Latest Shailesh Sagpariya News
જે પુરુષ પરસ્ત્રીમાં માતાનાં દર્શન કરે છે, બીજાના ધનને માટીનું ઢેફું જ માને છે
જે પુરુષ પરસ્ત્રીમાં માતાનાં દર્શન કરે છે, બીજાના ધનને માટીનું ઢેફું જ…
હે મનુષ્ય ! જો તું કોઈ એક જ કાર્ય દ્વારા આખા જગતને પોતાના કાબૂમાં કરવાની ઇચ્છા ધરાવતો હો
હે મનુષ્ય ! જો તું કોઈ એક જ કાર્ય દ્વારા આખા જગતને…
જો મોજશોખ માણવા હોય તો અભ્યાસ છોડી દો અને વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો
અર્થામૃત: જો મોજશોખ માણવા હોય તો અભ્યાસ છોડી દો અને વિદ્યા પ્રાપ્ત…
બુદ્ધિશાળી મનુષ્ય પાંચ વાતો પોતાના મનમાં જ રાખવી જોઈએ
- ધનનો નાશ, મનમાં થયેલું દુ:ખ, પત્નીની ચાલચલગત, પોતે છેતરાયાની બાબત અને…
વ્યક્તિ પોતે જ કર્મ કરે છે અને તેનું ફળ તેણે પોતે જ ભોગવવું પડે છે
તે પોતે જ જુદીજુદી યોનિઓમાં જન્મ લઈને સંસારમાં ભ્રમણ કરે છે અને…
બાળકને વધુ પડતાં લાડ લડાવવાથી તે બગડી જાય છે
અર્થામૃત: શિક્ષા કરવાથી એનામાં ગુણનું સિંચન થાય છે. એટલે જ પુત્ર અને…
અનુભવામૃત બધું આપી દઈશ તો ખાઈશ શું ? એ આસુરી વિચાર અને બધું ખાઈ જઈશ તો આપીશ શું ? એ દૈવી વિચાર. – ગૌતમ બુદ્ધ
બોધામૃત ભગવાન આપણને પણ માણસ બનાવીને અમુક મુદ્દત માટે જીવન સોંપે છે.…
જેમ બોરડીનાં બોર અને કાંટાના ગુણ સરખા નથી હોતા
તેમ એક જ માતાની કૂખે સમાન નક્ષત્રમાં જન્મેલાં બાળકોના ગુણ, કર્મ અને…
જ્યાં સંતાન નથી તે ઘર સૂનું છે, જેને બંધુ-બાંધવ નથી તે દિશાશૂન્ય છે.
મૂર્ખ વ્યક્તિનું હૃદય શૂન્ય હોય છે, જ્યારે દરિદ્ર વ્યક્તિનું તો બધું શૂન્ય…

