Latest Shailesh Sagpariya News
શુભમાં અશુભ અને અશુભમાં શુભ જોનારો મૂર્ખ મનુષ્ય
પોતાની અવશ ઇન્દ્રિયોને લીધે મહાદુ:ખને પણ સુખ માની બેસે છે. કથામૃત: શાંતિ…
જેમ ભમરો ફૂલોનું જતન કરીને તેમાંથી મધ લઇ લે છે
તેવી રીતે બુદ્ધિમાને, મનુષ્યોને પીડા કર્યા વગર તેમની પાસેથી દ્રવ્ય મેળવવું કથામૃત:…
કોઈ ગાળો દે તો પણ તેને સામી ગાળ દેવી નહીં; આમ જે ગાળને સહન કરે છે, તેનું વર્તન જ ગાળ દેનારને બાળી મૂકે છે
કથામૃત: એક સંન્યાસી ફરતા ફરતા એક નગરમાં આવ્યા. એક માણસ આ સંન્યાસીને…
અર્થામૃત: મદ્યપાન વગેર જે નશાઓ છે તે બધાં કરતા સત્તાનો નશો મહાનિંદિત છે;
કારણ કે સત્તાના નશાથી છકી ગયેલો માણસ જ્યાં સુધી પડે નહીં ત્યાં…
સ્ત્રી જેમ નપુંસક પતિને ચાહતી નથી, તેમ જે રાજાની કૃપા અને ક્રોધ નિષ્ફળ છે, તે રાજાને પ્રજા ચાહતી નથી
કથામૃત: બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર બાદ એક વૈશ્વિક સ્તરની બેઠક મળી…
પોતાને રાજ્ય મળ્યું છે એટલે કાંઈ મનફાવે એ રીતે ન વર્તાય જેમ વૃદ્ધાવસ્થા રૂપનો નાશ કરે છે તેમ અવિનય લક્ષ્મીનો નાશ કરે છે
કથામૃત: ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી એકવાર એમની કચેરીએ બેઠા બેઠા…
ઉપાય વડે સિદ્ધ થાય તેવું કામ ઉપાયપૂર્વક કરવા છતાં પણ સિદ્ધ થાય નહીં, તો બુદ્ધિમાન મનુષ્યે તે માટે ખેદ કરવો નહીં
An intelligent person should not grieve if any project does not succeed…
કામના પ્રયોજનનો, તેના પરિણામનો અને પોતાના ઉદ્યમનો સારી પેઠે વિચાર કર્યા પછી જ ધીર પુરુષે તે કામ કરવું
કથામૃત: રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જન્મેલા રવિન્દર કૌશિક રંગમંચના અદભુત કલાકાર હતા. નાટકમાં એમને…
જે કોમલ છે, જે માન આપનારો છે અને શુદ્ધભાવવાળો છે, તે પોતાની જ્ઞાતિમાં ઉત્તમ
અર્થામૃત જે કોમલ છે, જે માન આપનારો છે અને શુદ્ધભાવવાળો છે, તે…

