Latest Shailesh Sagpariya News
હે ભરત શ્રેષ્ઠ ! પિતા, માતા, અગ્નિ, આત્મા અને ગુરુ એ પાંચ અગ્નિની પેઠે ઉપાસના કરવા યોગ્ય છે, માટે મનુષ્યે તેમની પ્રયત્નપૂર્વક સેવા કરવી.
બોધામૃત માતા-પિતાને તમામ પ્રકારની પીડામાંથી મુક્તિ અપાવવી એ દરેક સંતાનની પવિત્ર ફરજ…
જે પોતાનો ભક્ત છે, જે પોતાનો સેવક છે અને જે ‘હું તમારો છું’ એ પ્રમાણે બોલે છે
અર્થામૃત એ ત્રણ જો શરણે આવ્યા હોય તો પોતાની વિષમ સ્થતિમાં પણ…
રાજાની મંત્રણામાં કદી ગરબડગોટો વળે છે, તો તેથી તે પ્રજા અને રાષ્ટ્ર સહિત રાજાનો નાશ થાય
કથામૃત: કાશ્મીર વિધિવત રીતે ભારત સાથે જોડાઇ ગયું હતું. આમ છતાં કાશ્મીરમાં…
મહાન અર્થ, વિદ્યા અથવા ઐશ્વર્ય મેળવીને પણ જે ઉદ્ધતાઈ રહિત વિચરે છે; તે પંડિત કહેવાય છે.
અર્થામૃત મહાન અર્થ, વિદ્યા અથવા ઐશ્વર્ય મેળવીને પણ જે ઉદ્ધતાઈ રહિત વિચરે…
જે ધર્મ તથા અર્થથી રહિત એવા પોતાના બળને જાણતો નથી
અયોધ્યા કાંડ ॥ 1/38 ॥ કથામૃત : એક છોકરો શાળાએથી ઘેર આવીને…
શાસ્ત્ર જેની બુદ્ધિને આવકારે છે તથા જેની બુદ્ધિ શાસ્ત્રને અનુસરે છે અને પૂજ્ય પુરુષોએ બાંધેલી મર્યાદા ઓળંગતો નથી
અર્થામૃત તે પંડિતોની સંજ્ઞાને પામે છે કથામૃત : એક ખૂબ શ્રીમંત પરિવારનો…
જેના કાર્યમાં ટાઢ, તાપ, ભય, પ્રીતિ, સમૃદ્ધિ અથવા અસમૃદ્ધિ વિઘ્ન કરી શકતા નથી; તે જ પંડિત કહેવાય છે
અર્થામૃત કથામૃત: ન્યુયોર્ક શહેર અને બ્રુકલિનને જોડતો એક પુલ બનાવવાનો વિચાર આવતા…
નસીબ અત્યંત બળવાન છે.
અયોધ્યા કાંડ ॥ 171 ॥ અર્થામૃત હાનિ-લાભ, જીવન-મરણ, જશ-અપજશ; આ બધું વિધાતાના…
જેના કરવા ધારેલા કૃત્યને અથવા જેના કરી રાખેલા વિચારને બીજા કોઈ જાણતા નથી
- પરંતુ જેના સિદ્ધ થયેલા કાર્યને જ બીજા જાણે છે તે જ…

