Latest Shailesh Sagpariya News
સમુદ્ર પણ પ્રલય સમયે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને કિનારાને ઓળંગી વિનાશ વેરે છે;
પરંતુ સજ્જન વ્યક્તિ પ્રલય સમાન ભયંકર આપત્તિ અને કષ્ટ સમયે પણ પોતાની…
નીતિવાન અને સદાચારી પુત્ર જ કુળમાં પૂજાય છે
બુદ્ધિમાન લોકોએ પોતાના પુત્રને હંમેશા વિવિધ પ્રકારના સદાચરણનું શિક્ષણ આપવું જોઈએ. કથામૃત:…
પુત્રને પાંચ વર્ષ સુધી પ્રેમ કરવો જોઈએ, પછી દસ વર્ષ તેની સાથે કડકાઈથી વર્તવું જોઈએ
પુત્રને પાંચ વર્ષ સુધી પ્રેમ કરવો જોઈએ, પછી દસ વર્ષ તેની સાથે…
જે વ્યક્તિ નિશ્ચિત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ દોડે છે, તે હાથમાં આવેલું કાર્ય કે પ્રાપ્ત થયેલી ચીજવસ્તુ ગુમાવે છે.
કથામૃત: એક માણસનું મૃત્યુ થયું. ભગવાનના દૂતો એને તેડવા માટે આવ્યા. જીવન…
બોધામૃત: મિત્રતામાં અપેક્ષા નહીં પરંતું સમર્પણ હોય તો એ દીપી ઊઠે. રઘુનાથ અને ચૈતન્યની મિત્રતાની જેમ જ.
અર્થામૃત કોઈ રોગ થયો હોય, દુ:ખ આવી પડે, દુકાળ પડે, શત્રુ જ્યારે…
કોઈ ગાળો દે તો પણ તેને સામી ગાળ દેવી નહીં
અર્થામૃત: આમ જે ગાળને સહન કરે છે, તેનું વર્તન જ ગાળ દેનારને…
શુભમાં અશુભ અને અશુભમાં શુભ જોનારો મૂર્ખ મનુષ્ય
પોતાની અવશ ઇન્દ્રિયોને લીધે મહાદુ:ખને પણ સુખ માની બેસે છે. કથામૃત: શાંતિ…
જેમ ભમરો ફૂલોનું જતન કરીને તેમાંથી મધ લઇ લે છે
તેવી રીતે બુદ્ધિમાને, મનુષ્યોને પીડા કર્યા વગર તેમની પાસેથી દ્રવ્ય મેળવવું કથામૃત:…
કોઈ ગાળો દે તો પણ તેને સામી ગાળ દેવી નહીં; આમ જે ગાળને સહન કરે છે, તેનું વર્તન જ ગાળ દેનારને બાળી મૂકે છે
કથામૃત: એક સંન્યાસી ફરતા ફરતા એક નગરમાં આવ્યા. એક માણસ આ સંન્યાસીને…

