Latest Shailesh Sagpariya News
સ્ત્રી જેમ નપુંસક પતિને ચાહતી નથી, તેમ જે રાજાની કૃપા અને ક્રોધ નિષ્ફળ છે, તે રાજાને પ્રજા ચાહતી નથી
કથામૃત: બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર બાદ એક વૈશ્વિક સ્તરની બેઠક મળી…
પોતાને રાજ્ય મળ્યું છે એટલે કાંઈ મનફાવે એ રીતે ન વર્તાય જેમ વૃદ્ધાવસ્થા રૂપનો નાશ કરે છે તેમ અવિનય લક્ષ્મીનો નાશ કરે છે
કથામૃત: ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી એકવાર એમની કચેરીએ બેઠા બેઠા…
ઉપાય વડે સિદ્ધ થાય તેવું કામ ઉપાયપૂર્વક કરવા છતાં પણ સિદ્ધ થાય નહીં, તો બુદ્ધિમાન મનુષ્યે તે માટે ખેદ કરવો નહીં
An intelligent person should not grieve if any project does not succeed…
કામના પ્રયોજનનો, તેના પરિણામનો અને પોતાના ઉદ્યમનો સારી પેઠે વિચાર કર્યા પછી જ ધીર પુરુષે તે કામ કરવું
કથામૃત: રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જન્મેલા રવિન્દર કૌશિક રંગમંચના અદભુત કલાકાર હતા. નાટકમાં એમને…
જે કોમલ છે, જે માન આપનારો છે અને શુદ્ધભાવવાળો છે, તે પોતાની જ્ઞાતિમાં ઉત્તમ
અર્થામૃત જે કોમલ છે, જે માન આપનારો છે અને શુદ્ધભાવવાળો છે, તે…
હે ભરત શ્રેષ્ઠ ! પિતા, માતા, અગ્નિ, આત્મા અને ગુરુ એ પાંચ અગ્નિની પેઠે ઉપાસના કરવા યોગ્ય છે, માટે મનુષ્યે તેમની પ્રયત્નપૂર્વક સેવા કરવી.
બોધામૃત માતા-પિતાને તમામ પ્રકારની પીડામાંથી મુક્તિ અપાવવી એ દરેક સંતાનની પવિત્ર ફરજ…
જે પોતાનો ભક્ત છે, જે પોતાનો સેવક છે અને જે ‘હું તમારો છું’ એ પ્રમાણે બોલે છે
અર્થામૃત એ ત્રણ જો શરણે આવ્યા હોય તો પોતાની વિષમ સ્થતિમાં પણ…
રાજાની મંત્રણામાં કદી ગરબડગોટો વળે છે, તો તેથી તે પ્રજા અને રાષ્ટ્ર સહિત રાજાનો નાશ થાય
કથામૃત: કાશ્મીર વિધિવત રીતે ભારત સાથે જોડાઇ ગયું હતું. આમ છતાં કાશ્મીરમાં…
મહાન અર્થ, વિદ્યા અથવા ઐશ્વર્ય મેળવીને પણ જે ઉદ્ધતાઈ રહિત વિચરે છે; તે પંડિત કહેવાય છે.
અર્થામૃત મહાન અર્થ, વિદ્યા અથવા ઐશ્વર્ય મેળવીને પણ જે ઉદ્ધતાઈ રહિત વિચરે…

