ભારતીય રાજકારણ હંમેશા જ્ઞાતિ આધારિત સમીકરણોનું પ્રભુત્વ રહ્યું છે તેથી, જ્યાં સુધી મંડલ કમિશનનો રિપોર્ટ આવ્યો ન હતો, ત્યાં સુધી પક્ષોએ તેમનો એજન્ડા સામાજિક ન્યાયની વાત ઓછી થતી. પરંતુ બસપા એકમાત્ર એવી પાર્ટી હતી જે જાતિને સંગઠિત કરવાની મુદ્રા બનાવવામાં સફળ રહી હતી.
હાલમાં, ભારતમાં બે રાષ્ટ્રીય કક્ષાના દલિત રાજકીય પક્ષો છે – ઇજઙ અને કોંગ્રેસ. ઉપલી સપાટીએ તો બન્ને સમાન આદર્શોમાં માનનારા દેખાય છે. તેમ છતાં દરેકને બીજા પર શંકા છે. તેમની લડાઈ સમાન મુદ્દાઓ સામે છે, પણ પદ્ધતિઓમાં અલગ છે.
બંને પક્ષોમાં નેતૃત્વના હોદ્દા પર દલિતો છે, પરંતુ સત્તાના હોદ્દા પર દલિતોની વાત આવે ત્યારે પક્ષના માળખાના સંગઠનાત્મક વિભાગો નોંધપાત્ર રીતે અલગ પડે છે. બન્ને પક્ષમાં દલીતોની કહેવાતી અને વાસ્તવ સત્તા મામલે મોટો તફાવત છે. અલબત્ત, આનાથી ગૃહોમાં પ્રતિનિધિત્વની માત્રામાં ફેરફાર થતો નથી. અનામત બેઠકની ફોર્મ્યુલા સમગ્ર બોર્ડમાં લાગુ પડે છે. કાંશીરામ- બસપા જાતિ કેન્દ્રીત વિચારધારા સાથે જાતિવિરોધી રાજકારણ કેવી રીતે રમી શક્યા એ બાબતની બૌદ્ધિકો-વિદ્વાનોને હજુપણ નવાઈ લાગે છે.
કોંગ્રેસ કે જેણે એક સમયે અનેક દલિત નેતાઓને પ્રોત્સાહન આપ્યું હતું અને જે એક સમયે ભાજપ અને બસપાના ઉદભવ પહેલા સૌથી વધુ સંખ્યામાં દલિત વોટબેંક ધરાવતો હતો. (જગજીવનરામના સમયમાં કોંગ્રેસ માટે દલિત વોટ મેળવવા ડાબા હાથનો ખેલ હતો.) પણ હવે ચિત્ર બદલાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગેની નિમણુંક, ખડગે દલિત ચહેરો છે. બિહારમાં જાતિ આધારિત વસ્તીગણતરીના આંકડા સામે આવ્યા બાદ કોંગ્રેસે દલિત વોટ બેંક પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે. ઉત્તરપ્રદેશની વાત કરીએ તો રાજ્યમાં દલિત વોટબેંક 80ના દાયકા સુધી કોંગ્રેસ પાસે જ રહી. પરંતુ બસપાના ઉદભવની સાથે જ દલિત વર્ગ કોંગ્રેસથી અલગ થઈ ગયા. પરિણામે કોંગ્રેસ સત્તા પરથી દૂર થઈ ગઈ. તેની સાથે સંકળાયેલી અન્ય જ્ઞાતિઓ પણ વિખેરાઈ ગઈ. હવે પાર્ટી નવી રણનીતિ સાથે આગળ વધી રહી છે. પાર્ટીના રણનીતિકારોનું માનવું છે કે જો દલિત વોટબેંક કોંગ્રેસ ડાયસાથે તો રાજકીય મૂંઝવણને દૂર કરવામાં સરળતા રહેશે. આ જ કારણ છે કે તેઓ નવી રણનીતિ સાથે આ વોટ બેંક પર જીત મેળવવાની તૈયારી કરી તો કતી રહ્યા છે પણ તે ઘણી કાચી પડે છે. બસપાના સંસ્થાપક કાંશીરામની પુણ્યતિથિ પર રાજ્યભરમાં દલિત ગૌરવ સંવાદ કાર્યક્રમનું આયોજન, દલિત ગૌરવ સંવાદ દ્વારા દલિત વર્ગના લોકોને એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે કોંગ્રેસ તેમનું જૂનું ઘર છે.

- Advertisement -

બસપાએ અત્યાર સુધી ઇન્ડિયા ગઠબંધનથી અંતર જાળવી રાખ્યું છે કારણ કે તે અસ્થિર ગઠબંધનના નેતૃત્વમાં કામ કરવા તૈયાર નથી

કોંગ્રેસ હંમેશા તેમને રાજકીય હિસ્સેદારી આપવા તૈયાર રહી છે. જો કે, આ સમયે ન ચાર રાજ્યોની ચૂંટણી અને સક્ષમ આયોજનના અભાવે આ કાર્યક્રમને ધારી સફળતા નથી મળી.

ખડગે સિવાય, બાકીના લોકો હજુ પબ્લિક ફિગર નથી બની શક્યા પરંતુ તેઓ પડદા પાછળથી પક્ષની દિશા નક્કી કરી રહ્યા છે
બસપા કોંગ્રેસ, બંનેએ જીત માટે ચૂંટણીમાં દલિત ભાગીદારીનો આશરો લીધો છે. અલબત્ત આ નીતિ સાથે પણ, બન્ને માટે જોડાણ વિના જીતવું અશક્ય બની ગયું છે.
બસપાએ અત્યાર સુધી ઇન્ડિયા ગઠબંધનથી અંતર જાળવી રાખ્યું છે કારણ કે તે અસ્થિર ગઠબંધનના નેતૃત્વમાં કામ કરવા તૈયાર નથી. તદુપરાંત, માયાવતી પોતાની આગવી રીતે લડવામાં માનનાર, જમાનો જોયેલ નેતા છે જેની ઓળખ ગઠબંધનના અન્ય નેતાઓ કરતા જુદી છે. વળી ભ્રષ્ટાચારના આરોપોને કારણે કંઈક અંશે ડરેલા છે, એ જાણે છે કે ગઠબંધનમાં જોડાવવાનો રસ્તો ઊઉને અને અન્ય એજન્સીઓને સામેથી નોતરવા જેવો પુરવાર થશે.
બીજી બાજુ, અનેસદ્ભાગ્યે, તોળાઈ રહેલા વૈચારિક દુષ્કાળ છતાં, કોંગ્રેસને યોગ્ય જીવનરક્ષક મળ્યા છે. આ એવા પ્રતિભાશાળી દલિત નેતાઓ છે જેઓ હાલમાં નવી કોંગ્રેસનું સુકાન સંભાળી રહ્યા છે. રાહુલ ગાંધીનું માઈન્ડસેટ તાજેતરના વર્ષોમાં આવા કેટલાક દલિત વિચારધારા વાળા નેતાની સંગતમાં ઘડાતું નજર આવે છે.
અલબત્ત, ખડગે સિવાય, બાકીના લોકો હજુ પબ્લિક ફિગર નથી બની શક્યા પરંતુ તેઓ પડદા પાછળથી પક્ષની દિશા નક્કી કરી રહ્યા છે, તેને બૌદ્ધ નૈતિકતા સાથે આંબેડકરવાદી વલણ તરફ દોરી રહ્યા છે. રાહુલની રાજનીતિ બસપા છે અને તેમની વિચારસરણી બહુજનવાદ છે. તે બહુસંખ્યકો સાથે છે એવું દેખાડવાની સાથોસાથ દલિત પ્રત્યે તેની સંવેદનશીલતા દેખાડવાની કોશિશ રહી છે. રાજકીય વિજય તો રાહુલ માટે દૂરની વાત લાગે છે પણ નૈતિક વિજયના માર્ગે જરૂર છે એમ કહી શકાય, કારણ એમની પદયાત્રાને લોકોની માન્યતા એનો માપદંડ છે, પડઘો છે.
ખડગેની કાર્યપદ્ધતિ તેની શરૂઆતના વર્ષોની ઓળખનો પડઘો પાડે છે. જ્યારે સરકાર સામે બેફામ પડકાર ફેંકે છે. લઘુમતીના કોંગ્રેસની તુષ્ટિકરનની જૂની નીતિ આજના સમયે તેના માટે ઉપયોગી થઈ શકે એમ નથી. તેથી જ કોંગ્રેસ જાતિની વસ્તી ગણતરી અંગેના તેમના તાજેતરના પગલામાં, જઈ, જઝ અને ઘઇઈને પ્રતિનિધિત્વની માંગણી કરવા અને જાતિને તેમના મહત્વપૂર્ણ રાજકીય પ્લેટફોર્મ પર લાવવામાં કાંશીરામના પગલાંને અનુસર્યું છે.
અલબત્ત, 2024નો વિજયરથને કોઈ રોકી શકે એમ નથી એવું લગભગ લગભગ દરેક રાજનૈતિક વિશ્લેષણકાર માને છે છતાં વીરોધપક્ષોની આ નીતિઓને સમજવામાં જનતાને રસ પડે છે. કારણ, જનતાનો એક હિસ્સો વર્તમાન સરકારથી ઘણા મુદ્દે અસંતૃષ્ટ છે અને તેના વ્યાજબી કારણો પણ છે.
અને છેલ્લે એ કહેવું ઘટે કે,સિસ્ટમમાં ગુણાત્મક પરિવર્તન વિના, સામાજિક પરિવર્તનની કોઈ આશા નથી. સમાજના પરિવર્તનનું મૂલ્યાંકન કરવા માટેનું માપમાં તળિયે રહેલા લોકોનો વિચાર હોવો જોઇએ નેતૃત્વ અને પ્રતિનિધિત્વમાં પરિવર્તન દ્વારા આ શક્ય છે.

- Advertisement -

You Might Also Like

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કાનૂની જોગવાઈઓ

રતિ : બોસના દબાણથી ચિડચિડિયા બનેલા પતિનો ગુસ્સો પત્ની અને સંતાન પર ઉતરતાં દાંપત્યમાં વધ્યો વિવાદ

TAGGED: bsp, CONGRESS, Dalitpolicy
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વોર્ડ નં.11માં કુલ રૂ.7.31 કરોડના ખર્ચે જૂદા-જૂદા ત્રણ કામોનું ખાતમુહૂર્ત થયું
Next Article PM કિસાન સમ્માન નિધિનો 16મો હપ્તો જમા થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !
અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો
પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો
રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન
સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
AuthorBhavy Raval

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?