Latest Shailesh Sagpariya News
જેનું કાર્ય ઉત્કૃષ્ટ ન હોય એ ગમે એવા ઊંચા કુળમાં જન્મ્યા હોય તો શું થયું ?
જેનું કાર્ય ઉત્કૃષ્ટ ન હોય એ ગમે એવા ઊંચા કુળમાં જન્મ્યા હોય…
હું ખરાબ માણસને શોધવા માટે નીકળ્યો પણ કોઈ ખરાબ માણસ મળ્યો નહીં. ખુદ મારી અંદર તપાસ કરી તો ખબર પડી કે મારાથી ખરાબ બીજું કોઈ નથી.
કથામૃત: મોબાઈલનાં જમાના પહેલાની વાત છે. એક યુવાન એક પબ્લિક ટેલિફોન બૂથ…
પુરુષ જેમ જેમ શુભ કર્મો કરવામાં મન જોડે છે, તેમ તેમ તેના સર્વે અર્થો સિદ્ધ થાય છે, એમાં સંશય નથી.
કથામૃત: લંડનમાં રહેતો એક સામાન્ય પરિવારનો બાળક પોતાનું પેટ ભરવા માટે નાનાં…
ગરીબો જ હંમેશા અતિ મધુર અન્ન ખાય છે; કારણ કે ભૂખ ભોજનમાં અમી લાવે છે અને તે ભૂખ શ્રીમંતોને બહુ દુર્લભ હોય છે.
કથામૃત: એક મોટા શહેરમાં શ્રીમંત પરિવારમાં લગ્નનો શુભપ્રસંગ હતો. શહેરની લગભગ તમામ…
પુત્રને પાંચ વર્ષ સુધી પ્રેમ કરવો જોઈએ, પછી દસ વર્ષ તેની સાથે કડકાઈથી વર્તવું જોઈએ; પરંતુ જ્યારે તે સોળ વર્ષનો થાય ત્યારે તેની સાથે મિત્રવત્ વ્યવહાર કરવો જોઈએ.
કથામૃત: એક કોલેજિયન છોકરાએ એના પિતાના મિત્રને ફોન કરીને કહ્યું, અંકલ, આપ…
જગતમાં એશ્વર્ય મેળવવાની ઇચ્છાવાળા પુરુષે નિંદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આળસ અને દીર્ઘસૂત્રીપણું – આ છ દોષોનો ત્યાગ કરવો જોઈએ.
કથામૃત: ઉત્તરપ્રદેશની વતની અરુણીમાં સિંહા વોલિબોલ અને ફુટબોલની નેશનલ પ્લેયર હતી. તા.…
હે રાજન ! બારીક છિદ્રવાળી જળમાં પકડાયેલા બે મોટા માછલાઓ જેમ જાળને કાપી નાખે છે
અર્થામૃત હે રાજન ! બારીક છિદ્રવાળી જળમાં પકડાયેલા બે મોટા માછલાઓ જેમ…
શુભમાં અશુભ અને અશુભમાં શુભ જોનારો મૂર્ખ મનુષ્ય પોતાની અવશ ઇન્દ્રિયોને લીધે મહાદુ:ખને પણ સુખ માની બેસે છે
કથામૃત: શાંતિ અને અશાંતિ, બંનેના સ્વભાવ તદ્દન વિપરીત. બંને કાયમ માટે એકબીજાંથી…
જે કોઈ આપણી સાથે સંબંધ વિના પણ મિત્રભાવથી વર્તે છે, તે જ બંધુ છે, તે જ મિત્ર છે, તે જ આધાર છે અને તે જ ગતિરૂપ છે
કથામૃત: મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પિટલની બહાર ઊભો ઊભો એક 30 વર્ષનો યુવાન…

