Latest Shailesh Sagpariya News
જગતમાં એશ્વર્ય મેળવવાની ઇચ્છાવાળા પુરુષે નિંદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આળસ અને દીર્ઘસૂત્રીપણું – આ છ દોષોનો ત્યાગ કરવો જોઈએ.
કથામૃત: ઉત્તરપ્રદેશની વતની અરુણીમાં સિંહા વોલિબોલ અને ફુટબોલની નેશનલ પ્લેયર હતી. તા.…
હે રાજન ! બારીક છિદ્રવાળી જળમાં પકડાયેલા બે મોટા માછલાઓ જેમ જાળને કાપી નાખે છે
અર્થામૃત હે રાજન ! બારીક છિદ્રવાળી જળમાં પકડાયેલા બે મોટા માછલાઓ જેમ…
શુભમાં અશુભ અને અશુભમાં શુભ જોનારો મૂર્ખ મનુષ્ય પોતાની અવશ ઇન્દ્રિયોને લીધે મહાદુ:ખને પણ સુખ માની બેસે છે
કથામૃત: શાંતિ અને અશાંતિ, બંનેના સ્વભાવ તદ્દન વિપરીત. બંને કાયમ માટે એકબીજાંથી…
જે કોઈ આપણી સાથે સંબંધ વિના પણ મિત્રભાવથી વર્તે છે, તે જ બંધુ છે, તે જ મિત્ર છે, તે જ આધાર છે અને તે જ ગતિરૂપ છે
કથામૃત: મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પિટલની બહાર ઊભો ઊભો એક 30 વર્ષનો યુવાન…
દેવો કંઈ ગોવાળની પેઠે હાથમાં લાકડી લઈને રક્ષણ કરતા નથી; પરંતુ તેઓ જેનું રક્ષણ કરવા ઈચ્છે છે તેની બુદ્ધિમાં વધારો કરે છે.
કથામૃત: સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો એક સામાન્ય ખેડૂત ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ…
જે મનુષ્ય ઘણો ગુણવાન તથા વિનયવાન હોય છે, તે પ્રાણીઓના અતિ અલ્પ દુ:ખ તરફ પણ કદી ઉપેક્ષા કરતો નથી
કથામૃત: એક નાનો બાળક ગલૂડિયું ખરીદવા માટે એક દુકાન પર પહોંચ્યો. મસ્ત…
દુરાચારી, ખરાબ નજરવાળા દુષ્ટ, કોઈ પણ પ્રકારના કારણ વિના બીજાને હાનિ પહોંચાડતા
અર્થામૃત દુરાચારી, ખરાબ નજરવાળા દુષ્ટ, કોઈ પણ પ્રકારના કારણ વિના બીજાને હાનિ…
જ્યાં મૂર્ખ લોકોની પૂજા થતી નથી, અન્ન વગેરેના ભંડાર ભરેલા રહે છે
જ્યાં મૂર્ખ લોકોની પૂજા થતી નથી, અન્ન વગેરેના ભંડાર ભરેલા રહે છે,…
જે પુરુષ પરસ્ત્રીમાં માતાનાં દર્શન કરે છે, બીજાના ધનને માટીનું ઢેફું જ માને છે
જે પુરુષ પરસ્ત્રીમાં માતાનાં દર્શન કરે છે, બીજાના ધનને માટીનું ઢેફું જ…